અનુયાયીઓ

શુક્રવાર, 27 એપ્રિલ, 2012

અવસાન નોંધ..

અવસાન નોંધ...
(કશ્યપ જોશી)
જેતપુર: મૂળ સતુદદ વાવડી, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા
બ્રહ્મા સમાજના સ્વ.વેણીશંકર ઠાકર, સ્વ.લક્ષ્મીશંકરભાઈ, સ્વ.રતિલાલભાઈ
અને ચાહ્ગનભાઈ ના નાનાભાઈ પ્રભાશંકરભાઈ પરસોત્તમભાઈ ઠાકરના પુત્ર
પ્રફુલકુમાર પ્રભાશંકરભાઈ ઠાકર (ઉમર વર્ષ ૩૮) તે કમલેશભાઈ અને હર્ષદભાઈ
ઠાકર ( વોર્ડ નંબર ૨૦ ભાજપ પ્રમુખ) ના નાના ભાઈ તેમજ જેતલસર ના પ્રેસ
પ્રતિનિધિ જીતુભાઈ જોશી અને મનિષ જોશી( રાજકોટ) ના સાળા તથા છાયાબેન અને
હીનાબેન ના ભાઈ નું તા.૨૬.૪.૨૦૧૨ ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું
તા.૨૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૫ ગીતા નગર, ગોંડલ
રોંડ, જુના જકાત નાકા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

ટિપ્પણીઓ નથી: