LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 29 એપ્રિલ, 2012
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
પ્રજા પર મોંઘવારીનો ભાર વધી શકે છે!
વિવાદ પછી રાષ્ટ્રપતિ પુણેના બંગલામાં રહેવા નહિ જાય
લોકપાલ ડ્રાફ્ટ પર થયેલી વાતચીતની સીડી જાહેર
દિલ્હી પર ઘાત ટળી : અંબાલામાં વિસ્ફોટકો ભરેલી કાર જપ્ત
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
સાડા ચાર મહિના બાદ સોનું ૨૯,૫૫૦ની વિક્રમી સપાટીએ
ટ્રક પલટી જતા ઘઉંની બોરીઓ હેઠળ દબાતાં ૧૦નાં મોત
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
બંગલા માટે લશ્કરની જમીન હડપી હોવાનો વિવાદ હતો
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
અવસાન નોંધ..
(કશ્યપ જોશી)
જેતપુર: મૂળ સતુદદ વાવડી, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા
બ્રહ્મા સમાજના સ્વ.વેણીશંકર ઠાકર, સ્વ.લક્ષ્મીશંકરભાઈ, સ્વ.રતિલાલભાઈ
અને ચાહ્ગનભાઈ ના નાનાભાઈ પ્રભાશંકરભાઈ પરસોત્તમભાઈ ઠાકરના પુત્ર
પ્રફુલકુમાર પ્રભાશંકરભાઈ ઠાકર (ઉમર વર્ષ ૩૮) તે કમલેશભાઈ અને હર્ષદભાઈ
ઠાકર ( વોર્ડ નંબર ૨૦ ભાજપ પ્રમુખ) ના નાના ભાઈ તેમજ જેતલસર ના પ્રેસ
પ્રતિનિધિ જીતુભાઈ જોશી અને મનિષ જોશી( રાજકોટ) ના સાળા તથા છાયાબેન અને
હીનાબેન ના ભાઈ નું તા.૨૬.૪.૨૦૧૨ ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું
તા.૨૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૫ ગીતા નગર, ગોંડલ
રોંડ, જુના જકાત નાકા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.
ડીઝલની કિંમત હાલમાં અંકુશમુક્ત નહીં કરાય
કાળાંનાણાંને ડામવા વિદેશોમાં ૮ આઇટી યુનિટ કાર્યરત થશે
નાપાસ વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકોને શાળામાં પૂરી દીધા
બોફોર્સમાં અમિતાભને કોણે ફસાવ્યાં, સરકાર જવાબ આપે
મેનન અપહરણ કેસ: 17 નક્સલીઓને છોડવાની માંગ
ખેડૂતોને હાશ : ચોમાસુ ૯૯થી ૧૦૪ ટકા રહેશે
મોદીને વીઝા નહિ આપવાની અમેરિકાની પોલિસી યથાવત
એનડી તિવારીને બ્લડ સેમ્પલ આપવું જ પડશે : હાઇકોર્ટ
અન્ના હજારેએ રાજ ઠાકરેનાં વખાણ કર્યાં
નૂપુરને સરેન્ડર કરવાના આદેશ આપતી સુપ્રીમ
સચિનને રાજ્યસભા નહીં, ભારત રત્ન આપો
તહલકા કાંડમાં બંગારુ લક્ષ્મણ દોષી
બાનકી મૂને વડાપ્રધાન મનમોહન સાથે મુલાકાત કરી
ચિદંબરમ પર સ્વામી દ્રારા આરોપ મૂકતાં સંસદમાં હોબાળો
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
ykžkMĆkĖ ŽwškLk «Vw÷ XkfhLkk rLkÄLkLke ÷„kkškMkeyku{kt žkuf..
ļkLk, Ćkžw, Ćkt¾e yLku AkMk ršķkhż suše Mkušk{kt {nkĖušŚke yku¤¾kķkk «Vw÷¼kEyu ¼khu ÷kuf[knLkk {u¤še nķke !!
(f~ŽĆk ņu»ke īkhk) suķk÷Mkh(suķkĆkwh) ķkk.h7
hksfkuxLkk škuzo Lkt.h0 {kt hnuķkkt yLku yLkufršÄ Mkuškyku MkkŚku Mktf¤kŽu÷k rš« ŽwškLk «Vw÷¼kE XkfhLkk rLkÄLkŚke ÷„kkškMkeyku{kt žkufLkwt {kuswt Vu÷kŽwt Au.
hksfkux{kt, ųkkUz÷ hkuz rMŚkķk swLkk sfkķk Lkkfk ĆkkA¤ ykšu÷k ųkeķkkLkųkh, žuhe Lkt.Ćk {kt hnuķkkt rš« ŽwškLk «Vw÷¼kE «¼kžtfh¼kE Xkfhu AuÕ÷kt ½żkt šhMkku ŚkŽkt ĆkkuķkkLkk škuzo Lkt.h0 yLkufršÄ MkuškykuLke Äwże ľkše nķke.
su{kt {wĻŽķšu Ćkžw Ćkt¾eykuLke [ż yLku Ćkkże ķku{s ĆkžwykuLkk Ćkkże {kxu fkŽ{e ĖkuzÄk{ fhķkkt «Vw÷¼kE Xkfhu ÷„kkškMkeyku{kt {nkĖušLke AkĆk W¼e fhe nķke. fkuEĆkż MkuškLkwt fkŽo nkuŽ fu fkuE ŌŽrõķk {¤u yux÷u {nkĖuš ēkku÷e škķkLke žĮykķk fhķkkt yk rš« ŽwškLku ĆkkuķkkLkk Mkušk¼kše Mš¼kšŚke ¼khu ÷kuf[knLkk W¼e fhe nķke.
škuzo Lkt.h0 Lkk ¼ksĆkLkk «{w¾ n»ko¼kE XkfhLkk LkkLkk¼kE «Vw÷¼kEyu ųkheēkkuLku LkSfLkk Ėšk¾kLkkyku MkwÄe ĆknkU[kz{kt yLku ķŽkt ķkuykuLke Mkušk{kt Ćkż ftE f{e hk¾e LkŚke. yux÷us ķkuyku ¾kMk fheLku Lkēk¤k šųko{kt ¼khu ÷kf[knLkk {u¤šķkkt nķkkt.
ųkEfk÷u ķkk.h6 Lkkhkus ķku{Lkk y[kLkf yšMkkLk ēkkĖ hkŗkeLkk rLkf¤u÷e M{žkLkŽkŗkk{kt y¼wķkĆkwšo MktĻŽk{kt zkÄwykuyu ņuzkELku MŚkkrLkf M{žkLkÄkxLke sųŽkLku xqtfe Mkkēkeķk fhe rĖÄe nķke. Auf šnu÷e Mkškh MkwÄe [k÷u÷e ķku{Lke ytķŽuüe fkŽoLkk ytķk MkwÄe zkÄwyku M{žkLkÄkx{kt nksh hne y©w¼eLke ykt¾kuyu MkĖųkķk «Vw÷ XkfhLku ©ęÄkts÷e yĆkeo nķke.
MkĖųkķk «Vw÷¼kE XkfhLkku Vkuxku Ćkż {kuf÷u÷ Au.
MkĖųkķk «Vw÷¼kE {khk {kuxk¼kE Sķkw¼kELkk Mkk¤k ŚkkŽ Au.NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
લાલૂની પુત્રીને આશીર્વાદ આપવા જુઓ લગ્નમાં આ કોણ આવ્યું
જુઓ લગ્નમાં આ કોણ આવ્યું
હિસાર. રાજનીતિમાં કઈ પણ બની શકે છે. જી હાં કઈંક આવું જ જોવા મળ્યું
વીજ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવના એક માત્ર સુપુત્ર તેમજ યૂથ કૉંગ્રેસના
પ્રદેશાધ્યક્ષ ચિરંજીવ રાવના લગ્ન સમારંભમાં.
- જુઓ
તસવીરોમાં લાલૂ યાદવની સુપુત્રી અનુષ્કાના લગ્નમાં દિગ્ગજોનો જમાવડો. -
કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી ગયા.
અને
કેમ ના બને, કેમ કે તેમના વિવાહ થઈ રહ્યાં હતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી
લાલૂ પ્રસાદ યાદવની સુપુત્રી અનુષ્કા યાદવ સાથે. આવામાં રાજનીતિના મોટ-મોટા
દિગ્ગજોનો જમાવડો થવો વ્યાજબી હતુ.
તસવીરોમાં જુઓ આ નવદંપત્તિને
આશીર્વાદ આપવા કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી
ગયા. પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, સાંસદ શત્રુઘ્ન સિન્હા, રાજ
બબ્બર અને આડવાણી તેમજ મુલાયમ સિંહે પણ હાજરી આપી.
--
KKUMARJOSHI
JETPUR MATHI ZADPAYEL VAHAN CHOR TRIPUTI MARA, TAMARA CHORELA VAHANONI AAVI DASHA KARI NAAKHE CHHE. PHOTO KASHYAP JOSHI JETPUR
AAVI DASHA KARI NAAKHE CHHE.
PHOTO KASHYAP JOSHI JETPUR
(Bhaashaa-Vichaar} parishad-sabha
*
*
*ઘણા સમયથી અમદાવાદમાં ભાષાપરીષદના સભ્યોનું મળવાનું બન્યું નથી. *
*
*
*છેલ્લે મળેલા ત્યારે એક મંત્રી તરીકે મારી પણ પસંદગી થયેલી જેને માટે મેં
મારા બદલે વધુ સક્રીય તેવા શ્રી ભીખુભાઈ સુરાણીનું નામ સુચવ્યું હતું જેને
બીજી સભામાં મંજુરી મળે. પણ એ હજી શક્ય બન્યું ન હોઈ અને હું પણ સક્રીય રહી
શક્યો ન હોવાથી કામ અટકેલું છે.*
*
*
*આ સમય દરમીયાન છેલ્લાં પાંચેક વરસથી હું નીયમીત રીતે કેટલાંક સામયીકોને નેટ
ઉપર ચડાવવાની કામગીરી તો કરી જ રહ્યો છું જેના વાચકો ઠીક ઠીક સંખ્યામાં જોવા
મળે છે. *
*
*
*મારા બ્લૉગ પર પણ હું વર્ષોથી એક ઈ–ઉમાં લખું છું જેનાં આજ સુધીમાં કુલ ૬૯૭
લખાણો પ્રકાશીત થયાં છે ! *
*
*
*પુરંતુ આ કાંઈ પુરતું કે સંતોષજનક તો નથી જ. જોડણીસભાને ૧૩ વરસ થયાં ને હવે
સમાજમાં છાપ પડતી જાય છે કે ઉંઝાને ઉંઘ આવી ગઈ છે. નિરીક્ષકમાં તો લખાયુંય
ખરું (રમેશ દવે) કે રામજીભાઈનું કામ બંધ જેવું છે વગેરે.*
*
*
*આના અનુસંધાનમાં બે બાબતો જણાવવાની થાય છે –*
*
*
*૧) વહેલી તકે એક સભા બોલાવવામાં આવે અને પ્રવૃત્તીને માટે કોઈ નક્કર નીર્ણય
થાય;*
*
*
*૨) દરમીયાન એક નવો બ્લૉગ શરુ કરવામાં આવે જેના પર સીધા લેખો જ મુકાતા હોય. *
*
*
*અત્યારે કેટલીક સાઈટ પર મારા અને સુનીલભાઈના દ્વારા કેટલાંક સામયીકો જ મુકાય
છે જે ફક્ત લીંકરુપે જ હોય છે ને જે સીધા વાંચી શકાતા નથી. માટે બ્લૉગ
બનાવવામાં આવે તો અનેક પ્રકારની કામગીરી ત્યાં દર્શાવી શકાય તેમ હોઈ થોડી વધુ
અસરકારક કામગીરી થઈ શકે. આપણી કને ઘણું બધું સાહીત્ય પડ્યું છે જેને નેટ પર
મુકવાની તાતી જરુરીયાત છે. *
*
*
*આ કાર્ય ઘણું મોટું છે અને તેને માટે ટાઈપ કરવાનો સાધારણ ખર્ચ પણ કરવો પડે
તેમ હોઈ નાનકડું બજેટ પણ બનાવવું જોઈશે. અત્યારે અમારા આયુ ટ્રસ્ટના બ્લૉગ પર
હું નીયમીત રીતે લેખો ટાઈપ કરાવીને તથા જોડણી અને અન્ય સુધારાઓ કરીને પ્રકાશીત
કરું છું...ને તેનો પ્રચાર પણ ખુબ સારો એવો થાય છે. આ જ રીતે ઉંઝાકાર્યોના
હેવાલો અને કેટલુંય સાહીત્ય મુકી શકાય. *
*
*
*આ બધાંનો વીચાર કરવા માટે આપણે સૌ વહેલી તકે મળીએ તે જરુરી છે. આશા છે, આપણું
મળવાનું બનશે. *
*
*
*આપનો, – જુગલકીશોર.*
* *
--
*
*
*– જુગલકીશોર.*
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*
-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ* * http://sites.google.com/site/vachanyatra/*
જેતપુર પાલિકાના માજી પ્રમુખ અજીતસિંહ જાડેજા એ વિવિધ પ્રશ્નોની માહિતી માંગતા સતાધીસો દોડધામમાં ??
માંગતા સતાધીસો દોડધામમાં ??
(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકામાં ભાસ્ત્રચારે ભારે મજા મૂકી છે. ahi શાશન કરના
હરકોઈ બસ પ્રજા પ્રશ્નો નીવારવાને બદલે પોતપોતાના ગજવા ભરવામજ
વ્યસ્ત રહે છે.
પ્રજા સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર વાસીઓને મહદઅંશે મદદ કરવાની આશા સાથે
વર્તમાન પાલિકા સદસ્ય અને માજી પાલિકા પ્રમુખ જાડેજા એ સેનિટેશન,
બાંધકામ, ઇલેક્ટ્રિક, પવડી, પાણી શક વિગેરેની રજેરજ ની માહિતી માંગતા
કહેવાય છે કે જેઓની જવાબદારી છે તેવા સતાધીસો જાડેજાની માંગ મુજબના
સવાલોના જવાબો આપવા ભારે ઘાંઘા થયા છે.
ખાસ તો જાડેજાએ એ મહત્વનો પ્રશ્ન પુન્છ્યો છે કે ભાદર ડેમ થી જેતપુર
સુધી બદલાવાયેલ પાણી ની પાઈપ લાઈનો અત્યારે ક્યાં છે ? કેટલો સ્ટોક છે ?
નવી પાઈપ લાઈન નું એસ્તીમેન્ત શું ? કેટલો ખર્ચ થયો ?
આ પ્રશ્ન ધોરાજીવાળી કરવાની સંભાવના બતાવે છે.કારણ જેતપુર નઝીક્ના ધોરાજી
શહેર માં પણ કોઈએ ફોફળ ડેમ ની પાઈપ લાઈન બાબતે માનીતી માંગતા સંબંધિત
સતાધીસો ભાસ્ત્રાચાર કરતા આબાદ ઝડપી ગયા હોવાનું જાણકારો કહે છે.
જેતપુરમાંથી પત્નીનો ખૂની દિનેશ પારધી ઝડપાયો..
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.૨૭
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પોતાની પત્ની પૂજાને મોતને
ઘટ ઉતારી નાશી છૂટેલો દિનેશ મુકેશ પાર્ઘી ગઈકાલે જેતપુર પોલીસના હાથે
ઝડપી ગયાની વિગતો મળી રહી છે.
પોલીસ સમક્ષ હાજર થયેલા દિનેશે પોલીસ ને એવી કબુલાત આપી હતી કે પ્રેમ
લગ્ન થી માશુકા બનેલી પૂજા બહારનું ખાવા પીવાની વધુ adat dharavti
હતી,.તેમજ baharna naasta પાણી માટે વારંવાર તકરારો કરતી હોય તે કંટાળી
ગયો હતો. આવીજ રીતે પમ્દીવસે પણ પૂજા એ ચાઇનીજ ભેળ ખાવાની જીદ કરતા પતિ
પત્ની વચ્ચે તુતુ મેં મેં થયું હતું.
આવા સમયે પૂજા એકની બે ના થતા ગુસ્સે ભરાયેલા દિનેશે ખચાખચ બે ત્રણ
ચારીના ધા મારી દેતા પૂજાનું ઘડીક ભરમાંજ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
આવા સમયે કોઈ પણ અફસોસ વગર દિનેશ ઘરેથી નાશી છૂટ્યો હતો.
બનાવની પુજાના કાકા હારી ચાના ફરિયાદ પરથી જેતપુર પોલીસે દિનેશને શોધવા
આકાશ પાતાળ એક કર્યું હતું પણ તે પકડાયો નહોતો.પણ ગઈ કાલે તે સામેથી
પોલીસ માં હાજર થઇ ઉક્ત વાતની કબુલાત આપતા પોલીસે તેમે અત્રેની કોર્ટમાં
રજુ કરવાની અને રીમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરી છે.
જેતપુર માંથી ઝડપાયેલ વાહન ચોર ત્રિપુટી ધડાધડ વાહનોનો ભંગાર કાઢવા લાગી.
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તારીખ ૨૭
જેતપુર ના નવાગઢ વિસ્તારના ત્રણ વાહન ચોર ઝડપાયા બાદ પોલીસ ને ધડાધન
વાહનોનો ભંગાર બતાવવા લાગ્યા હોવાની અત્યાર સુધીમાં પાંચેક વાહનોનો ભંગાર
પોલીસ ના હાથ આવ્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાં છેલ્લા ૩ માસ થયા વાહનોની ચોરીના
સિલસિલા એ પોલીસ ભારે ધંધે લગાડી હતી. પોલીસ ની સાધન તપાસ પછી પણ વાહન
ચોર હાથમાં આવતા નહોતા.
પણ ૩ દિવસ પહેલા જેતપુરના નવાગઢ વિસ્તારની એક સદી ડાઈંગ પાસેથી એક
ફારૂકભાઈ નામના યુવાનનું હોન્ડા બપોરના સમયે ઉપડી જતા કારખાના માલિકે
પોતાના સી સી કેમેરામાંથી ફૂટેજ મેળવી તાગ લગાવ્યો હતો કે કોણ હોન્ડા
ઉપાડી ગયું છે.
દરમિયાન સી સી કેમેરાના ફૂટેજ ના આધારે નવાગઢ નો સુનીલ ઉર્ફે તીનો બાબુ
બારિયા હોવાનું જનતા પોલીસે ગણતરીની મીનીટોમાં ટીના ને ઉઠાવી લીધો હતો.
દરમીયા ટીનાની આગવી ધાબે પોલીસે સરભરા કરતા ટીનો પોપટ બની ગયો હતો. અને
બાઈક ઉઠાવવાના કારસ્તાનમાં તેમની સાથે અન્ય બે યુવાનો ગીગો અને મહેશ પણ
હોવાની ચૌકાવનારી વિગતો આપતા જેતપુર પોલીસના ફોજદારો પાટીદાર અને પટેલે
ગીગો અને મહેશને પણ ઝડપી લીધા હતા. બાદમાં ત્રણેયની પોલીસ થાણાના સર્વિસ
રૂમ માં આગવી ઢબે સરભરા કરતા ત્રણેયે બાઈક ચોરી ભંગાર કરી ક્યાં ક્યાં
સંતાડ્યા છે તેની વિગતો ઓકવા માંડ્યા હતા.
પોલીસે બાઈક ચોર ત્રિપુટીની કબુલાત પરથી જુદી જુદી જગ્યાએથી હાલ પાંચેક
બાઈકનો ભંગાર કબજે કરી ચોર ત્રિપુટીની રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩ માસમાં જેઓના બાઈક ચોરાયા હોય તેઓએ
નિર્ભીક પાને જેતપુર પોલીસ નો સંપર્ક સાધી તથ્ય જણાવવા પોલીસે અનુરોધ
કર્યો છે.
જેતપુર પોલીસ ના અનુમાન મુજબ આ બાઈક ચોર ત્રિપુટી ઓછામાં ઓછા પચાસેક બાઈક
ચોરી ના બનાવોમાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પણ
વધુ વિગતો રિમાન્ડ દરમિયાન બહાર આવે તેમ હોવાનું પોલીસ જણાવે છે.
ગુરુવાર, 26 એપ્રિલ, 2012
ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા 1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા મુખ્યમંત્રીશ્રી
ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતું ગુજરાત
મુખ્ય નર્મદા કેનાલ ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટનુંAA સપનું સાકાર
ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા
1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા
મુખ્યમંત્રીશ્રી
વિશ્વમાં સૌ પ્રથમ પહેલ
ભારત માટે પથદર્શક
ચંદ્રાસણમાં નિરંતર સૂર્યોદય
કેનાલ-સોલારની આ મિલન શક્તિનું તીર્થ ગુજરાત બન્યું છે
કોલસા આધારિત ઊર્જા ઉત્પાદન કરતાં સૌર ઉર્જાથી ૨૫ વર્ષમાં રૂા. ૬૫૦૦ કરોડ બચશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરમાં સર્વ પ્રથમ પહેલરૂપે
નર્મદા કેનાલ ટોપ સોલાર પાવરના 1 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટને
રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલ ૪૫૮
કિ.મી. લાંબી નહેર ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટની શૃંખલા ઉભી કરવાનું
ગુજરાતનું સપનું પાર પાડયું છે.
કેનાલ સોલારના મિલનનું તીર્થ ક્ષેત્ર ગુજરાત બન્યું છે. ગુજરાતે હવે
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર-પેનલ અને તેની નીચેના વહેતા નહેરના પાણીમાં
માઇક્રો હાઇડ્રો ટર્બાઇન ગોઠવીને જળ વિઘુત પેદા કરવાના સંશોધન પણ હાથ
ધર્યા છે એવી જાહેરાત તેમણે કરી હતી.
ઉર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતો
નર્મદા નહેર ઉપર એક કિ.મી. લંબાઇની સોલાર પેનલો ગોઠવીને એક મેગાવોટ વીજ
ઉત્પાદન માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ મુખ્યમંત્રીશ્રીના સંકલ્પની ફલશ્રૃતિ
છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઉગરવાની દિશા શોધી રહ્યું છે
ત્યારે એક માત્ર ગુજરાત સરકારે મુખ્યમંત્રીશ્રીની રાજકીય ઇચ્છાશક્તિ
વાસ્તવિક રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામ નજીક સાકાર
કરી છે. આ એક પાયલોટ પ્રોજેક્ટથી જ સોલાર પેનલો દ્વારા વાર્ષિક ૧૬ લાખ
યુનિટ વીજ ઉત્પાદન થશે. નહેરમાં વહેતા પાણીનું વાર્ષિક ૯૦ લાખ લીટર
બાષ્પીભવન થતું અટકશે અને આ પાણી બચશે. આ ઉપરાંત આ સૌર ઉર્જાથી ઉત્પન્ન
થયેલી વીજળી આસપાસના ગામોને અને ખેતીના સિંચાઇના પમ્પ માટે સરળતાથી
ઉપલબ્ધ થશે જેથી વીજ પરિવહનનો દુર્વ્યય ધટાડાશે.
સૂર્ય ઉર્જાના ક્ષેત્રે ચર્ચા સમગ્ર દુનિયા કરી રહી છે તેનો ગૌરવપૂર્ણ
ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વ જેની નોંધ લે છે
તે ભારતને ગૌરવ અપાવે છે.
ઉર્જા ક્ષેત્રે જ્યોતિગ્રામ યોજનાનો આવિષ્કાર કરીને ગુજરાતે અકલ્પનીય
ક્રાંતિ કરી હતી અને ૧૦૦૦ દિવસમાં જ ટેકનોલોજીથી ૨૪ કલાક થ્રી ફેઇઝ વીજળી
નિરંતર આપવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે અને હવે દુનિયાનું સૌથી લાંબામાં
લાંબું સરદાર સરોવર યોજનાનું નર્મદા કેનાલનું જે નેટવર્ક છે તેના ઉપર
સૂર્ય ઉર્જાની પેનલો ગોઠવીને વીજ ઉત્પાદનનો આ પાયલોટ પ્રોજેક્ટ જળશક્તિ
અને ઉર્જાશક્તિના મિલનથી શક્ય બન્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી
હતી.
સમગ્ર વિશ્વમાં આ કેનાલ ટોપ સોલાર પેનલ પાવર પ્રોજેક્ટનો દુનિયાનો પ્રથમ
પ્રયોગ ભવિષ્યમાં સૂર્યઉર્જા અને જળશક્તિના વિકાસમાં સફળતાના નવા દ્વારા
ખોલશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેનાલ ઉપર સોલાર પેનલથી મળતી
વીજળી ૧૬ ટકા વધારે મળે છે એની ચર્ચા પણ દુનિયાના સૌર ઉર્જા ટેકનો ક્રેટ
તજજ્ઞો કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક મેગાવોટ સોલાર પાવર પેદા કરવા ૬ એકર
જમીન જોઇએ પણ કેનાલ ઉપર જ સોલાર પાવર પેદા કરવાથી કિંમતી જમીન બચી જશે.
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર પેનલ દ્વારા સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરવાની
ગુજરાતની આ પહેલથી ભવિષ્યમાં રૂા. ૮ થી રૂા. ૮.૫૦ પ્રતિ યુનિટ જેવા સસ્તા
દરે વીજળી મળતી થશે.
આજે ગુજરાતે સૂર્ય ઉર્જાથી ૬૦૦ મેગાવોટ સૂર્ય ઉર્જાનો વીજ પ્રકલ્પ દેશને
આપ્યો છે. જેને કારણે કોલસાની ૭.૫ લાખ ટન બચત થવાની છે જેની કિંમત
વાર્ષિક રૂા. ૧૨૫ કરોડ જેટલી થશે અને કોલસાના રેલ્વે પરિવહનનો ખર્ચ પણ
વર્ષે રૂા. ૧૩૫ કરોડ જેટલો બચશે. આમ વર્ષે રૂા. ૨૬૦ કરોડ અને ૨૫ વર્ષમાં
રૂા. ૬૫૦૦ કરોડની બચત રાષ્ટ્રને થવાની છે. આના પરિણામે વાર્ષિક ૮ લાખ ટન
કાર્બન એમિશન થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કડી
અને સાણંદ તાલુકાને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. કેનાલ સોલાર પાવર
પ્લાન્ટના આરંભ સાથે કડીને વિશ્વના નકશામાં રાજ્ય સરકારે આગવું સ્થાન
અપાવ્યું છે.
તેઓએ કડીને ગૌરવ અપાવતાં કહ્યું કે, નર્મદાનું પાણી કેનાલ મારફત કડી
તાલુકાને જ સૌપ્રથમ પહોંચ્યું હતું. એ ધટનાના દાયકા પછી ફરી એકવાર
પ્રતિષ્ઠા મળી છે. જે આપણા સૌના માટે આનંદની વાત છે.
શ્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકારની ખેડૂતોનું હિત હૈયે ધરીને અમલમાં
મૂકાયેલી યોજનાઓની વિગતો આપીને કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા
કરી હતી.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતમાં રોજના ૭ કરોડ યુનિટ
વીજળી ખેડૂતોને આપવામાં આવે છે તેની વિગતો આપીને ગુજરાતને દેશના પાવર
કેપિટલની ઓળખ મળી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ગુજરાતની સ્થાપિત
વીજ ઉત્પાદન ક્ષમતામાં સરકાર વધારો કરી રહી હોવાનો સંદર્ભ આપીને ચાલુ
વર્ષે નવા એક લાખ વીજ કનેકશનો આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય
સરકારે ખેડૂતોને ૩૦૦૦ કરોડની સબસીડી આપી હોવાનું જણાવીને તેઓએ કેન્દ્ર
સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી.
રાજ્ય મહેસૂલ મંત્રીશ્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલ, આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,
સંસદસભ્ય શ્રી નટુજી ઠાકોર, ધારાસભ્યશ્રીઓ-પદાધિકારીઓ, સરદાર સરોવર
નિગમના ડિરેકટર શ્રી વસંતભાઇ રાવલ, ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના સચિવ
શ્રી બી. જે. પાંડિયેન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર
શ્રી જગદીશન સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ પરંપરાનું ગૌરવગાન કરે દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન
શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ
પરંપરાનું ગૌરવગાન કરે
દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ
શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે
સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલનના
અતિથિવિશેષ પદેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યના શાસનકર્તા તરીકે મારી
જવાબદારી છે કે, સમાજશકિતની પરંપરાનું ગૌરવગાન કરવું જોઇએ.
""મારું કામ છે સદ્ભારવના મિશનનું. સૌનો સાથ લઇને સૌના વિકાસ માટેનો આ
ગુજરાતની ધરતી ઉપર જે યજ્ઞ માંડયો છે, તે કોઇનું પડાવી લેવા નહીં પણ
રાષ્ટ્રના કલ્યાણ માટે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.''
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બ્રાહ્મણત્વ અને શાસ્ત્ર સંસ્કારની
પરંપરાને ખંડિત કરનારા સામે પરશુરામની જેમ ન્યાયની-સત્યની લડાઇ કરવી પડે.
અક્ષયતૃતિયાના પૂનિત અવસરે ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ -
દક્ષિણ ગુજરાતના ઉપક્રમે બ્રાહ્મણોનું આ મહાસંમેલન યોજાયું હતું જેમાં
ગુજરાત ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી સુરત આવીને
વસેલા બ્રહ્મસમાજોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રાહ્મણ મહાસંમેલનનું
ઉદ્ધાસટન શ્રી રમેશભાઇ ઓઝાએ કર્યું હતું.
છ કરોડ ગુજરાતીઓના બ્રહ્મતેજ સમા ભૂદેવ પરિવારોને સંબોધતા
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોઇપણ સમાજને તેની યશસ્વી પરંપરાનું
સ્વામિમાન ના હોય તો તે પરાક્રમી પુરુષોને જન્મ આપી શકતો નથી.
દુનિયામાં શસ્ત્ર દ્વાર જેટલી સમાજ વ્યવસ્થા વિકસી છે તેનો કયારેક અંત
આવેલો છે, જેનો ઇતિહાસ સાક્ષી છે પણ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો સમાજ ટકી
રહ્યો છે તેનું કારણ આ વ્યવસ્થા ""શાસ્ત્ર'' દ્વારા વિકસેલી છે અને
""શાસ્ત્રનું સંસ્કાર સંક્રમણ'' બ્રહ્મ સમાજના પંડિતોએ કરેલું છે. વેદ
વિજ્ઞાનનું પરંપરા જ્ઞાનનું આ ભૂદેવોએ જ ગૌરવ કરેલું છે, એમ તેમણે
જણાવ્યું હતું.
ભૂતકાળમાં જેમણે સમાજને ટુકડે ટુકડામાં વહેંચીને અંદરોઅંદર સંધર્ષ
કરાવ્યો તેમાંથી ગુજરાતને મુકત કરીને શાંતિ, એકતા અને ભાઇચારાની ભાવનાથી
સમાજની સદ્ભાતવનાની શકિતનું સંક્રમણ કરાવ્યું છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું હતું.
ગુજરાત સરકારે ભારતીય ઋષિકુળની સંસ્કૃત ભાષા અને વેદશાળાના શિક્ષણ માટે
સંસ્કૃત યુનિવર્સિટીને નવી ગરિમા સાથે પ્રસ્થાપિત કરી છે. વર્ષે એક લાખ
યુવાનો સંસ્કૃત બોલતા થાય એવું સફળ અભિયાન ઉપાડયું છે, એમ
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક વેદપાઠથી ટેમ્પલ મેનેજમેન્ટનું
શિક્ષણ આપવા ભૂદેવો માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ
ગુજરાતે જ શરૂ કરી છે અને તેના કારણે મંદિર વ્યવસ્થાપન પ્રશિક્ષણ મેળવેલા
યુવાનો વિદેશોમાં મંદિરોનું સાંસ્કૃતિક પરંપરાથી વ્યવસ્થાપન કરે છે.
ભાઇજી રમેશભાઇ ઓઝાએ બ્રાહ્મણ સમાજ સંમેલનનું ઉદધાટન કરતાં જણાવ્યું કે,
ભાર્ગવ રામ (પરશુરામ), રાધવરામ (પુરૂષોત્તમ) તથા યાદવરામ (બલરામ) એમ ત્રણ
રામ પુરાણોમાં થઇ ગયા. બ્રાહ્મણે પોતાની ધ્રાણેન્દ્રિયનો વિનિયોગ કરીને
સમાજ વ્યવસ્થામાં કોઇ ક્ષતિ કે અવ્યવસ્થા છે કે કેમ તેના પર સૂક્ષ્મ
દૃષ્ટિ રાખવાની છે, સતત તેનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. બૌદ્ધિક
બ્રાહ્મણ સમાજના આક્રોશનું સામૂહિક સ્વરૂપ એટલે ભગવાન પરશુરામ. શસ્ત્ર જો
બૌદ્ધિક-સમજદાર-વિદ્વાન મનુષ્યના હાથમાં હોય તો તેનો ઉપયોગ સમાજના હિત
માટે જ થાય તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતના વિચક્ષણ રાજપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે
તેજ ગતિએ રાજ્યની વિકાસયાત્રા થકી ગુજરાતને જે વિકાસના ઉન્નત શિખરે
મૂકયું છે, તેનાથી દેશના અન્ય રાજ્યોના પ્રજાજનોને ગુજરાતની મીઠી ઇર્ષા
થાય છે.
કથાકાર શ્રી પ્રફુલ શુકલએ જણાવ્યું કે, મનુષ્ય જન્મથી બ્રાહ્મણ નથી હોતો
તે કર્મથી બ્રાહ્મણ કહેવાય છે, એથી જ કર્મથી બ્રાહ્મણ એવા આપણા
વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીને આ બ્રહ્મ સંમેલનના અધ્યક્ષપદે
સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની પાવન ભૂમિ પર
પરશુરામની સ્મૃતિમાં એક પ્રકલ્પના નિર્માણ કરવાનો સમસ્ત બ્રહ્મ સમાજે
સંકલ્પ કરવો જોઇએ, જેનું મહાત્મ્ય ૧૨ જ્યોતિર્લિંગ સમાન ૧૩મા
જ્યોતિલિંગની સમકક્ષ હોય.
પાવન પંડિત રાજેશ જોશીએ પરશુરામ પ્રકલ્પ અંગે પ્રસ્તાવના રજુ કરી,
ઉપસ્થિત મેદની પાસે આ ધામને પરશુરામ ધામ ધોષિત કરવા સંકલ્પ લેવડાવ્યો
હતો.
બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઇ પાઠકે સ્વાગત પ્રવચન રજુ કર્યું હતું.
આભારવિધિ શ્રી યજુર્વેન્દ્રજી દુબેએ કરી હતી.
આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ
પટેલ, રાજ્યમંત્રીશ્રી રણજીતભાઇ ગિલીટવાલા, સંસદ સભ્યો શ્રી સી.આર.પાટિલ,
શ્રીમતી દર્શના જરદોષ, શ્રી પ્રવીણભાઇ નાયક, ધારાસભ્યો શ્રી કિશોર
વાંકાવાલા, શ્રી નાનુભાઇ વાનાણી, શ્રી કનુભાઇ જોશી, મેયરશ્રી રાજેન્દ્ર
દેસાઇ, પ્રખ્યાત ભોજપુરી ગાયક શ્રી મનોજ તિવારી સહિત બ્રાહ્મણ સમાજના
અગ્રણી મહાનુભાવો, ઋષિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે પથદર્શક કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક : ૨૦૧૨ પ્રકાશીત કરાયો
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 26 Apr 2012 23:14:38 +0800 (SGT)
Subject: કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકઃ૨૦૧૨
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન
માટે પથદર્શક કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક : ૨૦૧૨ પ્રકાશીત કરાયો
રાજકોટ તા.૨૬ એપ્રિલઃ- રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ અને
વાલીઓને ધો.૧૦, ઘો.૧૨, સ્નાતક, અનુસ્નાતક અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની
માહિતી મળી રહે તે માટે પ્રતિ વર્ષ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકનું
પ્રકાશન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કારકિર્દી માર્ગદર્શન
વિશેષાંકઃ૨૦૧૨નું પ્રકાશન કરવામાં આવેલ છે. આજના સ્પકર્ધાત્મ્ક યુગમાં
યુવાનો પોતાની યોગ્યતા,
અભિરૂચી, શકિતઓ અને વ્ય્કિતત્વના લક્ષણો સાથે પોતાને પૂર્ણ રીતે
સ્વા્વલંબન આપી શકે તેવા વ્યવસાય કે સેવાની પસંદગી કરે છે તે અત્યંત
જરુરી છે. વિશ્વ સ્તરે આજે ઉજ્જવળ કારકિર્દીના અનેકવિધ ક્ષેત્રો ખુલ્યાં
છે. કારકિર્દીની પસંદગીમાં વિદ્યાર્થીનું ભવિષ્ય સમાયેલ છે. આ તબક્કે
ગુજરાત રોજગાર સમાચારનો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૨ પથદર્શન માટે
ઉપયોગી બની રહેશે. આ
અંકમાં તજજ્ઞો / લેખકો દ્વારા લખવામાં આવેલ ઘો.૧૦ તથા ઘો.૧૨ પછી મળતા
જુદા જુદા અભ્યાસક્રમોના ૩૯ જેટલા માર્ગદર્શક ખાસ લેખોનો સમાવેશ કરવામાં
આવેલ છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૨ની છુટક વેચાણ કિંમત રૂ.
૨૦ છે. જે જિલ્લા્માં માહિતી કચેરી અને પુસ્તક વિક્રેતાઓ પાસેથી વેચાણથી
મળી શકશે. તેમ સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારની યાદીમાં જણાવાયું
છે.
"જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "જીવન : સફળ કે સાર્થક ? – અમૃતલાલ વેગડ" on GUJARATI-ગુજરાતી
-Payal patel
Blog post added by Vshah:
એક વાર ગામના એક જુવાને વેપારધંધા અંગે કાયમી દિલ્હી રહેવાનું થયું એટલે
આગલે દિવસે એ કરસનકાકા પાસે આશીર્વાદ લેવા આવ્યો. કાકાએ કહ્યું,
'બેટા,...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132078&xgs=1&xg_source=msg_share_post
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
ભસ્મ ધારણનો સિદ્ધાંત
Posted: 25 Apr 2012 10:54 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Lpdp21s-aWQ/?utm_source=feedburner&utm_medium=email
પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ ભસ્મ ધારણનો સિદ્ધાંત મિત્રો ! સારા માણસનું જીવન જીવતા આ૫ણને ક્યાં આવડે
છે ? જો આ૫ણને એ આવડતું હોત તો શંકરજીની ભસ્મ ધારણ કરવાની વાત આ૫ણને સમજાય ગઈ
હોત. આ૫ણું આ [...]
///////////////////////////////////////////
પ્રત્યેક દિવસનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરો.
Posted: 25 Apr 2012 10:52 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/llV41c7wmoc/?utm_source=feedburner&utm_medium=email
પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ પ્રત્યેક દિવસનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરો. આ૫ તેનો સારો ખોટો ઉ૫યોગ કરી લીધો, એ જ
આ૫ના માટે પૂરતું હતું. આ વાત સિકંદરને સમજાય ગઈ અને જ્યારે તે મરવાનો થયો, તો
તેને [...]
બુધવાર, 25 એપ્રિલ, 2012
Check out "એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી : ચિંતનની પળે - કૃષ્ણકાંત
ઉનડકટ" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by KRISHNKANT UNADKAT:
એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ના થયા
- રમેશ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A132125&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
7703 members
2798 photos
89 videos
123 discussions
1303 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
--
KKUMARJOSHI
સાણંદ નજીક ગુલમહોર ગ્રીન ગોલ્ડ ક્લબ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઉદધાટન કરતાં મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમની ઉજવળ સંભાવના
કરતાં મુખ્યમંત્રીશ્રી
ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમની ઉજવળ સંભાવના
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમના વિકાસની
ઉજવળ સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક સાણંદ
તાલુકામાં ત્રિલોક પરીખ પરિવાર સંચાલિત ગુલમહોર ગ્રીન ગોલ્ડ ક્લબ અને
સ્પોર્ટસ ક્લબનું ઉદધાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું.
ગુજરાતમાં પ્રવાસન વિકાસ દેશના પ્રવાસન વૃદ્ધિ કરતાં બમણો છે અને
ગુજરાતમાં ઔઘોગિક વિકાસમાં વિદેશી કંપનીઓ અને વિદેશી ઔઘોગિક સાહસિક
લોકોની સંપદા સખ્ંયા વધતી રહી છે ત્યારે ટુરિઝમ અને હોસ્પિટાલીટી
સેક્ટરનો વિકાસ ઝડપી બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતું ગુજરાત મુખ્ય નર્મદા કેનાલ ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટનું સપનું સાકાર ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા 1
ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતું ગુજરાત
મુખ્ય નર્મદા કેનાલ ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટનું સપનું સાકાર
ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા
1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા
મુખ્યમંત્રીશ્રી
વિશ્વમાં સૌ પ્રથમ પહેલ ભારત માટે પથદર્શક
ચંદ્રાસણમાં નિરંતર સૂર્યોદય કેનાલ-સોલારની આ મિલન શક્તિનું તીર્થ ગુજરાત બન્યું છે
કોલસા આધારિત ઊર્જા ઉત્પાદન કરતાં સૌર ઉર્જાથી ૨૫ વર્ષમાં રૂા. ૬૫૦૦ કરોડ બચશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરમાં સર્વ પ્રથમ પહેલરૂપે
નર્મદા કેનાલ ટોપ સોલાર પાવરના 1 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટને
રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલ ૪૫૮
કિ.મી. લાંબી નહેર ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટની શૃંખલા ઉભી કરવાનું
ગુજરાતનું સપનું પાર પાડયું છે.
કેનાલ સોલારના મિલનનું તીર્થ ક્ષેત્ર ગુજરાત બન્યું છે. ગુજરાતે હવે
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર-પેનલ અને તેની નીચેના વહેતા નહેરના પાણીમાં
માઇક્રો હાઇડ્રો ટર્બાઇન ગોઠવીને જળ વિઘુત પેદા કરવાના સંશોધન પણ હાથ
ધર્યા છે એવી જાહેરાત તેમણે કરી હતી.
ઉર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતો
નર્મદા નહેર ઉપર એક કિ.મી. લંબાઇની સોલાર પેનલો ગોઠવીને એક મેગાવોટ વીજ
ઉત્પાદન માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ મુખ્યમંત્રીશ્રીના સંકલ્પની ફલશ્રૃતિ
છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઉગરવાની દિશા શોધી રહ્યું છે
ત્યારે એક માત્ર ગુજરાત સરકારે મુખ્યમંત્રીશ્રીની રાજકીય ઇચ્છાશક્તિ
વાસ્તવિક રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામ નજીક સાકાર
કરી છે. આ એક પાયલોટ પ્રોજેક્ટથી જ સોલાર પેનલો દ્વારા વાર્ષિક ૧૬ લાખ
યુનિટ વીજ ઉત્પાદન થશે. નહેરમાં વહેતા પાણીનું વાર્ષિક ૯૦ લાખ લીટર
બાષ્પીભવન થતું અટકશે અને આ પાણી બચશે. આ ઉપરાંત આ સૌર ઉર્જાથી ઉત્પન્ન
થયેલી વીજળી આસપાસના ગામોને અને ખેતીના સિંચાઇના પમ્પ માટે સરળતાથી
ઉપલબ્ધ થશે જેથી વીજ પરિવહનનો દુર્વ્યય ધટાડાશે.
સૂર્ય ઉર્જાના ક્ષેત્રે ચર્ચા સમગ્ર દુનિયા કરી રહી છે તેનો ગૌરવપૂર્ણ
ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વ જેની નોંધ લે છે
તે ભારતને ગૌરવ અપાવે છે.
ઉર્જા ક્ષેત્રે જ્યોતિગ્રામ યોજનાનો આવિષ્કાર કરીને ગુજરાતે અકલ્પનીય
ક્રાંતિ કરી હતી અને ૧૦૦૦ દિવસમાં જ ટેકનોલોજીથી ૨૪ કલાક થ્રી ફેઇઝ વીજળી
નિરંતર આપવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે અને હવે દુનિયાનું સૌથી લાંબામાં
લાંબું સરદાર સરોવર યોજનાનું નર્મદા કેનાલનું જે નેટવર્ક છે તેના ઉપર
સૂર્ય ઉર્જાની પેનલો ગોઠવીને વીજ ઉત્પાદનનો આ પાયલોટ પ્રોજેક્ટ જળશક્તિ
અને ઉર્જાશક્તિના મિલનથી શક્ય બન્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી
હતી.
સમગ્ર વિશ્વમાં આ કેનાલ ટોપ સોલાર પેનલ પાવર પ્રોજેક્ટનો દુનિયાનો પ્રથમ
પ્રયોગ ભવિષ્યમાં સૂર્યઉર્જા અને જળશક્તિના વિકાસમાં સફળતાના નવા દ્વારા
ખોલશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેનાલ ઉપર સોલાર પેનલથી મળતી
વીજળી ૧૬ ટકા વધારે મળે છે એની ચર્ચા પણ દુનિયાના સૌર ઉર્જા ટેકનો ક્રેટ
તજજ્ઞો કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક મેગાવોટ સોલાર પાવર પેદા કરવા ૬ એકર
જમીન જોઇએ પણ કેનાલ ઉપર જ સોલાર પાવર પેદા કરવાથી કિંમતી જમીન બચી જશે.
નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર પેનલ દ્વારા સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરવાની
ગુજરાતની આ પહેલથી ભવિષ્યમાં રૂા. ૮ થી રૂા. ૮.૫૦ પ્રતિ યુનિટ જેવા સસ્તા
દરે વીજળી મળતી થશે.
આજે ગુજરાતે સૂર્ય ઉર્જાથી ૬૦૦ મેગાવોટ સૂર્ય ઉર્જાનો વીજ પ્રકલ્પ દેશને
આપ્યો છે. જેને કારણે કોલસાની ૭.૫ લાખ ટન બચત થવાની છે જેની કિંમત
વાર્ષિક રૂા. ૧૨૫ કરોડ જેટલી થશે અને કોલસાના રેલ્વે પરિવહનનો ખર્ચ પણ
વર્ષે રૂા. ૧૩૫ કરોડ જેટલો બચશે. આમ વર્ષે રૂા. ૨૬૦ કરોડ અને ૨૫ વર્ષમાં
રૂા. ૬૫૦૦ કરોડની બચત રાષ્ટ્રને થવાની છે. આના પરિણામે વાર્ષિક ૮ લાખ ટન
કાર્બન એમિશન થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કડી
અને સાણંદ તાલુકાને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. કેનાલ સોલાર પાવર
પ્લાન્ટના આરંભ સાથે કડીને વિશ્વના નકશામાં રાજ્ય સરકારે આગવું સ્થાન
અપાવ્યું છે.
તેઓએ કડીને ગૌરવ અપાવતાં કહ્યું કે, નર્મદાનું પાણી કેનાલ મારફત કડી
તાલુકાને જ સૌપ્રથમ પહોંચ્યું હતું. એ ધટનાના દાયકા પછી ફરી એકવાર
પ્રતિષ્ઠા મળી છે. જે આપણા સૌના માટે આનંદની વાત છે.
શ્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકારની ખેડૂતોનું હિત હૈયે ધરીને અમલમાં
મૂકાયેલી યોજનાઓની વિગતો આપીને કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા
કરી હતી.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતમાં રોજના ૭ કરોડ યુનિટ
વીજળી ખેડૂતોને આપવામાં આવે છે તેની વિગતો આપીને ગુજરાતને દેશના પાવર
કેપિટલની ઓળખ મળી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ગુજરાતની સ્થાપિત
વીજ ઉત્પાદન ક્ષમતામાં સરકાર વધારો કરી રહી હોવાનો સંદર્ભ આપીને ચાલુ
વર્ષે નવા એક લાખ વીજ કનેકશનો આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય
સરકારે ખેડૂતોને ૩૦૦૦ કરોડની સબસીડી આપી હોવાનું જણાવીને તેઓએ કેન્દ્ર
સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી.
રાજ્ય મહેસૂલ મંત્રીશ્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલ, આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,
સંસદસભ્ય શ્રી નટુજી ઠાકોર, ધારાસભ્યશ્રીઓ-પદાધિકારીઓ, સરદાર સરોવર
નિગમના ડિરેકટર શ્રી વસંતભાઇ રાવલ, ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના સચિવ
શ્રી બી. જે. પાંડિયેન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર
શ્રી જગદીશન સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Ranakpur Temples
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Wed, 25 Apr 2012 11:46:46 +0800 (SGT)
Subject: Ranakpur Temples
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
Ranakpur Temples
Ranakpur Temples are acclaimed world-wide for their intricate and
superb architectural style. These temples form one of the five major
pilgrimages of the Jains. Located in village of Ranakpur near Sadri town
in the Pali district of Rajasthan, Ranakpur temple lies at a distance
of 95 kms in the north of Udaipur city. The temple is easily accessible
from the city of Udaipur as regular buses are easily available. Built in
the 15th century, Ranakpur temples are known for being the largest and
most important temples of the Jain cult.
The temple is said to have
been built by Seth Dharna Sah (a Jain businessman) with the aid of Rana
Kumbha, who ruled Mewar in the 15th century. Ranakpur got its name after
the name of the Rajput Monarch and likewise the temples. The temple
complex is positioned in an isolated valley on the western side of the
Aravalli Range. The Jain Temples of Ranakpur are certainly creditable
for their splendid architecture. This temple is wholly constructed in
light colored marble and comprises a basement covering an area of 48000
sq feet. There are
more than 1400 exquisitely carved pillars that support the temple.
The temple is a masterpiece of
architecture and boasts of not less than four additional shrines. It
has 24 pillared halls with 80 domes that are supported by 400 columns.
The upper and lower parts of the domes are linked by brackets that have
deities' sculptures. Above all, you would be amazed
to see at a height of 45 feet engraved nymphs playing the flute in
various dance postures. Each column is intricately carved and it is
surprising to know that no two columns have the similar design.
Apart from this, another
stunning act about these columns is that they change their color from
golden to pale blue after every hour during the day. In the mandap
(prayer hall), the two big bells of 108 kg
each produce a harmonious sound on the movement. Chaumukha temple is
formed like a Nalinigulm Vimana (heavenly aircraft) and provides this
whole structure a celestial appearance. Conceivably, it is due to the
intricacy of the structure that the temple took approximately 65 years
to complete.
In the complex, there are
several temples including Chaumukha
temple, Parsavanath temple, Amba Mata Temple and Surya Temple. Amongst
all of them, Chaumukha Temple is the most important and as the term
Chaumukha suggests, this temple is four-faced. Chaumukha temple is
dedicated to Lord Adinath, who is the first 'Tirthankara' of the Jains.
The Temple structure is highly compound having four different doorways
to get into the chambers. These chambers ultimately take you to the main
hall where the image of Adinath is positioned.
The four faced image also
symbolizes the Tirthankara's quest for the four directions and
ultimately the cosmos. The image is surrounded by many small shrines and
domes. One more range of cells with separate roofs encircles these
shrines and domes all over again. The five spires elevate above the
walls and around 20 cupolas rise from roof of the pillared hall. Each
spire houses a shrine and the largest shrine is the important one that
addresses the central altar. The temple ceilings are festooned with
foliate scrollwork and geometric patterns.
The Temple of Parsavanath is
another attraction that is worth visiting. Built in the mid 15th
century, the temple is renowned for its engraved windows embellished
with Jain figures. Parsavanath Temple is also known as Patriyon Ka
Mandir. In close proximity to this temple, you can trace two other
temples dedicated to Neminath (22nd saint) and Surya Narayan (Sun God)
respectively. Here, Surya Narayan Temple has innumerable wall
projections with circular structure. The sight of Lord Surya driven in
his chariot of seven horses is truly pleasing.
The dating of this
temple is controversial but it is largely considered to be anywhere
between the late 14th to mid-15th centuries. Inspired by a dream of a
celestial vehicle, Dhanna Shah, a Porwad, is said to have commissioned
it, under the patronage of Rana kumbha, then ruler of Mewar.
The architect who oversaw the project is said to have been named
Deepaka. There is an inscription on a pillar near the main shrine
stating that in 1439 Deepaka, an architect, constructed the temple at
the direction of Dharanka, a devoted Jain
The origins of Jainism can be traced back to
the Indus River valley civilization of 3000 B.C. Jains believe that
there were 24 great teachers the last of whom was Lord Mahavira who
lived during 6th century B.C. These twenty-four teachers are called
Tirthankaras-people who had attained all knowledge while living (Moksha)
and preached it to the people. Thus, there is not one all-powerful
supreme being that controls all. Jains believe in reincarnation. Their
souls, which are believed
to be a unique substance in the universe, take different living forms
in the cycle of birth, death, and rebirth. This cycle has been going on
forever, the universe has no beginning or end, it has always been and
always will be. The ultimate goal is to get rid of one's karma on their
soul so that they may end this cycle. Once this goal is reached their
soul has attained all knowledge and it rests in the heavens forever
(Nirvana). Karma theory is about actions and the results they bring to
the soul's path. It is the simply the law of cause and effect with
respect to the soul.
E.G. One's actions for today will effect what will happen to them in
this or their future lives. The way to get rid of one's karma is to
follow certain rules of doing good somewhat similar to the ten
commandments. These include the principles of:
Ahimsa - To protect all life (non-violence) Satya - To speak truth
Asteya - To not steal Brahmacharya - To not commit adultery Aparigraha
- To limit one's possessions
Jains uphold these principles by practicing
vegetarianism, non-violence in thought, deed, and action. Jains perform
their sacred rituals at the temple or Derasar. Some of these rituals
are:
Puja - Concentrating on one's soul through
intense prayer sometimes in the presence of sculptures of the teachers
to serve as an example of how to attain Moksha.
Samayik - Forty-eight minute ritual that asks for forgiveness for
one's sins Namokar
Mantra - A short prayer that can be said at any time that shows
obeisance to the perfect souls that have achieved Nirvana.
The biggest event in the Jain calendar is the
holy week (8-10 days) of Paryushan where Jains reflect upon their
actions throughout the past year. The week takes place in August or
September and is concluded by a three hour prayer called Pratikraman.
Namokar Mantra: Elixir ItselfNamo
Arihantanam I bow in reverence to Arihants Namo Siddhanam I bow in
reverence to Siddhas Namo Ayariyanam I bow in reverence to Acharyas Namo
Uvajjhayanam I bow in reverence to Upadhyayas Namo Loye Savva Sahunam I
bow in reverence to all Sadhus
Eso Panch Namoyaro
This five-fold salutation
Savva Pavappanasano Destroys all sins Mangalanam Cha
Savvesim And amongst all auspicious things
Padhamam Havai Mangalam Is the most auspicious one
The
ultimate power of a Mantra uttered in words and meter depends on the one
who recites it, his feelings at the time and the place where it is
recites. However, the Namokar Mantra while it controls our behaviour
pattern and destroys our sins (Karmanashak), upon being recited
increases our inner spiritual strength. It releases us from crisis, and
it
generates our well-being. Jain scriptures tell of its endless magical
manifestation: A dog who was about to die, heard the Mantra recited by
Jeevandhar and became a handsome Yaksha. A pair of serpents heard the
Mantra recited by Parshva Kumar and metamorphosed into Darnendra and
Padmavati. A bull while in physical agony, heard the Mantra recited by
Seth Padmaruchi and in his next life became Prince Vrishabhdhvaj - the
same prince was known as Sugriva later on. The nobleman Dhananjai's son
dying from snakebite heard the Mantra and regained life. Anjan the thief
running from sure death learnt this Mantra and became a learned man. Aj
while dying patiently heard the Mantra recited by Charudutt and reached
heaven. There are endless legends about the power of this Mantra. The
one who recites this sure Mantra with real faith, scales the heights of
the everlasting pits of hell. In this context it would be well to recall
Suhom Chakravarti's
fate.May
we all learn from the teachings and beliefs of Jainism and make our
souls pure and sacred so that it is ready to become one with God.
Palitana Temple...!!
Palitana is the greatest and
biggest pilgrimage
center and sacred place of Jains. The Shwetambar Jain community
believes that the hill of Palitana (Siddhachal) is eternal. Rshabhadev
(Adinath), the first Jain Tirthankara, came here several times and
preached. Billions of monks and nuns have attained Nirvana (Salvation)
from this hill from times immemorial.
It is also believed that
hundred millions monks leaded by Dravida
andVarikhilla attained here Nirvana on the auspicious day of Kartika
Purnima (Full moon day in the month of Kartika according to Indian lunar
calendar) and fifty millions leaded by Nami and Vinami on Chaitri
Purnima (Full moon day in the month of Chaitra according to Indian lunar
calendar).
Palitana is a city in Bhavnagar district, Gujarat, India. It is located 50
km southwest of Bhavnagar city .
The Palitana temples are considered the most sacred pilgrimage place
(tirtha) by the Jain community, and is the world's largest Temple
Complex. There are more than 3000 temples located on the Shatrunjaya
hills, exquisitely carved in marble. The main temple on
top of the hill, is dedicated to 1st tirthankar lord Adinath (Rishabdeva).
On the top the Shatrunjai
Hill is a cluster of Jain temples, built by generations of Jains over a
period of 900 years, from the 11th century onwards. The temples are
managed by the Anandji Kalyanji Trust of the Kasturbai Lalbhai group.
From the foot of the hill to
the top there are 3,800 and odd stone steps cut to facilitate
climbing.The steps were hewn out of the rock in the 13th century CE
during the time of Jain minister Vastupal.
The temples are exquisitely
carved in
marble, veritable prayers in stone. To an observer, these appear to be
ivory miniatures when seen from a distance. Created by master craftsmen,
the most important temple is that of the first teerthankara, Shri
Adishwar. It has ornate architectural motifs, though in its overall plan
it is simpler than the Choumukh.
Other notable temples are
those of Kumarpal, Vimalshah and Sampriti Raja. Kumarpal Solanki, a
great Jain patron, probably built the earliest temple. The temple has a
fabulous collection of jewels, and these can be seen with special
permission.
The temples date from 11th to the 20th century
On one special day (Fagun Sud
13),
which usually falls in February/March of every year (According to Hindu
Calender, it is 13th Day of Sud Cycle in the month of Falgun) there is a
huge crowd of thousands of people visiting its place as it is said that
on this particular day, millions of Jain followers attained salvation
from this Hill. Also the pilgrim on that day is almost 3 times as
compared to any other day which is also called as "6 Gaon" which is
approximately
15-18 Kilometers of walk and climbing of Hilly terrain.
Every devout Jain aspires to
climb to the top of the mountain at least once in his lifetime, because
of its sanctity. The journey is arduous. The walk up the stone stairway
hewn into the mountain face takes about an hour and a half. For those
unable or unaccustomed to the strain, sling-chairs are available at a
bargain.The code for
the climbers is stringent, in keeping with the rigours of the Jain
faith. Food must neither be eaten nor carried on the way.They can,
however, drink water and water posts are provided all along the route
Moti Shah Toonk (Temple) at the top of Siddhachal hills
The descent must begin before
it is evening, for no soul can remain atop the sacred mountain during
the night. Such is the mystique of Palitana, the summit of Shatrunjaya.
While atop one can also visit a Muslim shrine of Angar Pir. The
childless women seek the Pir's blessings to be blessed with children.
They offer miniature cradles to the Pir and the shrine is strewn with
such cradles.
Facts about Palitana : Shetrunjay Temples: Steps: 3364
Height: 2000 ft; 7.5 miles Pratima (Idols): 27007 Jinmandir: 3507
A recently concluded count reveals that there are a total of more than
27,000 idols of jain god on this mountain alone
No one is allowed to sleep overnight including the priest, because the
temple city has been built as an abode for the Gods
There are 900 temples big and
small on the two summits. The sculptures that adorn the marble temples
present a feast to the eyes. You need not be a Jain to admire the
spectacle. Generations of Jain all over the country have contributed
their mite to make Shatrunjay Hill what it is today.
Samavasharana temple in Palitana valley
It is said all the Jain
Tirthankars, excepting Neminath, had attained nirvan on Shatrunjay
Hill. This fact adds to the veneration the devout have for the place.
The place is therefore called Siddhakshetra where one attains moksh.The
mountain is associated with Rishabhdev, the first Tirthankar who is also
known as Adinath.
Carving in lime in Neminath Temple, Shatrunjay Hills, Palitana
The main temple at the top
contains his idol in padmasan. He belonged to the Ikshvaku Dynasty of
Ayodhya. So Rama was his ancestor. Adinath visited the Shatrunjay Hill
93 times.
Every shrine has idols of Tirthankars adorned with jeweled eyes.
Jain sacred symbol Hrimkara with 24 Tirthankaras
Jain sacred symbol Omkara with Pancha Parameshthi
Tirthankar Sumatinath, Mulanayaka, Sancha Sumatinath Temple,
Talheti, Palitana.
Sri Adinath Rshabh Deva, Mulanayak, Agam mandir, Palitana Talheti
May Lord Rishabhadeva in Palitana make our lives as blissful as this temple.
--
KKUMARJOSHI
શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ પરંપરાનું ગૌરવગાન કરે દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન
શાસનકર્તાની જવાબદારી છે કે સંસ્કાર સંક્રમણ કરતી સમાજશકિતની ઉજ્જવળ
પરંપરાનું ગૌરવગાન કરે
દુનિયામાં બધી શસ્ત્ર આધારિત સમાજ વ્યવસ્થાનો કયારેક અંત આવ્યો છે પણ
શાસ્ત્ર આધારિત સંક્રમણ કરનારી ભારતીય વિરાસત જ એકમાત્ર ટકી રહી છે
સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં બ્રાહ્મણ મહાસંમેલનના
અતિથિવિશેષ પદેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યના શાસનકર્તા તરીકે મારી
જવાબદારી છે કે, સમાજશકિતની પરંપરાનું ગૌરવગાન કરવું જોઇએ.
""મારું કામ છે સદ્ભારવના મિશનનું. સૌનો સાથ લઇને સૌના વિકાસ માટેનો આ
ગુજરાતની ધરતી ઉપર જે યજ્ઞ માંડયો છે, તે કોઇનું પડાવી લેવા નહીં પણ
રાષ્ટ્રના કલ્યાણ માટે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.''
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બ્રાહ્મણત્વ અને શાસ્ત્ર સંસ્કારની
પરંપરાને ખંડિત કરનારા સામે પરશુરામની જેમ ન્યાયની-સત્યની લડાઇ કરવી પડે.
અક્ષયતૃતિયાના પૂનિત અવસરે ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે બ્રહ્મ સમાજ -
દક્ષિણ ગુજરાતના ઉપક્રમે બ્રાહ્મણોનું આ મહાસંમેલન યોજાયું હતું જેમાં
ગુજરાત ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી સુરત આવીને
વસેલા બ્રહ્મસમાજોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રાહ્મણ મહાસંમેલનનું
ઉદ્ધાસટન શ્રી રમેશભાઇ ઓઝાએ કર્યું હતું.
છ કરોડ ગુજરાતીઓના બ્રહ્મતેજ સમા ભૂદેવ પરિવારોને સંબોધતા
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોઇપણ સમાજને તેની યશસ્વી પરંપરાનું
સ્વામિમાન ના હોય તો તે પરાક્રમી પુરુષોને જન્મ આપી શકતો નથી.
દુનિયામાં શસ્ત્ર દ્વાર જેટલી સમાજ વ્યવસ્થા વિકસી છે તેનો કયારેક અંત
આવેલો છે, જેનો ઇતિહાસ સાક્ષી છે પણ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો સમાજ ટકી
રહ્યો છે તેનું કારણ આ વ્યવસ્થા ""શાસ્ત્ર'' દ્વારા વિકસેલી છે અને
""શાસ્ત્રનું સંસ્કાર સંક્રમણ'' બ્રહ્મ સમાજના પંડિતોએ કરેલું છે. વેદ
વિજ્ઞાનનું પરંપરા જ્ઞાનનું આ ભૂદેવોએ જ ગૌરવ કરેલું છે, એમ તેમણે
જણાવ્યું હતું.
ભૂતકાળમાં જેમણે સમાજને ટુકડે ટુકડામાં વહેંચીને અંદરોઅંદર સંધર્ષ
કરાવ્યો તેમાંથી ગુજરાતને મુકત કરીને શાંતિ, એકતા અને ભાઇચારાની ભાવનાથી
સમાજની સદ્ભાતવનાની શકિતનું સંક્રમણ કરાવ્યું છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું હતું.
ગુજરાત સરકારે ભારતીય ઋષિકુળની સંસ્કૃત ભાષા અને વેદશાળાના શિક્ષણ માટે
સંસ્કૃત યુનિવર્સિટીને નવી ગરિમા સાથે પ્રસ્થાપિત કરી છે. વર્ષે એક લાખ
યુવાનો સંસ્કૃત બોલતા થાય એવું સફળ અભિયાન ઉપાડયું છે, એમ
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક વેદપાઠથી ટેમ્પલ મેનેજમેન્ટનું
શિક્ષણ આપવા ભૂદેવો માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેમ્પલ મેનેજમેન્ટ
ગુજરાતે જ શરૂ કરી છે અને તેના કારણે મંદિર વ્યવસ્થાપન પ્રશિક્ષણ મેળવેલા
યુવાનો વિદેશોમાં મંદિરોનું સાંસ્કૃતિક પરંપરાથી વ્યવસ્થાપન કરે છે.
ભાઇજી રમેશભાઇ ઓઝાએ બ્રાહ્મણ સમાજ સંમેલનનું ઉદધાટન કરતાં જણાવ્યું કે,
ભાર્ગવ રામ (પરશુરામ), રાધવરામ (પુરૂષોત્તમ) તથા યાદવરામ (બલરામ) એમ ત્રણ
રામ પુરાણોમાં થઇ ગયા. બ્રાહ્મણે પોતાની ધ્રાણેન્દ્રિયનો વિનિયોગ કરીને
સમાજ વ્યવસ્થામાં કોઇ ક્ષતિ કે અવ્યવસ્થા છે કે કેમ તેના પર સૂક્ષ્મ
દૃષ્ટિ રાખવાની છે, સતત તેનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. બૌદ્ધિક
બ્રાહ્મણ સમાજના આક્રોશનું સામૂહિક સ્વરૂપ એટલે ભગવાન પરશુરામ. શસ્ત્ર જો
બૌદ્ધિક-સમજદાર-વિદ્વાન મનુષ્યના હાથમાં હોય તો તેનો ઉપયોગ સમાજના હિત
માટે જ થાય તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતના વિચક્ષણ રાજપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે
તેજ ગતિએ રાજ્યની વિકાસયાત્રા થકી ગુજરાતને જે વિકાસના ઉન્નત શિખરે
મૂકયું છે, તેનાથી દેશના અન્ય રાજ્યોના પ્રજાજનોને ગુજરાતની મીઠી ઇર્ષા
થાય છે.
કથાકાર શ્રી પ્રફુલ શુકલએ જણાવ્યું કે, મનુષ્ય જન્મથી બ્રાહ્મણ નથી હોતો
તે કર્મથી બ્રાહ્મણ કહેવાય છે, એથી જ કર્મથી બ્રાહ્મણ એવા આપણા
વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીને આ બ્રહ્મ સંમેલનના અધ્યક્ષપદે
સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની પાવન ભૂમિ પર
પરશુરામની સ્મૃતિમાં એક પ્રકલ્પના નિર્માણ કરવાનો સમસ્ત બ્રહ્મ સમાજે
સંકલ્પ કરવો જોઇએ, જેનું મહાત્મ્ય ૧૨ જ્યોતિર્લિંગ સમાન ૧૩મા
જ્યોતિલિંગની સમકક્ષ હોય.
પાવન પંડિત રાજેશ જોશીએ પરશુરામ પ્રકલ્પ અંગે પ્રસ્તાવના રજુ કરી,
ઉપસ્થિત મેદની પાસે આ ધામને પરશુરામ ધામ ધોષિત કરવા સંકલ્પ લેવડાવ્યો
હતો.
બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઇ પાઠકે સ્વાગત પ્રવચન રજુ કર્યું હતું.
આભારવિધિ શ્રી યજુર્વેન્દ્રજી દુબેએ કરી હતી.
આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ
પટેલ, રાજ્યમંત્રીશ્રી રણજીતભાઇ ગિલીટવાલા, સંસદ સભ્યો શ્રી સી.આર.પાટિલ,
શ્રીમતી દર્શના જરદોષ, શ્રી પ્રવીણભાઇ નાયક, ધારાસભ્યો શ્રી કિશોર
વાંકાવાલા, શ્રી નાનુભાઇ વાનાણી, શ્રી કનુભાઇ જોશી, મેયરશ્રી રાજેન્દ્ર
દેસાઇ, પ્રખ્યાત ભોજપુરી ગાયક શ્રી મનોજ તિવારી સહિત બ્રાહ્મણ સમાજના
અગ્રણી મહાનુભાવો, ઋષિઓ ઉપસ્થિત રહ્યા હતા.
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA
nurztøk..MkVkE fk{Ëkhku, ònuh þki[k÷Þku-ÞwrhLk÷ Lku E÷uõxÙef
þk¾kLke {tøkkÞu÷e {krníkeÚke MktçktrÄíkku ¼khu ËkuzÄk{{kt !
Ãkuxk....Mkk[e {krníke Lkk {¤u íkku Wå[ fûkk MkwÄe ÷ze ÷uðkLke òzuòLke íkiÞkhe..
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.hÃk
suíkÃkwh LkðkøkZ Lkøkh Mkuðk MkËLk ÃkkMku yøkkW ÃkkýeLke ÃkkEÃk÷kELk MkrníkLkk {wËTkykuLke {krníke {ktøkLkkh {kS Ãkkr÷fk «{w¾ yrsíkrMktn òzuòyu MkurLkxuþLk yLku E÷uõxÙef þk¾k çkkçkíku Ãký {krníke {ktøke nkuðkLkwt òýðk {¤u Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwh LkðkøkZ Lkøkh Ãkkr÷fkLkk {kS «{w¾ yrsíkrMktn òzuòyu íkksuíkh{kt Ãkkr÷fk ÃkkMku {ktøku÷e {krníke{kt ykøk¤ òuEyu íkku Ãkkr÷fkLke MkurLkxuþLk þk¾k íkhVÚke fkÞ{e ntøkk{e ykWx MkkurMkOøk îkhk hkufðk{kt ykðu÷k f{o[kheykuLkk Lkk{, MkhLkk{k, íkÚkk íkuyku õÞkt rðMíkkhLke MkVkE fhu Au ? yLku íkuykuLku fux÷wt Ãku{uLx fhðk{kt ykðu Au íkuLke {krníke {ktøke Au.
þnuh{kt fux÷k ònuh þki[k÷Þku, ÞwrhLk÷ ykðu÷k Au ? íkuLke MkVkE fhðk síkkt ÔÞrõíkykuLkk Lkk{ yLku íkuykuLku fux÷wt Ãku{uLx fhðk{kt ykðu÷ Au ? íkuLke Lkf÷ku yLku rðøkíkku Ãký {tøkkE Au.
yk rMkðkÞ òzuòyu yuðe Ãký {krníke {ktøke Au fu, Lkøkh Ãkkr÷fk ÃkkMku fux÷k MkVkE fk{Ëkhku Au ? íkuykuLkk Lkk{, MkhLkk{k, íkuykuLku [wfððk{kt ykðu÷ Ãku{uLxLke Lkf÷ku, Ãkkr÷fkLke MkurLkxuþLk þk¾kyu ykhkuøÞ÷ûke fhu÷e fk{økeheLke rðøkíkku, õÞkt õÞkt rðMíkkhku{kt fk{ nkÚk ÄhkÞk íku ytøku Ãký {krníke ykÃkðk {ktøk fhe Au.
çkktÄfk{ku çkkçkíku yuðe {krníke {tøkkE Au fu, Ãkkr÷fkLke çkktÄfk{ þk¾k îkhk íkk.1.4.h007 Úke 31.3.h01h MkwÄe{kt þnuh{kt õÞkt õÞkt rðMíkkhku{kt rzÃkkxo{uLxLkk fk{ku fhðk{kt ykÔÞk ? íku{kt ðÃkhkÞu÷ fkU¢ux, huíke, #xku, {kuh{, rMk{uLxLke fux÷e ¾heËe fhðk{kt ykðe ? íkuLkk sÚÚkkLkku Mxkuf ðÃkhkþ íkÚkk çk[ík hufzoLke Lkf÷, íkÚkk ÚkÞu÷ fk{økehe yuheÞk fux÷k Mõðuh r{xh Au ? íkuLke rðøkíkðkh {krníke íkÚkk sYhe Lkf÷ku,
WÃkhkuõík Mk{Þ Ëhr{ÞkLk þnuh{kt fkuLxÙkõxhÚke xuLzh ÞkËe fux÷ku fk{ku fhðk{kt ykÔÞk ? íku fk{Lke rðøkíkku, fkuLxÙkõxhLkk Lkk{, MkhLkk{k íkÚkk fkuLxÙkõxhLku [wfððk{kt ykðu÷ rçk÷kuLke {krníke, {¤u÷e økúkLxLke {krníke íku{s Mð¼tzku¤Lke Lkf÷ yLku rðøkíkku {tøkkíkk fnuðkÞ Au fu ÷køkíkk ð¤økíkk Mk¥kkrÄþku ¼khu {qtÍðý{kt ykðe økÞk Au. ÷kEx çkkçkíku ðkuzo Lkt.9 {kt fw÷ fux÷e ÷kExku Au ? fux÷k VwxLkk ytíkhu Au ? AuÕ÷kt yuf ðhMk{kt fux÷e ÷kExku ftE søÞkyu rVx fhkE ? íku ðkíkLke {krníke ykÃkðk{kt Ãký fËk[ MktçktrÄíkku økkuÚkk Lkk ¾kÞ íkku s LkðkE ?!
çkkuûk: E÷uõxÙef þk¾k ÃkkMkuÚke ftE {krníke {tøkkE ??
suík÷Mkh(suíkÃkwh): suíkÃkwh Ãkkr÷fkLkk ðíko{kLk MkËMÞ yLku {kS Ãkkr÷fk «{w¾ yrsíkrMktn òzuòyu E÷ufxÙef þk¾k ÃkkMkuÚke {tøkkÞu÷e {krníke çkkçkíku Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku sýkðu÷ fu, yk þk¾k îkhk fux÷ku yLku ftE heíku ¼»xÙk[kh yk[hkÞ Au íkuLkku yktf fkZðk Ãký {krníke {tøkkE Au su{kt þnuh{kt fux÷e MxÙex ÷kExku Au ? hkusLkk fux÷k VkuÕxLke VheÞkËku ykðu Au ? fux÷k VkuÕxLkku rLkfk÷ fhðk{kt ykðu÷ Au ? íku{kt ðÃkhkÞu÷ {k÷ Mkk{kLkLke MktÃkwýo rðøkíkku,
íkk.1.4.h007 Úke 31.3.h007 Ëhr{ÞkLk E÷uõxÙef þk¾kyu fux÷e ÷kExLkku {k÷ Mkk{kLk ¾heËu÷ Au ? íku õÞkt rðMíkkhku{kt ðÃkhkÞu÷ Au ? íkuLke Mkk{u swLkku {k÷ Mk{kLk õÞkt yLku fux÷ku sÚÚkku Au ? íkuLke hsuhsLke {krníke ykÃkðk Ãký {ktøk fhkE Au. ßÞkhu E÷uõxÙef {k÷ Mkk{kLkLkku Mxkuf, ðÃkhkþ íkÚkk çk[íkLkku rnMkkçk hk¾ðk íkÚkk ¾heËe fhðk {kxu E÷u.þk¾kyu õÞkt f{o[kheykuLke rLk{ýqtfku fhe Au ? íku{s ykðk «fkhLke fk{økehe íkÚkk ÷k¾kuLke hf{Lke ¾heËe fhðk {kxu
fkuýu Mk¥kk ykÃke Au ? íkuLkk nwf{Lke Lkf÷ íkÚkk yk rLk{ýqtf rLkÞ{ «{kýu Au fu Lkrnt íkuLkku ÷ur¾ík{kt ¾q÷kMkku ykÃke Lkf÷ íkÚkk rðøkíkðkh {krníke {tøkkE Au.
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA
મંગળવાર, 24 એપ્રિલ, 2012
જેતપુરમાં ભૂદેવો દ્વારા ઉજવાઈ પરશુરામ જયંતી
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર માં આજે શહેર તથા તાલુકા વિસ્તારના
બ્રહ્મનો દ્વારા ધામધૂમથી પરશુરામજીની જન્મ જયંતી ઉજવાઈ હતી.
આ માટે શહેર ના તાકુડી પરામાં આવેલા સરી જડેશ્વર મહાદેવ મંદિરેથી એક ભવ્ય
શોભાયાત્રા ધામધુમથી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ફરસી
સાથે જોડાયા હતા. ગલી ગલી મેં નારા હૈ પરશુરામજી હમારા હૈ જેવા સુત્રોચાર
સાથે નીકળેલી શોભાયાત્રા શહેર ના તમામ રાજ માર્ગો પર ફરી ત્યારે ખરેખર
બ્રહ્મ એકતાના દર્શન થયા હતા. શોભા યાત્રમાં અનેક ફલોટસ રખાયા હતા. અને
આકર્ષક ફ્લોટ બનાવનાર ભૂદેવ યુવાનોને પારિતોષિક ઇનામો અપાયા હતા.પરશુરામ
સેના જેતપુરના મિત્રો દ્વારા આજે ઉજવાયેલ પરશુરામ ની જન્મ જયંતી ની શોભા
યાત્રા અંતે અહીના જીમખાનામાં વિસર્જન પામી હતી.
જેતપુરમાં દલિત યુવાનના હાથે પત્નીની કરપીણ હત્યાથી સનસનાટી.
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તારીખ ૨૪
જેતપુરના વાદળી ચોક વિસ્તારમાં ગઈકાલે એક દલિત યુવાને પોતાની પત્નીની
કરપીણ હત્યા કરી નાશી છૂટ્યાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે.
પોલીસે નાશી છુટેલા હત્યારા પતિની શોધખોળ આદરી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના વાદળી ચોક વિસ્તારમાં રહેતા દિનેશ
mukesh પાર્ઘી નામના યુવાને ગઈકાલે મોદી રાત્રીના પોતાની પત્ની પૂજાની
કરપીણ હત્યા કરી નાશી છૂટ્યાની ઘટના પોલીસ થાને પહોંચતા પોલીસ ઘંટના
સ્થળે દોડી ગઈ હતી. પણ ત્યાં સુધીમાં હત્યારો દિનેશ નાશી છૂટવામાં સફળ
થયો હતો.
પોલીસ ની પ્રાથમિક તપાસમાં આવી વિગતો ખુલી છે કે હત્યારા દિનેશ ના પ્રેમ
લગ્ન પાંચ વરસ પહેલા પૂજા સાથે થયા હતા. પૂજા જ્ઞાતિ એ મોચી છે. પણ
તેણીની હત્યા શા માટે થઇ te દિનેશ પકડાય પછી વિગતો બહાર આવે તેમ
હોવાનું પોલીસ જણાવે છે. હાલ જેતપુર પોલીસે મૃતક પરિણીતા પુજાના કાકા
હારી ચના પારઘીની ફરિયાદ પરથી દિનેશ સામે હત્યાનો ગુનો નોંધી તેમની
શોધખોળ આદરી છે.
--
KKUMARJOSHI
"સૈનિક શું કામ લડાઈ કરે છે ?" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "સૈનિક શું કામ લડાઈ કરે છે ?" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Vishal Kansagra:
સૈનિક શું કામ લડાઈ કરે છે ? મોટા ભાગ ના લોકો કહેશે કે દેશ માટે
. એકદમ સાચો જવાબ, પણ દેશ શું છે ? દેશ માત્ર જમીન નો એક ટુકડો
...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A131680&xgs=1&xg_source=msg_share_post
જોક્સ જંકશન-મન્નુ શેખચલ્લી(પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ- 2 પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.)
ભાગ- 2 પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.)
મૈંને પૂછા ઉનસે…
આપ કો ખાના બનાના
આતા હૈ ક્યા ?
તો ઉન્હોંને કહા….
(ગૉર ફરમાઈયેગા)
તો ઉન્હોંને કહા
મુઝે બનાના ખાના આતા હૈ !
********************************************************************************
બિચારા ડૉક્ટરો આમેય બહુ મોડા મોડા પરણે છે. પણ પરણે છે ત્યારે બધાને શી
રીતે ખબર પડે કે કોઈ ડૉક્ટર પરણી રહ્યો છે ? તો ડૉક્ટરના મૅરેજમાં નવા
રિવાજ હોવા જોઈએ.
(1) જાન ઍમ્બુલન્સમાં આવે.
(2) લગ્ન ઓપરેશન થિયેટરમાં થાય.
(3) રિસેપ્શન હૉસ્પિટલના ઓપીડી વૉર્ડમાં થાય.
(4) ફોટા 'એક્સ-રે'માં પડે.
(5) મહેમાનોને બુફેમાં વિટામીનની ગોળીઓ અપાય.
(6) પાણી અને પીણાંની જગાએ ગ્લુકોઝ અને ઓઆરએસ અપાય.
(7) વરરાજા નવવધૂને હારને બદલે સ્ટેથોસ્કોપ પહેરાવે.
(8) અને લગ્ન પતે પછી વરરાજા બોલે 'નેકસ્ટ પ્લીઝ….'
********************************************************************************
કડકાસિંહ સિગારેટ પીતા હતા. કોઈએ પૂછ્યું :
'કઈ સિગારેટ પીવો છો ?'
કડકાસિંહ કહે : 'વન સ્કવેર.'
'વન સ્ક્વેર ? ઈ વળી કેવી સિગારેટ ?'
'અલ્યા, એટલું નો હમજાણું ? ફૉર સ્કવેરનું ઠૂંઠું પીઉં છું !'
********************************************************************************
બન્તા સાઈકલ પર જતો હતો. રસ્તામાં એક છોકરી સાથે અથડાયો.
છોકરી બગડી, 'નાલાયક, ઘંટી નહીં માર સકતા થા ?'
બન્તા : 'પૂરી સાઈકલ તો માર દી. અબ ઘંટી ક્યા અલગ સે મારું ?'
********************************************************************************
વો આતી હૈ રોજ
મેરી કબ્ર પર
અપને વો નયે
હમસફર કે સાથ….
કૌન કહેતા હૈ
'દફનાને' કે બાદ
'જલાયા' નહીં જાતા ?
********************************************************************************
સન્તા : 'યાર બન્તા, યે શાદી કે જોડે કૌન બનાતા હૈ ?'
બન્તા : 'ઓયે, વો તો આસમાન સે ભગવાન બનાતે હૈં.'
સન્તા : 'તબ તો બડી ગલતી હો ગઈ.'
બન્તા : 'ક્યા હુઆ ?'
સન્તા : 'મૈં તો ટેલર કો દે આયા !'
********************************************************************************
બન્તા પ્રાણીસંગ્રહાલયમાં નોકરીએ લાગ્યો.
એક દિવસ પિંજરાની સફાઈ કરતાં એણે વાઘનું પિંજરું ખુલ્લું રહેવા દીધું.
સાહેબે એને બોલાવીને ખખડાવ્યો, 'તુમને શેર કા પિંજરા ખુલા ક્યું છોડ દિયા
?'
બન્તા : 'ક્યા સા'બ, ઈતનેં ખતરનાક જાનવર કી ચોરી કૌન કરેગા ?'
********************************************************************************
અમદાવાદી લગ્નની કંકોતરીમાં નીચે RSVP લખ્યું હોય તો એનો શું મતલબ સમજવો ?
'રોકડા સાથે વહેલા પધારજો !'
********************************************************************************
એક રિક્ષા પાછળ લખ્યું હતું : 'સાવન કા ઈન્તેજાર….'
અચાનક પાછળથી એક ટ્રક આવીને રિક્ષાને હવામાં ઉછાળી મૂકી.
એ ટ્રક પાછળ લખ્યું હતું : 'આયા સાવન ઝૂમ કે !'
********************************************************************************
સન્તા ઈંગ્લિશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં
કપાઈ ગયા. વાંચો એના નમૂના.
(1) મૈં એક આમઆદમી હું.
અનુવાદ : આઈ એમ વન મૅંગો પરસન.
(2) મુઝે ઈંગ્લિશ આતી હૈ.
અનુવાદ : ઈંગ્લિશ કમ્સ ટુ મિ.
(3) મેરા ગાંવ હરિપુર હજારા હૈ
અનુવાદ : માય વિલેજ ઈઝ ગ્રીનપુર થાઉઝન્ડા.
(4) સડક પે ગોલિયાં ચલ રહી થી.
અનુવાદ : ટૅબ્લેટ્સ વેર વૉકિંગ ઑન ધ રોડ.
********************************************************************************
એક સફરજનના ઝાડ પર 10 કેરીઓ હતી. એમાંથી 5 ચીકુ મેં તોડ્યાં,
તો એ ઝાડ પર હવે કેટલી મોસંબી હશે ?' કલાસમાં એક સાહેબે સવાલ પૂછ્યો.
ગટુએ જવાબ આપ્યો, 'સર, 10 હાથી !'
સર બોલ્યા : 'વાહ ! સાચો જવાબ છે. તને કેવી રીતે આવડી ગયો ?'
ગટુ : 'કારણ કે આજે નાસ્તાના ડબ્બામાં હું ઘઉંનું શાક અને કાકડીની
રોટલી લાવ્યો છું.'
********************************************************************************
પતિ : 'હું તારી આ રોજ રોજની ફરમાઈશોથી ત્રાસી ગયો છું. હવે હું
આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.' પત્ની : 'એમ ? તો એક સારામાંની સફેદ
સાડી તો અપાવતા જાવ !
********************************************************************************
ટીનુને એની મમ્મીએ માર્યો. ટીનુ રિસાઈને ઘરના ઓટલા પર બેસી ગયો.
સાંજે પપ્પાએ આવીને પૂછ્યું : 'શું થયું ?' ટીનુ : 'પપ્પા, તમારી પત્ની સાથે
મને ફાવતું નથી, મને મારી અલગ પત્ની જોઈશે !'
********************************************************************************ગટુની
નોટમાંથી શાળાના શિક્ષકની સૂચના લખેલી નીકળી :
'બાળકને નવડાવીને મોકલવાનું રાખો.' મમ્મીએ એની નીચે લખી મોકલ્યું,
'બાળકને ભણાવવાનું રાખો, સૂંઘવાનું રહેવા દો.'
********************************************************************************
છોકરા છોકરીએ એકબીજાને જોઈ લીધા પછી વડીલો વચ્ચે લગ્નની વાતો
ચાલી રહી છે. લડકેવાલે : 'લડકી હમે પસંદ હૈ. શાદી કબ કરેંગે ?'
લડકીવાલે : 'લડકી અભી પઢ રહી હૈ.'
લડકેવાલે : 'તો હમારા લડકા ભી બચ્ચા થોડા હૈ જો કિતાબેં ફાડ દેગા ?'
********************************************************************************
મુન્નાએ સ્કૂલમાંથી ગુલ્લી મારી હતી. રસ્તામાં એ દાદાજી સાથે જતો હતો
ત્યાં સામેથી સ્કૂલની ટીચર આવતી દેખાઈ.
દાદાજી : 'મુન્ના, સંતાઈ જા. તારી ટીચર આવી રહી છે !'
મુન્નો : 'દાદાજી, તમે પણ સંતાઈ જાઓ ! કારણ કે તમે મરી ગયા છો
એમ કહીને જ મેં ગુલ્લી મારી છે !'
********************************************************************************
સન્તા-બન્તા અને બીજા એના જેવા હજારો બન્દા જ્યાં રહેતા હતા એ ગામમાં
એક
જેલ હતી. જેલરે એ જેલની દીવાલ ડબલ ઊંચી કરાવી દીધી. આ જોઈને બહારગામથી
આવેલા એક સાહેબે જેલરને પૂછ્યું : 'આ દીવાલ કેમ ઊંચી
કરાવી ? શું કેદીઓ ભાગી જાય છે ?'
'ના ! જમવાના ટાઈમે ગામવાળા અંદર ઘૂસી આવે છે !'
********************************************************************************
પરીક્ષાઓ બદલાઈ રહી છે.
1999 : વિદ્યાર્થીઓ, બધા સવાલના જવાબ આપો….
2009 : વિદ્યાર્થીઓ, કોઈ પણ બે સવાલના જવાબ આપો…
2015 : વિદ્યાર્થીઓ, આખું પ્રશ્નપત્ર વાંચી જાઓ….
2020 : પરીક્ષામાં આવવા બદલ આભાર !
********************************************************************************
ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર ઓમ પુરીનું એક દિવસ અચાનક અપહરણ
થઈ ગયું ! પણ ખબર છે, પોલીસે ઓમ પુરીને બચાવવા માટે જે ઑપરેશન
ઘડી કાઢેલું એનું નામ શું હતું ? -'સેવ'પુરી !!
********************************************************************************
એક મંદિરના પૂજારીજી નવું ડીવીડી પ્લેયર લઈ આવ્યા.
સારું મહુરત, સારું ચોઘડિયું અને સારો સમય જોઈને એમણે વિધિપૂર્વક
ડીવીડી ચાલુ કર્યું, પણ ચાલુ કરતાં જ બગડી ગયું !
કેમ ? કારણ કે પ્લેયર પર નાળિયેર ફોડેલું !
********************************************************************************
ભક્તે સંતને પૂછ્યું : 'પ્રભુ, એવી પત્નીને શું કહેવાય, જે સુંદર હોય,
બુદ્ધિશાળી
હોય, સમજદાર હોય, કદી ઈર્ષ્યા ન કરે અને રસોઈ પણ સ્વાદિષ્ટ
બનાવતી
હોય ?' સંત આંખો બંધ કરીને એક જ શબ્દ બોલ્યા : 'અફવા….'
********************************************************************************
કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો. બ્રાહ્મણે કહ્યું
'હવે નવ જાતનાં ધાન મંગાવો…..' કનુ કડકો કહે : 'એટલાં બધાં ધાન
હોત તો બાપા જીવતા ન હોત ?'
********************************************************************************
ઈન્ટરવ્યૂ લેનાર : 'તારું ક્વૉલિફિકેશન શું છે ?'
બન્તા : 'હું પી.એચ.ડી. છું.' ઈન્ટરવ્યૂ લેનાર : 'પીએચડી ?'
બન્તા : 'હા, પાસ્ડ હાઈસ્કૂલ વિથ ડિફિકલ્ટી !'
********************************************************************************
છોકરી (છોકરાને) : 'મેરા બચ્ચા, મેરા જાનુ, મેરા શોના, મેરા સ્વીટુ,
મેરા ગુડ્ડુ, મેરા ચુન્નુ મુન્નુ છુન્નુ…. ક્યા તુમ મુજ સે શાદી કરોગે ?'
છોકરો : 'આ તું મને પ્રપોઝ કરે છે કે દત્તક લે છે ?'
********************************************************************************છગનબાપુને
અકસ્માત થયો. હૉસ્પિટલમાં લઈ ગયા. ઘા તપાસીને
ડૉક્ટરે કહ્યું : 'ટાંકા લેવા પડશે.' બાપુએ પૂછ્યું : 'કેટલા રૂપિયા થાશે ?'
ડોક્ટર કહે : '7000 તો મિનિમમ થાશે.' બાપુ બગડ્યા : 'અલ્યા, ટાંકા
લેવાના છે. કાંઈ ઍમ્બ્રૉઈડરી નથી કરવાની !'
********************************************************************************
સવાલ : શું કાંગારું એફિલ ટાવર કરતાં વધારે ઊંચું કૂદી શકે ?
જવાબ : હા ! કારણ કે એફિલ ટાવર તો કૂદી જ શકે નહીં ને !
********************************************************************************
એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :
'જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો
સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે !'
********************************************************************************
અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું
લાગેલું હતું : 'પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું. !'
********************************************************************************
મથુરકાકાની યાદશક્તિ બહુ નબળી થતી જતી હતી. એમને મળવા
એમના જૂના મિત્ર મનુકાકા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં મથુરકાકા
કહે : 'અરે હા, આ અમારી 50મી લગ્નતિથિ હતી. ને, એ રાતના અમે બન્ને
જણા એક નવી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ! અરે, બહુ સરસ ખાવાનું હતું !'
'એમ ? શું નામ હતું એ રેસ્ટોરન્ટનું ?' 'નામ….' ઘરડા મથુરકાકા માથું
ખંજવાળવા લાગ્યા, 'પેલું ફૂલ હોય છે ને… પેલું સુગંધીદાર ફૂલ…'
'ગુલાબ ?' 'ગુલાબ નહીં યાર, આ…… પેલું સફેદ કલરનું હોય છે ને ?'
'જૂઈ ?' 'ના, ના, જૂઈ નહીં.' 'ચમેલી ?' 'અરે ચમેલી નહીં યાર…. આ
તો મોટું સફેદ ફૂલ થાય છે અને પાછું મોટા ઝાડ પર ઊગતું હોય છે.'
'ચંપો ?' 'હા, હા…. એ જ !' મથુરકાકા તરત જ સોફામાંથી ઊંચા થઈને
રસોડા તરફ મોં કરી
ઊંચા અવાજે કહેવા લાગ્યા : 'અરે ચંપા…. ?
આ રવિવારે આપણે કઈ રેસ્ટોરન્ટમાં
જમવા ગયેલા ?'
********************************************************************************
[કુલ પાન : 188. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2,
બીજે માળ,
જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79
22146109. ઈ-મેઈલ : info@rannade.com ]
--
KKUMARJOSHI
સોમવાર, 23 એપ્રિલ, 2012
JAI PARSHURAM-સંઘર્ષ, પરેશાનિઓ, અસફળતાઓથી તૂટેલું મનોબળ કોઈ પણ માણસને કમજોર કરી શકે છે. ખાસ રીતે તો આ સ્પર્ધાના દૌરમાં તો આ અવસાદ કે ડિપ્રેશનની ઉંડી સમસ્યાના રૂપમાં દેખાઈ પણ રહે છે. જો મનોબળ મેળવવા માટે ધાર્મિક ઉપાયો પર વિચાર કરો, તો શાસ્ત્રોમાં વિષ્
છે. ખાસ રીતે તો આ સ્પર્ધાના દૌરમાં તો આ અવસાદ કે ડિપ્રેશનની ઉંડી
સમસ્યાના રૂપમાં દેખાઈ પણ રહે છે.
જો મનોબળ મેળવવા માટે ધાર્મિક ઉપાયો પર વિચાર કરો, તો શાસ્ત્રોમાં વિષ્ણુ
અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણે ભગવાન
પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શક્તિ,પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો
આદર્શ પ્રતિક છે. માન્યતા પણ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે
છે. તે ચિરંજીવી એટલે કે અજર અમર પણ માનવામાં આવે છે.
- અખાત્રીજ(24 એપ્રિલ)ની ભગવાન પરશુરામ અવતારની પણ શુભ ઘડી માનવામાં આવે
છે. આ માટે આ દિવસ ખાસપ્રકારે ભગવાન પરશુરામની પૂજા કરી તેની ઉપાસનામાં
વિશેષ મંત્રની સાથે કરવાથી માનસિક સંતાપ, પરેશાનિઓનો અંત થાય છે સાથે જ
મનોબળ અને ઈચ્છા શક્તિ મજબૂત બનાવનાર માનવામાં આવે છે.
- ભગવાન પરશુરામનો જન્મ રાતની પહેલા પ્રહરમાં માનવામાં આવે છે. આ માટે
સાંજના સમયમાં તેની પૂજાનું મહત્વ છે. અક્ષય તૃતિયાને સવારે સ્નાન કરી
સાંજ સુધી મન શાંત રાખી મૌન વ્રત રાખો.
- સાંજના સમયે સ્નાન કર્યા પછી દેવાલયમાં કે ભગવાન પરશુરામની પંચોપચાર
પૂજા કે ગંધ, અક્ષત, ફૂલ, નૈવેદ્ય અર્પણ કરી ધૂપ અને દીપ આરતી કરો.
- પૂજા પછી આ પરશુરામ ગાયત્રી મંત્રથી ભગવાન પરશુરામનું સ્મરણ કરો –
ॐ जमदग्न्याय विद्महे
महावीराय धीमहि
तन्नो परशुराम: प्रचोदयात।
--
KKUMARJOSHI
BHAI BHAI BHALA MORI RAAMA BHALA MORI RAAMA
KASHYAP JOSHI REPORTER
99095 20812
99742 62812
94089 25334
KKUMARJOSHI



















