અનુયાયીઓ

સોમવાર, 12 નવેમ્બર, 2018

રાજકોટ બાર એસોનું આજે સ્નેહમિલન

રાજકોટ બારે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તારીખ 12 ના રોજ સવારના સાડા દસ વાગ્યા થી 11:30 રાજકોટ સિવિલ કોર્ટ બિલ્ડીંગ પહેલા માળે બાર રૂમમાં રાખવામાં આવે સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ મિત્રો જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી: