રાજકોટ બારે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન
વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તારીખ 12 ના રોજ સવારના સાડા દસ
વાગ્યા થી 11:30 રાજકોટ સિવિલ કોર્ટ બિલ્ડીંગ પહેલા માળે બાર રૂમમાં રાખવામાં આવે
સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ મિત્રો જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો