અનુયાયીઓ

બુધવાર, 27 જૂન, 2012

શ્રમયોગી યાદીની ગ્રામસભામાં ચર્ચા કરાશે.

ભરૂચઃ
ભરૂચ જિલ્લામાં ગામ દીઠ અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થીની યાદી તૈયાર કરવામાં
આવનાર છે અને યાદીની ચકાસણી કરી હાલમાં ૩૦ જૂન સુધી યોજાનાર ગ્રામસભાઓમાં
પુનઃબહાલી અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીી ભરૂચ દ્વારા ગુજરાત
લાઇવલીહુડ પ્રમોશન કંપની હસ્તપકની મિશન મંગલમ્‌ યોજના હેઠળ ૧૦૦૦ સુધીની
વસ્તીસ ધરાવતા ગામોમાં પાંચ શ્રમયોગીઓ અને ૧૦૦૦ થી વધુ વસ્તીગ ધરાવતા
ગામોમાં દશ શ્રમયોગી પસંદગી કરવાની સરકારની સૂચના અન્વચયે ગામ દીઠ અતિ
ગરીબ શ્રમયોગી લાભાર્થી તરીકે જાહેર કરવા માટે ગ્રામ કક્ષાએ શ્રમયોગી
સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં સરપંચ, તલાટી કમમંત્રી તથા અન્ય્
સભ્યોય દ્રારા સૂચવેલ શ્રમયોગીની યાદીની ચકાસણી કરી તા.૨૫ થી ૩૦ જૂન
દરમિયાન યોજાનાર ગ્રામસભાઓમાં પુનઃબહાલી તથા છુટી ગયેલ ખરેખર શ્રમયોગી
પરિવારોનો યાદીમાં સમાવેશ કરવાની છે અને સબંધિત તાલુકા પંચાયતમાં
સુધારેલી યાદી મોકલી આપવા કર્મચારી, પદાધિકારી, શ્રમયોગી પરિવારો તથા
સર્વે ગ્રામજનોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીપ ભરૂચની એક યાદીમાં જણાવ્યુંમ છે.


દિકરી એટલે જીવન ઉલ્લાસ, જીવન ધર્મ, જીવન સાર્થકતા.. ..
કન્યાક કેળવણી નિધિ અને સાક્ષરતા ક્ષેત્રે ક્રાંતિકારી વિકાસનો દશકો :
શાળા પ્રવેશોત્સકવની સાથે સાથે.. મુખ્યવમંત્રીશ્રીની કન્યા્ કેળવણી નિધિ તરફ એક નજર

માનવ જીવનની વિકાસાત્મરક ગાથામાં વ્યાક્તિં અને સમાજના ઉત્થાનન માટે
સાક્ષરતાના અજવાસ દ્વારા વિકાસની ક્ષિતિજો સુધી પહોંચી શકાય તેમ છે. આ
માટે પાયાના પ્રાથમિક શિક્ષણનું મહત્વા અને ઉચ્ચદ શિક્ષણની સુલભતાની સાથે
સાર્વત્રિક શિક્ષણનો વ્યાેપ વધવાથી આવી વિકાસાત્મિક ગાથા આપણે અંકિત કરી
શક્યાસ છીએ.
ગુજરાત રાજ્ય‍માં વર્ષ ર૦૦૧માં વસતિ ગણતરીથી આપણા રાજ્યસના અનેક
ક્ષેત્રોના પાસાઓ દુનિયા સમક્ષ રજુ થયા, તે પૈકી આપણો સાક્ષરતા દર ૬૯.૧૪
ટકા જોવા મળ્યો્. આ સાક્ષરતા દરમાં વધારો થાય તે માટે ગુજરાતના વિકાસ
માટે સતત ચિંતિત અને વિકાસગાથાને આગળ ધપાવવા કૃતનિヘયી મુખ્યટમંત્રી શ્રી
નરેન્દ્રિભાઇ મોદીએ કેળવણી અભિયાનને લોક આંદોલનમાં ફેરવીને અટક્યામ વગર
અવિરત પ્રયાસો કર્યા. આ માટે શિક્ષણનો વ્યા પ વધારવા અને તેમાંયે ખાસ
કરીને કન્યાં કેળવણી ક્ષેત્રે વિકાસ કરવા અસરકારક યોજનાઓ અમલમાં મૂકી.
જેમાં કન્યાળ કેળવણી રથયાત્રા, શાળા પ્રવેશોત્સકવ, વિદ્યાલક્ષ્મી બૉન્ડઅ,
ગુણોત્સશવ અને વિદ્યા સહાયક. કેન્દ્રી યકૃત ભરતી દ્વારા શિક્ષણ ક્ષેત્રે
ગુણાત્મ ક પરિવર્તન આપણે લાવી શક્યાર. જેને કારણે આ એકવીસમી સદીનો પ્રથમ
દશકો વિકાસનો દાયકો પુરવાર થયો.
ગુજરાતમાં પુરૂષોના સાક્ષરતા દરમાં છેલ્લા દશકામાં ૭.પ૭ ટકાનો વધારો થયો
છે.સ્ત્રી શિક્ષણ માટેની રાજ્યત સરકારની કન્યા કેળવણી ઝુંબેશને કારણે
સાક્ષરતા દરમાં ૧ર.૯૩ ટકાનો વધારો થયો છે. ડ્રોપ આઉટ રેટ વર્ષ ર૦૦૧માં
ર૦.પ૦ ટકા હતો, તે ઘટીને વર્ષ ર૦૧૧માં ર.૦૯ ટકા થયો છે. પ્રાથમિક શાળામાં
ધો.૧ થી પમાં લગભગ ૧૦૦ ટકા નામાંકનનો ધ્યેોય હાંસલ થવામાં છે. આ બધી જ
બાબતો આપતા રાજ્યેની ગૌરવપ્રદ અને ઉજ્જવળ ઘટના ગણી શકાય.
દિકરીને ભણાવો, દિકરો દિકરી એક સમાન, મને ભિક્ષામાં દિકરીને ભણાવવાનું
વચન આપો.. આવી દર્દીલી અને લાગણી નિતરતી ભાવનાને સમાજ સમક્ષ કન્યાગ
કેળવણીના હિમાયતી, દિર્ઘદ્રષ્ટાન, મિશન અને વિઝનને સાથે રાખી આપણા
રાજ્યાને વિકાસ અને ફક્તવ વિકાસ માટે અહર્નીશ ઝઝૂમતા રહેલા મુખ્ય મંત્રી
શ્રી નરેન્દ્રાભાઇ મોદીએ કન્યાિ કેળવણી નિધિ નામનું અલાયદુ ફંડ ઊભુ
કર્યું. આ નિધિમાં મુખ્યનમંત્રીશ્રીને મળેલી ભેટસોગાદોના વેચાણથી થતી આવક
જમા કરવામાં આવે છે. દાતાઓ, સેવાભાવી અને સમાજની સખાવતી સંસ્થાદઓ દ્વારા
મળેલી દાનની રકમથી વર્ષ ર૦૦૩-૦૪થી શરૂ થયેલી આ યોજનામાં કુલ ભંડોળ
રૂા.પપ.૩ર કરોડ એકત્રિત થયું છે. જેમાંથી ૪૪,૧૧૧ લાભાર્થીઓને રૂા.૧૬.ર૮
કરોડની સહાય આપવામાં આવી છે.
સાક્ષરતા અને કન્યાવ કેળવણીને પ્રોત્સાયહન આપતી આ યોજનાનો વ્યા૪પ વધારવા
અને અભ્યાઓસરત કન્યારઓને વિશેષ સહાય અને પ્રોત્સા્હન મળે તે હેતુસર વર્ષ
ર૦૧૧-૧રથી આ સુધારેલી યોજનાનો અમલમાં મુકવામાં આવી છે. જેમાં રૂા.પ૦૦૦/-
થી રૂા.પ/- લાખ સુધી પુરસ્કાઅર/સહાય આપવામાં આવે છે. આ યોજનામાં.. .. ..
1. પ૬ વિકાસશીલ તાલુકાની મેડીકલ/એન્જિ૦નિયરીંગ્માંી અભ્યાથસ કરતી
કન્યાધઓને કોમ્યુકારશટર,
2. ધોરણ-૧૧/૧ર સાયન્સ માં અભ્યાતસ કરતી કન્યા ઓ માટે કોચીંગ ક્લાધસ,
3. સિવિલ સર્વિસીસની પરીક્ષા અંગેના અભ્યાુસક્રમોમાં સ્પીયપામાં પ્રવેશ
લીધો હોય તેવી કન્યાકઓને રૂા.૧૦,૦૦૦/- આર્થિક સહાય.
4. એસ.એસ.સી/એચ.એસ.સી.(દરેક પ્રવાહ)માં દરેક તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમે
આવનારી દરેક કન્યાઆઓને રૂા.પ૦૦૦/- પુરસ્કાયર તથા એસ.એસ.સી./એચ.એસ.સી.માં
દરેક તાલુકામાં પ્રથમ ક્રમે આવનાર વિકલાંગ કન્યાંઓને રૂા.પ૦૦૦/-
પુરસ્કાોર.
5. દરેક તાલુકામાં સરકારી, પંચાયત સેવાનાં વર્ગ-૩નાં કર્મચારીઓના સંતાન
(કન્યાસઓ) એસ.એસ.સી./એચ.એસ.સી. (દરેક પ્રવાહ)માં પ્રથમ ત્રણ સ્થામને આવી
હોય, તેઓને રૂા.પ૦૦૦/-નો રોકડ પુરસ્કામર.
6. દરેક તાલુકામાં સરકારી, પંચાયત સેવાનાં વર્ગ-૪નાં કર્મચારીઓના સંતાન
(કન્યા ઓ) એસ.એસ.સી./એચ.એસ.સી. (દરેક પ્રવાહ)માં પ્રથમ ત્રણ સ્થામને આવી
હોય તેઓને રૂા.પ૦૦૦/-નો રોકડ પુરસ્કામર.
7. પ૬ વિકાસશીલ તાલુકાના બી.પી.એલ. કુટુંબની કન્યાહ કોઇપણ સ્ના
તક/ડીપ્લોોમાં કક્ષાનાં અભ્યા૦સક્રમમાં પ્રવેશ મેળવે ત્યાકરે
રૂા.પ૦૦૦/-નું બૉન્ડ (નર્મદા શ્રીનિધી બૉન્ડ ) આપવું, તેમજ પ્રવેશ વખતે
રોકડા રૂા.૧૦૦૦/- (ડિમાન્ડા ડ્રાફટથી) આપવા. (કોર્ષ : સ્નાડતક,
આર્ટ્‌સ-કૉમર્સ-સાયન્સ૦, ડીપ્લોટમાં, એન્જિ નિયરીંગ, ફાર્મસી).
8. સમગ્ર ગુજરાતમાં કોઇપણ બી.પી.એલ. કુટુંબની કન્યાન નીચે દર્શાવેલા વ્ય
વસાયિક અભ્યાપસક્રમમાં પ્રવેશ મેળવે તે વખતે એક વાર રૂા.૧પ,૦૦૦/- :
વ્યીવસાયિક અભ્યારસક્રમો : મેડીકલ, એન્જિરનિયરીંગ, ફાર્મસી, હોમિયોપેથી,
આયુર્વેદિક, બી.ટેક્‌, ડેન્ટવલ, એમ.બી.એ., એમ.સી.એ., ઇન્ટી ગ્રેટેડ લૉ (પ
વર્ષ), બી.એસ.સી. (નર્સિંગ).
9. ઇન્ટેરનેશનલ રમતોમાં ભાગ લઇ ચંદ્રક મેળવેલ હોય તેવી કન્યાુઓને રૂા.પ,૦૦,૦૦૦/-
રાજ્યરની કોઇપણ માધ્ય મિક/ઉચ્ચળત્તર માધ્યુમિક શાળાની ૧૦૦ ટકા કન્યા૦ઓને
સતત ૩ વર્ષ સુધી એસ.એસ.સી. કે એચ.એસ.સી.ની પરીક્ષામાં બેસે અને ૧૦૦ ટકા
પરિણામ મેળવે એટલે કે તમામ કન્યારઓ પાસ થાય, તો તેવી શાળાઓને
પ્રોત્સા.હિત કરવા માટે પુરસ્કાેર :
- પ્રથમ વર્ષે રૂા.૧૧,૦૦૦/-
- બીજા વર્ષે રૂા.ર૧,૦૦૦/- અને
- ત્રીજા વર્ષે રૂા.પ૧,૦૦૦/-
આ યોજનાઓનો લાભ લેવા માટે યોજના નંબર-૧, ૭ અને ૮ માટે પ્રાથમિક શિક્ષણ
નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરને અરજી કરવી.
યોજના નંબર-ર,૩,૪ અને ૯ના લાભાર્થીઓની વિગતો સંબંધકર્તા કચેરીમાંથી સીધી
મેળવી, સહાય પુરસ્કાંર આપવામાં આવશે. અરજી કરવાની જરૂર નથી.
યોજના નંબર-પ,૬,૧૦ માટે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને અરજી કરવી.
: કન્યાા કેળવણી નિધિનાં રાજ્યીના વર્ષવાર લાભાર્થી
ક્રમ વર્ષ રકમ લાભાર્થી કન્યા્ઓ નોંધ
૧ ર૦૦પ/૦૬ રૂા.૩૪,૧૬,પ૮પ/- ર ર લેપટોપ તથા સેટેલાઇટ થ્રુ બી.આર.એ. ઓપન
યુનિ.ની તાલીમ
૨ ર૦૦૬/૦૭ રૂા.૪,૧૭,૩૭,૪૦પ/- ૨૫૯૪૩ ૩૦ વિકાસશીલ તાલુકાની ધો-૮ની
કન્યા૦ઓને બૉન્ડન, વ્યાવસાયલક્ષી અભ્યા૦સક્રમો માટે સહાય તથા ધો-૧૦ અને
૧રની દરેક તાલુકાની પ્રથમ ત્રણ કન્યારઓને પુરસ્કા ર.
૩ ૨૦૦૭/૦૮ રૂા.૧,૪૭,પ૩,૮૩૦/- ૨૭૬૭ ૩૦ વિકાસશીલ તાલુકાની કન્યાણઓને
વ્ય૭વસાયલક્ષી અભ્યા્સક્રમો માટે સહાય તથા ધો-૧૦ અને ૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા૧ઓને પુરસ્કાનર તેમજ પાટણ તથા ઝઘડીયાની પીડીત બે
કન્યાતઓને સહાય.
૪ ૨૦૦૮/૦૯ રૂા.૩,૩૪,૪૮,૪૦૦/- ૪૬૯૮ ૩૦ વિકાસશીલ તાલુકાની કન્યાાઓને
વ્ય૮વસાયલક્ષી અભ્યા્સક્રમો માટે સહાય તથા ધો-૧૦ અને ૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા૧ઓને પુરસ્કાનર, ધોરણ-૧૦/૧ર (સાયન્સ્) કોચીંગ ક્લાણસ.
૫ ર૦૦૯/૧૦ રૂા.૪,ર૮,૦૦,૦૦૦/- ૫૫૬૬ ૩૦ વિકાસશીલ તાલુકાની કન્યા‍ઓને
વ્ય૬વસાયલક્ષી અભ્યાનસક્રમો માટે સહાય તથા ધો-૧૦ અને ૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા૧ઓને પુરસ્કાનર, ધોરણ-૧૧/૧ર (સાયન્સ્) કોચીંગ ક્લાણસ.
૬ ર૦૧૦/૧૧ રૂા.૧,પ૭,૪૭,૦૦૦/- ૩૦૩૩ માર્ચ-૧૦ ધોરણ-૧૦/૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા,ઓને પુરસ્કાનર, ધોરણ-૧૧/૧ર (સાયન્સ્) કોચીંગ.
૭ ર૦૧૧/૧ર રૂા.૧,૦૮,૮૭,૦૦૦/- ૨૧૦૨ માર્ચ-૧૧ ધોરણ-૧૦/૧રની દરેક તાલુકાની
પ્રથમ ત્રણ કન્યા,ઓને પુરસ્કાનર, ધોરણ-૧૧/૧ર (સાયન્સ્) કોચીંગ ક્લાણસ.
કુલ.. રૂા.૧૬,ર૭,૯૦,રરર/- ૪૪૧૧૧ -
શૈક્ષણિક કોચિંગ : પ૬ વિકાસશીલ તાલુકામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાીસ
કરશતી કન્યાનઓને શાળા વિકાસ સંકુલ કક્ષાએ શૈક્ષણિક કોચિંગ આપવાની વ્ય
વસ્થાા. કેમિસ્ટ્રીઅ, ફિઝિક્સચ, બાયોલોજી અને મેથ્સએ જેવા વિષયોમાં
લાભાર્થી કન્યાોઓને વર્ષમાં આઠ માસ અને મહિનામાં ર૦ દિવસનું કોચિંગ
આપવામાં આવશે.
સિવિલ સર્વિસની પરીક્ષા માટે સહાય : વિકસિલ વિશ્વના દરેક ક્ષેત્રમાં નારી
શક્તિવએ હરણફાળ ભરી છે, ત્યાલરે સિવિલ સર્વિસ અભ્યારસક્રમમાં જે કન્યાવઓએ
સ્પી્પામાં પ્રવેશ મેળવેલ હોય તેવી કન્યાેઓને અભ્યા સક્રમની ફી, પરીક્ષા
ફી, હૉસ્ટેઓલ ફી અને સંદર્ભ પુસ્તિેકા માટેની આર્થિક સહાય આપવાની
દૂરદંશીય યોજનામાં કન્યાસદીઠ રૂા.૧૦ હજારની રકમ આપવામાં આવશે.
: લાભાર્થીની પાત્રતા :
પ૬ વિકાસશીલ તાલુકાની માધ્યરમિક કે ઉચ્ચપત્તર માધ્ય મિક શાળાઓમાંથી
ધોરણ-૧૦ કે ધોરણ-૧રનો અભ્યા સ કરનાર જે વિદ્યાર્થીનીઓએ દર્શાવેલ
વ્યઉવસાયિક અભ્યા્સક્રમમાં શૈક્ષણિક વર્ષ ર૦૧૧/૧રમાં પ્રથમ
વર્ષ/સેમેસ્ટરરમાં પ્રવેશ મેળવેલ હોય તેવી વિદ્યાર્થીનીઓએ આપેલ નિયત
ફૉર્મમાં અરજી કરવાની રહેશે.
જે કૉલેજ/સંસ્થાજમાં પ્રવેશ મેળવેલો હોય તેના વડા/આચાર્યના સહી સિક્કા
નિયત ફૉર્મમાં કરાવીને મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.
બી.પી.એલ. કુટુંબ સંબંધિત યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત મામલતદારનું
તાજેતરનું પ્રમાણપત્ર તથા લાભાર્થી વિદ્યાર્થીનીના નામોલ્લેખ સાથેના
રેશનીંગ કાર્ડની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
વર્ગ-૩ અને વર્ગ-૪નાં કર્મચારીઓની કન્યાપ સંતાનને તાલુકાદીઠ પ્રથમ ૧ થી ૩
સ્થા ન માટેની યોજના અંતર્ગત અરજી ફૉર્મમાં સંબંધિત કર્મચારીએ પોતાની
કચેરીના વડાનું પ્રમાણપત્ર/દાખલો રજૂ કરવાનો રહેશે. તેમજ વિદ્યાર્થીનીએ
જે શાળામાં અભ્યા સ કરેલ હોય તે શાળાનો તાલુકો પ્રથમ ત્રણ સ્થારન નક્કી
કરવા માટે ગણવામાં આવશે.
આમ, મુખ્યેમંત્રીશ્રીની કન્યાભ કેળવણી નિધિને કારણે આવનારા દિવસોમાં
ગુજરાતી દિકરીઓ પણ કહેશે..
હવે ભરુ છું ઊંચી ઉડાન, ભણીને હું સંભાળીશ સુકાન..
દિકરીની ઉજ્જવળ કારકિર્દી માટે વધુ માહિતી મેળવવા માટે ક્લીળક કરો :
www.cmkanyanidhi.org.in તથા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લૉીક
નંબર-૧ર, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરનો પણ સંપર્ક કરી શકાય છે.


સ્વાંમી વિવેકાનંદ યુવા વર્ષ નિમિત્તે કકવાડી ખાતે યોજાઇ વૉલીબોલ ટુર્નામેન્ટવ
રાષ્ટ્ર ના આધ્યાનત્મિ્ક મનિષી શ્રી સ્વાખમી વિવેકાનંદની ૧પ૦મી
જન્મgજયંતિની ઉજવણીના ભાગરૂપે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાયરના કકવાડી
ગામ ખાતે તાજેતરમાં સ્વાવમી વિવેકાનંદ ટ્રોફી : વૉલીબોલ ટુર્નામેન્ટાનું
આયોજન સ્થાાનિક જીવન જ્યોનત મંડળ દ્વારા કરવામાં આવ્યુંમ હતું.
દેશના યુવાનો સ્વાામી વિવેકાનંદના આધ્યા્ત્મિંક અને રાષ્ટ્રંભક્તિીના
વિચારો વિશે જાણે, સમજે અને તેને આત્માસાત્‌ કરે તેવા આશયથી સ્વાવમી
વિવેકાનંદની ૧પ૦મી જન્મિ જયંતિ વર્ષને રાજ્યન સરકાર દ્વારા યુવા વર્ષ
તરીકે ઘોષિત કરી, યુવાનો માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી
રહ્યું છે.
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાીરના કકવાડીના જીવન જ્યોયત મંડળના વિચારશીલ
યુવાનો દ્વારા સ્વાિમી વિવેકાનંદ ટ્રોફીનું આયોજન તેની સામાજિક
જવાબદારીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. જેમા કાંઠા વિસ્તાનરના કકવાડી,
દાંતી, દાંડી, ભાગલ વગેરે ગામોની વૉલીબોલ ટીમોએ ઉત્સાાહભેર ભાગ લીધો હતો.
સ્પ્ર્ધાનો ફાયનલ મુકાબલો યજમાન જીવન જ્યો ત મંડળ-કકવાડી અને મહાદેવ
સ્ટ્રી ટ-દાંડીની ટીમ વચ્ચે યોજાયો હતો. જેમાં મહાદેવ સ્ટ્રીનટ-દાંડીની
ટીમ વિજેતા થઇ, ચેમ્પિસયન બની હતી. જ્યાવરે રનર્સ અપ તરીકે યજમાન જીવન
જ્યોધત મંડળ-કકવાડીની ટીમ રહેવા પામી હતી. ચેમ્પિવયન તથા રનર્સ અપ ટીમને
રોકડ પારિતોષિકો અને ટ્રોફી એનાયત કરાયા હતા. જ્યાહરે બેસ્ટમ સ્મેયશર,
બેસ્ટપ પ્લેયયરને પણ ટ્રોફી અને રોકડ ઇનામો આપી પ્રોત્સાોહિત કરવામાં
આવ્યાી હતા. આ ટૂર્નામેન્ટિને સફળ બનાવવા માટે જીવન જ્યોપત મંડળના અગ્રણી
વડીલો સર્વશ્રી જી.આર.ટંડેલ, એલ.એસ.ટંડેલ, બી.પી.ટંડેલ, સરપંચ દિલીપભાઇ
પટેલ વગેરેનો સાથ અને સહકાર સાંપડયો હતો. ઉદ્‌ઘોષક જશવંતરાય પટેલ તેમની
આગવી શૈલીથી સમગ્ર ટૂર્નામેન્ટ નું સંચાલન કર્યું હતું.


જિલ્લામાં વહેલી સવાર તેમજ મોડી રાત્રીના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ
વલસાડ જિલ્લામાં ચાલતા વહેલી સવારના અને મોડી રાત્રીના ટયુશન કલાસમાં
અભ્યાેસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સલામતિને અનુલક્ષીને તેમજ જાહેર
સલામતિ અને શાંતિ જળવાઇ રહે એ આશયથી જિલ્લા મેજીસ્ટ્રે્ટ શ્રી
એલ.સી.પટેલે સમગ્ર જિલ્લામાં વહેલી સવારના ૦૭:૦૦ વાગ્યાત પહેલા અને મોડી
રાત્રીના ૧૯:૦૦ કલાક પછીના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ મુકયો છે. તા.
૨૫/૬/૨૦૧૨ થી તા.૨૪/૮/૨૦૧૨ દરમિયાન જિલ્લાના સમગ્ર વિસ્તા્રમાં સવારના
૦૭:૦૦ કલાક પહેલા અને રાત્રીના ૧૯:૦૦ કલાક બાદ કોઇપણ ટયુશન કલાસીસ શરૂ
કરી શકશે નહિં. જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી તરફથી કરવામાં આવેલા આ હુકમનો
ભંગ કરનાર સજા/દંડને પાત્ર થશે.


આજથી શહેરી વિસ્તાગરમાં કન્યાદ કેળવણી મહોત્સ વ ધોરણ-૧ ના ૧૨૬૨ થી વધુ
બાળકોનું નામાંકન
નવસારીઃ
નવસારી જિલ્લામાં આજથી શરૂ થતાં બીજા તબકકાનાં શહેરી વિસ્તાતરમાં કન્યા
કેળવણી - શાળા પ્રવેશત્સલવ ૨૦૧૨ કાર્યક્રમમાં ધોરણ -૧ માં પ્રવેશપાત્ર
૧૨૬૨ થી વધુ બાળકીનું નામાંકન કરાશે. તા. ૨૮, ૨૯, ૩૦/ ૬/૨૦૧૨ થી
ત્રિદિવસીય શાળા પ્રવેશત્સેવ કાર્યક્રમમાં રાજયના વન પર્યાવરણ
મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, સાંસદ શ્રી સી.આર. પાટીલ, સુપરિડેન્ટ ન્ટમ ઓફ
સ્ટેરમ્પર ડયુટી શ્રી લોચન શહેરા, શહેરી વિકાસ કમિશનર શ્રી એ.કે. રાકેશ,
નગર પાલિકાના પ્રમુખો, અધિકારીઓ હસ્તે્ બાળકોને વાજતે - ગાજતે શાળા
પ્રવેશ કરાવાશે.
પ્રાપ્ત વિગત અનુસાર નવસારી નગર પાલિકા વિસ્તાારમાં ૨૬૧ કુમાર, ૨૪૬
કન્યાધ મળી કુલ ૫૦૪ બાળકો, વિજલપોર નગરપાલિકામાં ૨૧૯ કુમાર અને ૨૦૮
કન્યાા કુલ ૪૨૭ તેમજ બીલીમોરા/ ગણદેવી નગરપાલિકા વિસ્તાોરની શાળાઓમાં ૧૮૩
કુમાર અને ૧૮૩ કન્યાા મળી કુલ ૩૩૧ ભુલકાંઓને શાળા પ્રવેશ કરાવાશે.
નવસારી નગરપાલિકામાં તા.૨૮/૬/૨૦૧૨ ના રોજ કન્યા૧ શાળા ૧ થી ૭ ના બાળકોને
સવારે ૧૧-૩૦ વાગે કન્યાી શાળા -૧ લાયબ્રેરી ખાતે શહેરી વિકાસ કમિશનર શ્રી
એ.કે.રાકેશ સહિત મહાનુભાવોના હસ્તેવ શાળા પ્રવેશ કરાવાશે. જયારે તા.
૨૯/૬/૨૦૧૨ ના રોજ રાજયના વન- પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ મિશ્રશાળા
નં- ૮ ઘેલખડી ખાતે સવારે ૧૧ -૩૦ વાગે અને બપોરે ૨-૩૦ વાગે મરાઠી શાળા-૨,
ગાર્ડાચાલ સ્ટેરશન સામે ધોરણ-૧ ના બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. તેમની
સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી જીવણભાઇ પટેલ પણ જોડાશે.

રાજયના વન- પર્યાવરણ મંત્રીશ્રી નો પ્રવાસ કાર્યક્રમ
નવસારીઃ
રાજયના વન- પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના પ્રવાસે
આવી રહયા છે. નિયત કાર્યક્રમ અનુસાર મંત્રીશ્રી આજે તા. ૨૮/૬/૨૦૧૨ ના રોજ
સવારે ૭.૩૦ વાગે નવસારીથી નીકળી ૮-૦૦ વાગે સોમનાથ પ્રાથમિક શાળા બીલીમોરા
અને ૧૦-૦૦ વાગે એમ. વી. મિશ્રા પ્રાથમિક શાળા બીલીમોરા ખાતે કન્યાથ
કેળવણી રથયાત્રા કાર્યક્રમમાં હાજરી આપશે.
વનમંત્રીશ્રી તા. ૨૯/૬/૨૦૧૨ ના રોજ ૧૧-૩૦ વાગે મિશ્રશાળા નં-૮ ઘેલખડી અને
બપોરે ૨-૩૦ વાગે મરાઠી શાળા નં -૨ ગાર્ડા ચાલ સ્ટે શન સામે, ખાતે ધોરણ
-૧ ના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. મંત્રીશ્રી તા.૩૦/૬/૨૦૧૨ ના રોજ સુરત
જશે. અને રાત્રિમુકામ પરત આવી નવસારી કરશે. તા. ૧/૭/૨૦૧૨ ના રોજ સવારે
૮-૦૦ થી ૧૦-૦૦ લોકદરબારમાં લોકમુલાકાત કરશે.


પેલાડ ભૈરવીની બહેનો મંડપ ડેકોરેશન વ્ય વસાય દ્વારા રોજગારી મેળવે છે :
લગ્નની મોસમમાં આવક મેળવી ગુજરાત ચલાવતી જયઅંબે સખીમંડળની બહેનો :
નવસારીઃ
મહિલાઓ ઘરકામમાં જ પાવધરી છે. એવું માનવાની કયાંય જરૂર નથી. મહિલાઓ હવે
પુરુષ સમોવડી બની છે. ચીખલી તાલુકાના પેલાડ ભૈરવી જય અંબે સખીમંડળ મંડપ,
માયરા, ખુરશી, ગાદલા-ગોદડા ભાડે આપી, રોજગારી મેળવી રહયા છે. આ પ્રતાપ
છે. સખીમંડળ એટલે મિશન મંગલમ યોજના. આ યોજનાના સુચારુ અમલીકરણ માટેની
જવાબદારી રાજય સરકાર ઘ્વાારા ગુજરાત લાઇવલીહુડ લી. નિભાવી રહી છે. આ
યોજના મહિલાઓ માટે આર્થિક ઉન્નતિનું કારણ બની છે. મહિલાઓ જાગૃત બની આ
યોજનામાં જુથ બનીને જોડાઇ તો સારી એવી ઘરઆંગણે રોજગારી મેળવી શકે છે. ૧૦
જેટલી બહેનો ઘરકામ તેમજ ખેતીના વ્યડવસાય સાથે સામાજિક ફરજ નિભાવી રહી છે.
તેનુ ઉમદા ઉદાહરણ ચીખલી તાલુકાનું પેલાડ ભૈરવી ગામ. બહેનો મંડપ
ડેકોરેશન, ગાદલા-ખુરશી ભાડે આપીને પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ
બની છે. ગામની બહેનો નવરાશની પળોમાં ઓટલા ઉપર બેસીને કેવળ વાતો કરીને
દિવસ પસાર કરતી. એવા સમયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીાની ૧૦ બહેનોનું જય
અંબે સખીમંડળ બચત જુથ અંગેની સ્થા પના કરીને ચીખલીની બેંકમાં ખાતુ
ખોલાવ્યુંે અમો દર માસે રૂા.૫૦ ની બચત સભ્યબદીઠ કરીએ છીએ. આદિવાસી
બહેનોના ગૃપે વિવિધ પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતા સાધનો ખરીદવાનું નકકી
કર્યું. બેંક દ્વારા પણ રૂા.૫૦ હજારની કેશ ક્રેડિટ મંજુર કરી. અને બચત
હતી આ બેમાંથી ગાદલા-ગોદડા, ખુરશી અને મંડપ ડેકોરેશનની ખરીદી કરી અને વ્ય
વસાય શરૂ કર્યો. મનિષાબેનના પ્રમુખ સ્થાાને સખીમંડળની બહેનો મંડપ
ડેકોરેશનમાં ગાદલા,ખુરશી પ્રવૃત્તિ કરતા થયા અને આસરે ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ ની
આવક મેળવી છે. આ પ્રવૃત્તિ દ્રારા અમો આત્મશનિર્ભર બન્યાઅ છે. તેમનું
જીવન ભોરણ ઉંચુ આવ્યુંન.

ટિપ્પણીઓ નથી: