અનુયાયીઓ

શુક્રવાર, 27 એપ્રિલ, 2012

જેતપુર પાલિકાના માજી પ્રમુખ અજીતસિંહ જાડેજા એ વિવિધ પ્રશ્નોની માહિતી માંગતા સતાધીસો દોડધામમાં ??

જેતપુર પાલિકાના માજી પ્રમુખ અજીતસિંહ જાડેજા એ વિવિધ પ્રશ્નોની માહિતી
માંગતા સતાધીસો દોડધામમાં ??

(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકામાં ભાસ્ત્રચારે ભારે મજા મૂકી છે. ahi શાશન કરના
હરકોઈ બસ પ્રજા પ્રશ્નો નીવારવાને બદલે પોતપોતાના ગજવા ભરવામજ
વ્યસ્ત રહે છે.
પ્રજા સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર વાસીઓને મહદઅંશે મદદ કરવાની આશા સાથે
વર્તમાન પાલિકા સદસ્ય અને માજી પાલિકા પ્રમુખ જાડેજા એ સેનિટેશન,
બાંધકામ, ઇલેક્ટ્રિક, પવડી, પાણી શક વિગેરેની રજેરજ ની માહિતી માંગતા
કહેવાય છે કે જેઓની જવાબદારી છે તેવા સતાધીસો જાડેજાની માંગ મુજબના
સવાલોના જવાબો આપવા ભારે ઘાંઘા થયા છે.
ખાસ તો જાડેજાએ એ મહત્વનો પ્રશ્ન પુન્છ્યો છે કે ભાદર ડેમ થી જેતપુર
સુધી બદલાવાયેલ પાણી ની પાઈપ લાઈનો અત્યારે ક્યાં છે ? કેટલો સ્ટોક છે ?
નવી પાઈપ લાઈન નું એસ્તીમેન્ત શું ? કેટલો ખર્ચ થયો ?
આ પ્રશ્ન ધોરાજીવાળી કરવાની સંભાવના બતાવે છે.કારણ જેતપુર નઝીક્ના ધોરાજી
શહેર માં પણ કોઈએ ફોફળ ડેમ ની પાઈપ લાઈન બાબતે માનીતી માંગતા સંબંધિત
સતાધીસો ભાસ્ત્રાચાર કરતા આબાદ ઝડપી ગયા હોવાનું જાણકારો કહે છે.

ટિપ્પણીઓ નથી: