અનુયાયીઓ

બુધવાર, 27 જૂન, 2012

ઇન્ટયરનેશનલ ડ્રગ એબ્યુંઝ ડે નિમિત્તે વ્યભસન-મુકિતના સંકલ્પા લેવાયા

રાજકોટ
રાજકોટ ખાતેના રેસકોર્સ રીંગ રોડ પર આવેલ રાજયના આરોગ્ય્ અને પરિવાર
કલ્યાકણ તાલીમ કેન્દ્રા ખાતે તા. ર૬/૬/૧૨ના રોજ ઇન્ટભરનેશનલ ડ્રગ એબ્યુાઝ
ડે નિમિત્તે તાલિમાર્થી ભાઇ બહેનોએ સાંસ્કૃરતિક કાર્યક્રમ રજુ કરી નશીલી
દવાઓના સેવન સામે લાલ બત્તી૧ ધરી વ્યટસનોથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્યી પરિવાર કલ્યા ણ તાલીમ કેન્દ્રીના પ્રિન્સી પાલશ્રીએ
પ્રાસંગિક ઉદબોધન કરી સમાજમાં વ્યભસનો ફેલાય નહિ તે માટે જનજાગૃતિ કેળવવા
પર ભાર મુકયો હતો. આ તાલીમ શાળામાં તાલીમમાં જોડાયેલા જુદી જુદી
ફેકલ્ટીમના તાલીમાર્થીઓ ભાઇ બહેનો તથા ફેકલ્ટી અને કર્મચારીઓએ હાથમાં
દીવડા લઇ વ્યયસનમુકિતના સંકલ્પોમ ગ્રહણ કર્યા હતા.

રાજકોટ જિલ્લાોમાં મનરેગા યોજના હેઠળ ૨૨૮૪ પરિવારોને રોજગારી મળી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીબની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઇ


રાજકોટ
રાજકોટ જીલ્લાા ગ્રામ વિકાસ એજન્સીીની ગવર્નીંગ બોડીની બેઠક ધારાસભ્ય
શ્રી ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિ તિમાં જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન
ઉપાધ્યાંયની અધ્યરક્ષતામાં યોજાઇ હતી
જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાગ ગ્રામ વિકાસ
એજન્સીાના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ જણાવ્યુંય હતું કે, મે-૨૦૧૨ સુધીમાં
જિલ્લાકના ૨૨૮૪ જેટલા પરિવારને ૩૦૯૨ માનવદિન રોજગારી આપવામાં આવી હતી.
મહાત્માજ ગાંધી રાષ્ટ્રી ય રોજગાર ગેરેંટી યોજના હેઠળ રાજકોટ જિલ્લાલમાં
વર્ષ ર૦૧૧-૧૨ દરમિયાન ૧,૩૧,૩૩૦ જોબકાર્ડ ઇસ્યુે કરવામાં આવ્યાો હતા. આજ
સમયગાળા દરમિયાન ૩૪૯ જેટલા કામો શરૂ કરવામાં આવ્યાય હતા. જે પૈકી ૩૪ કામો
પૂર્ણ થયાં છે. ૩૧૫ જેટલા કામો પ્રગતિમાં છે. આ કામ પર રુ. ૪૪.૫૫ લાખનો
ખર્ચ થયો છે. શ્રી વાગડીયાએ વધુમાં જણાવ્યું૫ હતું કે, ડીઆરડીએને આ વર્ષ
દરમિયાન ૧૦૪૨ જેટલા ઇન્દિહરા આવાસ યોજના હેઠળ મકાનો બનાવવાનું લક્ષ્યં
આપવામાં આવ્યું હતું. તેની સામે ૩૭૪ આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. તે
પૈકી ૧૯ જેટલા આવાસનું કામ પૂર્ણ થઇ ગયું છે. ૩૭૬ જેટલા ઇન્દિારા
આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે. મિશન મંગલમ, આમ આદમી વીમા યોજના, નિર્મળ
ગુજરાત, વગેરે યોજના હેઠળ થઇ રહેલી પ્રગતિની આ બેઠકમાં સમીક્ષા કરવામાં
આવી હતી. રાજકોટ જિલ્લાી પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ
ચાવડા, જિલ્લાર ખેતીવાડી અધિકારીશ્રી આગઠ, આસીસ્ટરન્ટત પ્રોગ્રામ ઓફિસર
શ્રીમતિ પન્નાિબેન મહેતા, તથા સિંચાઇ, આરોગ્યપ, શિક્ષણ વગેરે વિભાગના
પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિનત રહયા હતા.

શ્રમયોગી યોજનામાં પસંદગી પામેલાઓને ગ્રામસભામાં બહાલી આપવામાં આવશે
અમરેલી
ગ્રામ્ય વિસ્તામરના ગરીબ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે વાસ્તવવદર્શી,
અસરકારક અને પરિણામદાયી સ્વંરૂપ શ્રમયોગી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ગ્રામ પંચાયતદીઠ સરપંચ, તલાટી કમ મંત્રી, આચાર્ય/મુખ્યઇ શિક્ષક, ગ્રામ
પંચાયતના અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ પૈકી એક સભ્ય , મહિલા સભ્યિ
(આંગણવાડી વર્કર/સખીમંડળ પ્રમુખ) એમ કુલ ૬ સભ્યો ની એક સમિતિ દ્વારા દરેક
ગામની વસ્તીઇના આધારે ૫ કે ૧૦ શ્રમયોગીની પસંદગી કરવામાં આવશે. પસંદગી
પામેલા લાભાર્થીઓને ગ્રામસભામાં બહાલી આપવામાં આવશે, તેમ જિલ્લાળ ગ્રામ
વિકાસ એજન્સી ના નિયામકશ્રીની એક યાદીમાં જણાવાયુ છે.

અમરેલીના વિવિધ ગામોમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર શરૂ કરવા અરજીઓ મંગાવાઈ
અમરેલી
અમરેલી જિલ્લાધના અમરેલી તાલુકાના નાના આંકડિયા (સામાન્યજ શિક્ષિત
બેરોજગાર-સ્ત્રીમ), વિઠ્ઠલપુર (સામાન્યલ શિક્ષિત બેરોજગાર), ખીજડીયા
રાદડીયા(સામાન્યિ શિક્ષિત બેરોજગાર), ટીંબલા (સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગના શિક્ષિત બેરોજગાર), ચાંદગઢ(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત
વર્ગના શિક્ષિત બેરોજગાર), ચિતલ મંડળી-૧(ચિતલ)(સામાન્ય શિક્ષિત
બેરોજગાર), માળીલા(સામાન્યા શિક્ષિત બેરોજગાર) અને ગીરીયા(સામાજિક અને
શૈક્ષણિક રીતે પછાત વર્ગના શિક્ષિત બેરોજગાર) ગામે પંડિત દિન દયાળ ગ્રાહક
ભંડાર ખોલવાનો હોય સ્થાતનિક સ્વનસહાય જૂથો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે
છે.
નિયત અરજી ફોર્મ મામલતદાર કચેરી-અમરેલી ખાતેથી મળી શકશે. અરજીપત્રક પર
રૂ.૨૦ની કિંમતનો નોન જ્યુડિશ્યલ એડહેસિવ સ્ટેેમ્પમ લગાડવાનો રહેશે.
ઉમેદવારોએ નિયત નમૂનાની અરજીઓ તા.૧૯/૦૭/૨૦૧૨ સુધીમાં મામલતદાર
કચેરી-અમરેલીને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતોવાળી તથા મુદ્દત
વિત્યેહ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.
પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની જાહેરાત અનુસંધાને મળેલ અરજી જ અધિકૃત
ગણાશે. જો છેવટનો નિર્ણય પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર ન ખોલવા માટેનો
લેવાય તો આવેલ અરજીઓ રદ કરવામાં આવશે તેમ મામલતદારશ્રી-અમરેલીની યાદીમાં
જણાવેલ છે.


તા.૨૯.૬.૨૦૧૨ના રોજ નાણાં અને ઉર્જા રાજયમંત્રીશ્રી સૌરભભાઈ પટેલની
ઉપસ્થિમતિમાં શાળા પ્રવેશોત્સ૨વ અને રાજુલા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી
લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
અમરેલી
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સઅવ-૨૦૧૨ અંતર્ગત રાજુલા ખાતે
તા.૨૯.૬.૨૦૧૨ના રોજ રાજુલા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નાગરિક
ઉડ્ડયન, ઉદ્યોગ, ખાણ, ખનીજ, નાણાં અને ઉર્જા રાજયમંત્રીશ્રી સૌરભભાઇ
પટેલની ઉપસ્થિઓતિમાં પ્રવેશોત્સમવ કાર્યક્રમ યોજાશે.
મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ સવારે ૮-૦૦ કલાકે રાજુલા નગરપાલિકા વિસ્તાયરની
કુમાર શાળા નં.-૩ ખાતે, ૯-૩૦ થી ૧૧-૦૦ કલાકે કન્યાિ શાળા નં.-૨ અને ૩
ખાતે, બપોરના ૨-૦૦ કલાકે સરસ્વિતી વિદ્યામંદિર ખાતે અને ૩-૩૦ કલાકે
શ્રમજીવી નગર શાળા ખાતે પ્રવેશોત્સશવ કાર્યક્રમમાં હાજર રહીને
પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવશે.
આ ઉપરાંત સાંજના ૫-૦૦કલાકે પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપનીના રાજુલા ગ્રામ્ય
પેટા વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ
ઉપસ્થિુત રહેશે.

અમરેલી જિલ્લાયમાં ૯ નગરપાલિકાની ૬૭ પ્રાથમિક શાળાઓમાં ૧૩૬૪ કુમાર અને
૧૩૬૦ કન્યાયઓ મળી કુલ ૨૭૨૪ બાળકો શાળા પ્રવેશ કરશે
અમરેલી
અમરેલી જિલ્લાયમાં ૯ નગરપાલિકા વિસ્તા્રમાં તા.૨૮ થી ૩૦ જૂન-૨૦૧૨ દરમિયાન
યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લામમાં
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૬૭ પ્રાથમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ,
સંસદીય સચિવશ્રી, સાંસદશ્રી સહિત આઇ.પી.એસ. અધિકારીની ઉપસ્થિ૨તિમાં ૧૩૬૪
કુમાર અને ૧૩૬૦ કન્યા ઓ મળી કુલ ૨૭૨૪ બાળકોને શાળા પ્રવેશ કરાવાશે.

જળ સંપત્તિ સંસદીય સચિવશ્રી એલ.ટી.રાજાણીની ઉપસ્થિાતિમાં સાવરકુંડલા અને
લાઠી નગરપાલિકા વિસ્તાચરની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સપવ કાર્યક્રમ
યોજાશે
અમરેલી
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સશવ-૨૦૧૨ અંતર્ગત અમરેલી જિલ્લામાં
તા.૨૮,૨૯ અને ૩૦-જુન-૨૦૧૨ના રોજ નગરપાલિકા વિસ્તાીરની પ્રાથમિક શાળાઓમાં
પ્રવેશોત્સ૧વ કાર્યક્રમો યોજાશે. જેમાં જળ સંપત્તિ સંસદીય સચિવશ્રી
એલ.ટી.રાજાણી તા.૨૮મી જુને સાવરકુંડલા અને તા.૨૯મી જુને લાઠી નગર
પ્રાથમિક શાળાઓમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિનતિ રહેશે.
જળ સંપત્તિ સંસદીય સચિવશ્રી એલ.ટી.રાજાણી તા.૨૮મી જુને સાવરકુંડલા ખાતે
સવારે ૮-૦૦ કલાકે પ્રાથમિક શાળા નં.-૫, ૯-૧૫ કલાકે પ્રાથમિક શાળા નં.-૨,
૧૦-૩૦ કલાકે પ્રાથમિક શાળા નં.-૮ અને બપોરના ૩-૦૦ કલાકે પ્રાથમિક શાળા
નં.-૭ ખાતે યોજાયેલ પ્રવેશોત્સઅવ કાર્યક્રમમાં હાજર રહીને પ્રવેશપાત્ર
બાળકોને પ્રવેશ અપાવશે. જયારે તા.૨૯મી જુને લાઠી ખાતે સવારના ૯-૦૦ કલાકે
તાલુકા શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવવ કાર્યક્રમમાં ઉપસ્થિાત રહીને
પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ કરાવશે.

કૃષિ અને સહકારમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીનો અમરેલી જિલ્લારનો પ્રવાસ કાર્યક્રમ
અમરેલી
કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અમરેલી જિલ્લાાના પ્રવાસે
આગામી ૩૦-જુન અને ૧-જુલાઈના રોજ આવનાર છે. તા.૩૦-જુને સવારે ૯ થી ૧૧-૩૦
કલાકે મંત્રીશ્રી સંઘાણી પટેલ વાડી, હિરામોતી ચોક ખાતે અમરેલી નગર શિક્ષણ
સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના કન્યાા કેળવણી મહોત્સમવ અને શાળા
પ્રવશેત્સીવ કાર્યક્રમમાં ઉપસ્થિ્ત રહેશે.
આ ઉપરાંત મંત્રીશ્રી ગર્લ્સ હાઈસ્કૂસલ-અમરેલી ખાતે યોજાયેલ શાળા
પ્રવેશોત્સાવ કાર્યક્રમમાં ૧૪.૦૦ કલાકે અને ૧૮-૦૦ કલાકે હરિપુરા ખાતે
ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિાત રહેશે.
તા.૧ લી જુલાઈના રોજ ૧૦.૦૦ કલાકે ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે અમરેલી
જિલ્લાક મધ્યસ્થં સહકારી બેંક લિ.ની શાખાના ઉદઘાટન કાર્યક્રમમાં પણ
મંત્રીશ્રી સંઘાણી ઉપસ્થિભત રહેશે.

અમરેલી જિલ્લાીમાં તાલુકા અને જિલ્લાણ કક્ષાની વિવિધ રમતો માટેની બેઠક યોજાશે
અમરેલી
રાજા સ્કૂલલ ઓફ આર્ટ, કમાણી ફોરવર્ડ હાઈસ્કૂવલ કેમ્પબસ અમરેલી ખાતે
અમરેલી જિલ્લા્માં તાલુકા અને જિલ્લા્ કક્ષાની વિવિધ રમતોના આયોજન માટે
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષસ્થાખને આગામી તા.૩૦.૬.૨૦૧૨ના રોજ ૧૦
કલાકે બેઠક યોજાશે. જેમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃ.ત્તિક પ્રવૃત્તિ
ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રમત ગમત અધિકારીની
કચેરી દ્વારા આયોજીત તાલુકા અને જિલ્લાે કક્ષાની વિવિધ વયજુથની રમતોની
સ્પજર્ધાનું આયોજન કરવામાં આવશે.
સ્પ્ર્ધાના આયોજન માટે બેઠકમાં આચાર્યશ્રી, વ્યા યામ શિક્ષકશ્રીઓ, કેળવણી
નિરીક્ષકશ્રી (વહિવટ) અને પાયકા કેન્દ્રરના ક્રિડાશ્રીઓ ઉપસ્થિયત રહેશે.
જિલ્લાષ શિક્ષણાધિકારીશ્રી દ્વારા ઓનલાઈન સ્પકર્ધા અંગેનો પરિપત્ર
મુકવામાં આવેલ છે તેમજ વિગતવાર કાર્યક્રમ રૂબરૂમાં આપવામાં આવનાર હોય
ગ્રાન્ટેાડ-નોન ગ્રાન્ટેશડ તમામ શાળાના પ્રતિનિધિઓએ હાજર રહેવા રમત ગમત
અધિકારીની યાદીમાં જણાવેલ છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ
મહાવિદ્યાલયના ૬૭ મા સ્થા૫નાદિનની ઉજવણી
આરોગ્યમંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસ ખાસ ઉ૫સ્થિત રહેશે
માત્ર ગુજરાત જ નહીં, ૫ણ વૈશ્વિક સ્તરે 'ધન્વંતરિ મંદિર' થકી આયુર્વેદનું
અજવાળું રેલાવતી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત મોડલ કોલેજ એટલે
શ્રી ગુલાબકુંવરબા આયૃર્વેદ મહાવિદ્યાલય. આ મહાવિદ્યાલયની સ્થા૫ના ૧
જુલાઇ ૧૯૪૬ ના રોજ જામનગરના રાજવી પરિવારના મહારાજા દિગ્વિજયસિંહજી અને
મહારાણી ગુલાબકુંવરબાની અમૂલ્ય સખાવત તેમજ ડો. પ્રાણજીવન મહેતાના
પુરુષાર્થથી થઇ હતી. પ્રારંભમાં આ મહાવિદ્યાલયનું સંચાલન ગુલાબકુંવરબા
આયૃર્વેદ સોસાયટી દ્વારા કરવામાં આવતું હતું. ૫ જુલાઇ ૧૯૬૭ ના રોજ ગુજરાત
આયૃર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થતાં આ કોલેજનું સંચાલન યુનિવર્સટીને
સોં૫વામાં આવ્યું. આમ ગુજરાત આયૃર્વેદ યુનિવર્સિટીની સ્થા૫ના પૂર્વેથી
આયૃર્વેદના શિક્ષણના પ્રચાર પ્રસારના રમમાણ એવી શ્રી ગુલાબકુંવરબા
આયૃર્વેદ મહાવિદ્યાલયના ૬૪મા સ્થા૫નાદિનની ઉજવણી તા. ૧ જુલાઇ ના રોજ
સાંજે ૫-૦૦ કલાકે શ્રી એમ. પી. શાહ મ્યૂનિસિ૫લ ટાઉનહોલ, જામનગરમાં
યોજાશે.
શ્રી ગુલાબકુંવરબા આયૃર્વેદ મહાવિદ્યાલયના ૬૭ મા સ્થા૫નાદિન નિમિત્તે
ગુજરાત આયૃર્વેદ યુનિવર્સિટીના કુલ૫તિશ્રી પ્રો. મેધાવીલાલ શર્માના
અધ્યક્ષપદે યોજાનાર આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય
અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ અને અતિથિવિશેષ્‍ા
તરીકે ગુજરાત રાજ્યના૦ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને મહિલા તથા બાળવિકાસ
વિભાગનાં રાજ્યમંત્રી પ્રો. વસુબહેન ત્રિવેદી ઉપરાંત મેયર શ્રીમતી અમીબેન
પરીખ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ડો. વસોયા, ધારાસભ્ય શ્રી લાલજીભાઇ
સોલંકી અને ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના પ્રમુખ શ્રી આર. કે. શાહ
ઉ૫સ્થિત રહેશે.
આ ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમોમાં 'શાશ્વત' સ્મરણિકાનું વિમોચન
કરવામાં તેમજ 'અક્ષર' સાંસ્કૃકતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
સાથોસાથ ગુજરાત આયૃર્વેદ યુનિવર્સિટી, જામનગરની ગતિવિધિઓનું
દ્રશ્યશ્રાવ્ય નિદર્શન ૫ણ બતાવવામાં આવશે અને મહાવિદ્યાલયના સેવાનિવૃત
પ્રાધ્યા૫કોનું સન્માન તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને
ઇનામ વિતરણ કરવામાં આવશે. તદઉ૫રાંત આખું સપ્તાિહ વિવિધ શિબિરો તેમજ
વાર્ષિક વ્યાખ્યાનમાળાઓનું આયોજન ૫ણ કરવામાં આવ્યું છે.

મહિલા અને બાળકલ્યાણ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે
તા.૨૮,૨૯,૩૦ જૂન શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં મહિલા અને
બાળ કલ્યાણ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી સહભાગી થશે. પ્રો.
ત્રિવેદી તા.૨૮ ના રોજ સિક્કા ખાતે સવારે ૮ કલાકે ક્રિષ્ના્ પ્રાથમિક
શાળા, તેમજ ૯-૩૦ કલાકે કન્યા શાળા ૧ અને ૨ માં સિક્કા ખાતે બાળકોને
આવકારશે.
તા.૨૯ જુનના રોજ મંત્રીશ્રી જામનગર સ્થિત શાળા નં.૫/૪૧ મહાલક્ષ્મીર ચોક,
હવેલી રોડ સવારે ૧૦ કલાકે અને બપોરબાદ ૪ કલાકે ઉદ્યોગનગર પાણખાણ ટેલીફોન
એક્સચેન્જ સામે શાળા નં.૧૯ માં તેમજ તા.૩૦ જૂનના રોજ શાળા નં.૨૦ સવારે ૧૦
કલાકે અને બપોરબાદ શાળા નં.૪/૨૧ નંદનવન સોસાયટીમાં શાળા પ્રવેશોત્સવમાં
ઉ૫સ્થિત રહેશે.

એસ. ટી. નિગમના ચેરમેન શ્રી ઘોડાસરા તા.૨૮,૨૯,૩૦ જુન શાળા પ્રવેશોત્સવમાં
સહભાગી થશે
ગુજરાત એસ. ટી. નિગમના ચેરમેન શ્રી બી. એચ. ઘોડાસરા તા.૨૮ થી ૩૦ જુન સુધી
જામનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં આયોજીત શાળા પ્રવેશોત્સવમાં સહભાગી
થશે.
શ્રી ઘોડાસરા તા.૨૮ ના રોજ ગાંધીનગર સીટી બસ સ્ટો૫ પાસે શાળા નંબર ૩૨/૫૦ માં
૪ કલાકે તા. ૨૯ ના રોજ સવારે ૮ કલાકે બેડી કુમાર અને કેવડાપાટ વાડી
શાળામાં અને બપોરબાદ ૪ કલાકે શાળા નં – ૬૦ કૃષ્ણાનગર લાલ શાળામાં તેમજ
તા.૩૦ ના રોજ બેડેશ્વર મંદિર પાસે વાલસુરા રોડ શાળા નં. ૫૧ માં બપોરબાદ ૪
કલાકે શાળા પ્રવેશોત્સવમાં ઉ૫સ્થિત રહેશે.

દ્વારકા ખાતે તા.૨૮,૨૯, ૩૦ ના રોજ શાળા પ્રવેશોત્સવ
સમગ્ર રાજ્યની સાથે દ્વારકા શહેરમાં તા.૨૮,૨૯,૩૦ જૂન શાળા પ્રવેશોત્સવ
કાર્યક્રમ યોજાશે. જેમાં સ્પીપાના ડેપ્યુિટી ડાયરેક્ટર જનરલ શ્રી પી. પી.
હર્ષ ઉ૫સ્થિત રહી ૮૯૮ કુમાર અને ૮૯૧ કન્યાઓ એમ કુલ ૧૭૮૯ બાળકોને શાળા
પ્રવેશોત્સવ માટે પ્રોત્સાહીત કરશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ સોની તા.૨૮,૨૯,૩૦
જુન ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે આવનાર છે તેઓશ્રી તા.૨૮ ના રોજ
ખંભાળીયાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં
ઉ૫સ્થિત રહેશે.
શ્રી સોની તા.૨૯ ના રોજ સવારે ૧૦ કલાકે રણજીતનગર શાળા નં.૧૦ માં અને
બપોરબાદ ૪ કલાકે બેડેશ્વર ધરારનગર શાળા નં.૫૫ માં શાળા પ્રવેશોત્સવમાં
સહભાગી થશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લાલજીભાઇ સોલંકી તથા અન્ય મહાનુભાવો
૫ણ ઉ૫સ્થિત રહેશે.
તા.૩૦ ના રોજ કાલાવડ શહેરની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં
શ્રી સોની સહભાગી થશે.

જામનગરની સરકારી પોલીટેકનીકમાં છાત્રાલયનું નિર્માણ થશે
જામનગર સ્થિત સરકારી પોલીટેકનીક કોલેજમાં રૂ. ૪૫૪ લાખના ખર્ચ. બોઇઝ અને
ગર્લ્સર હોસ્ટેલનું નિર્માણ થશે. રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે
માળખાગત સુવિધા વધારવા સાથે જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓને સવલત આ૫વા આ
છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે.

ધ્રોલ-જોડીયામાં ૧.૯૦ લાખ રોપાનું વાવેતર અને વિતરણ કરાશે
જામનગર જિલ્લાના ધ્રોલ-જોડિયા વિસ્તારમા વન વિભાગ દ્વારા કુલ ૧.૯૦ લાખ
રોપા તૈયાર કરવામાં આવ્યા છે. ખાતાકિય, કિશાન નર્સરીઓમાં આ રોપા તૈયાર
કરાયા છે. આ રોપાનું સામાજીક સ્વૈચ્છીક સંસ્થા માં, શાળા કોલેજો તથા
ખેડુતોને વાવેતર કરવા વિતરણ કરાશે.

પેન્શેન મેળવતા પેન્શારો જોગ
સુરેન્દ્રોનગર,
જિલ્લાદ તિજોરી કચેરી, સુરેન્દ્ર નગર તથા તેનાં તાબાની પેટા તિજોરી કચેરી
મારફતે આઈ.આર.એલ.એ. સ્કી મ હેઠળ બેંકમાંથી પેન્શતન મેળવતાં તમામ
પેન્શ્નરોએ તેઓની હયાતીની ખરાઇ તા.૧/૭/૨૦૧૨ થી તા.૩૦/૯/૨૦૧૨ સુધીમાં અચુક
કરાવી લેવાની રહે છે. પેન્શનનરોએ હયાતીની ખાત્રી માટે તા.૧/૭/૨૦૧૨ બાદ
સબંધિત બેંકમાંથી હયાતીના ફોર્મ મેળવી બેંકમાં જ હયાતીની ખાત્રી કરાવવાની
રહેશે. બંધ થયેલ પેટા તિજોરી કચેરી મુળીના પેન્શનનરોએ હયાતીની ખાતરી માટે
એસ.બી.એસ. મુળી ખાતે હયાતીના પ્રમાણપત્ર સહી કરી રજુ કરવાના રહેશે, જે
પેન્શનનરો તા.૩૦/૯/૨૦૧૨ સુધીમાં હયાતી અંગેની ખરાઇ નહીં કરાવે તેઓનું
પેન્શસન તા.૧/૧૦/૨૦૧૨ થી બંધ થઇ જશે. જેની તમામ પેન્શ નરોએ અચુક નોંધ
લેવી. કુટુંબ પેન્શશનરોમાં ૫૦ વર્ષની નીચેની વયના પેન્શલનરોએ પુનઃલગ્ન
કરેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર હયાતીના ફોર્મમાં જ ભરી બેંકમાં રજુ
કરવાનું રહેશે, તેમ જિલ્લાઅ તિજોરી અધિકારીશ્રી સુરેન્દ્રંનગરની એક
અખબારી યાદીમાં જણાવાયું છે.

નાણાં, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળાનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્દ્ર નગર,
ગુજરાતના નાણાં, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા કન્યા કેળવણી
મહોત્સરવ અને શાળા પ્રવેશોત્સ વ કાર્યક્રમ અંતર્ગત તા. ૩૦ મી જૂન –
૨૦૧૨ ને શનિવારના રોજ સવારે ૮-૦૦ કલાકે વઢવાણ શહેરી વિસ્તાસરના
જોરાવરનગર, ગણપતી ફાટસર પ્રાથમિક શાળા ખાતે સવારે ૯-૪૫ કલાકે વઢવાણ
શાળાનં.-૧૪ ખાતે, ૧૧-૦૦ કલાકે વઢવાણ પ્રાથમિક શાળાનં.-૭ ખાતે, બપોરે ૨-૦૦
કલાકે વઢવાણ પ્રાથમિક શાળાનં.-૧૫ ખાતે અને બપોરે ૩-૪૫ કલાકે વઢવાણ
તાલુકાના સુડવેલ ગામ સ્થિખત પ્રાથમિક શાળા નં.-૧૬ ખાતે શાળા પ્રવેશોત્સાવ
કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે તેઓશ્રી રાજકોટ જવા રવાના
થશે.

સ્વરર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યોક્ષશ્રી આઈ.
કે. જાડેજાનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્દ્રપનગર,
સ્વેર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યઅક્ષશ્રી આઇ.
કે. જાડેજા તા. ૨૮ મી જૂન – ૨૦૧૨ ને ગુરૂવારના રોજ સવારે ૮-૦૦ કલાકે
ધ્રાંગધ્રા શહેરી વિસ્તાધરની શાળા નં.-૨ ખાતે, સવારે ૯-૪૫ કલાકે શાળા
નં.-૭ ખાતે, સવારે ૧૧-૩૦ કલાકે શાળા નં.-૧૧ ખાતે, બપોરે ૨-૦૦ કલાકે
શાળાનં.-૧૪ ખાતે અને બપોરે ૩-૪૫ કલાકે શાળા નં.-૧૩ ખાતે શાળા
પ્રવેશોત્સ૧વ કાર્યક્રમમાં હાજરી આપશે, તેઓશ્રી રાત્રિ રોકાણ ધ્રાંગધ્રા
ખાતે કરશે.
તેઓશ્રી તા. ૨૯ મી જૂન – ૨૦૧૨ ને શુક્રવારના રોજ સવારે ૮-૦૦ કલાકે હળવદ
શહેરી વિસ્તાેરની શાળાનં.-૪ ખાતે, સવારે ૯-૪૫ કલાકે શાળાનં.-૭ ખાતે,
સવારે ૧૧-૩૦ કલાકે શાળાનં.-૮ ખાતે, બપોરે ૨-૦૦ કલાકે શાળા નં.-૧૦ ખાતે
અને બપોરે ૩-૪૫ કલાકે શાળા નં.-૧૧ ખાતે શાળા પ્રવેશોત્સ૩વ કાર્યક્રમમાં
હાજરી આપી, કાર્યક્રમ પૂર્ણ થયે, તેઓશ્રી ધ્રાંગધ્રા જવા રવાના થશે અને
રાત્રિ રોકાણ ધ્રાંગધ્રા ખાતે કરશે.
શ્રી આઈ.કે. જાડેજા તા. ૩૦ મી જૂન – ૨૦૧૨ ને શનિવારના રોજ સવારે ૮-૦૦
કલાકે પાટડી શહેરી વિસ્તાખરની શાળાનં.-૬ ખાતે, સવારે ૯-૪૫ કલાકે
શાળાનં.-૭ ખાતે, સવારે ૧૧-૩૦ કલાકે હિંમતપુરા શાળા ખાતે અને બપોરે ૨-૦૦
કલાકે નારણપુરા શાળા ખાતે શાળા પ્રવેશોત્સ૯વ કાર્યક્રમમાં હાજરી આપી,
અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.


મતદાર યાદીની ઓનલાઇન અરજી કરનાર નાગરિકો જોગ..
ભુજ,
જિલ્લાય ચૂંટણી અધિકારી, કચ્છા દ્વારા જણાવ્યાા અનુસાર તા.૧/૧/૨૦૧૨ની
લાયકાતના સંદર્ભમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧/૬/૨૦૧૨ થી
તા. ૨૭/૬/૨૦૧૨ દરમિયાન મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે સુધારો કરવા અથવા
નામ કમી કરવા જે નાગરિકોએ મુખ્ય૨ ચૂંટણી અધિકારી ગુજરાત રાજયની વેબસાઇટ
www.ceogujarat.nic.in પર ઓનલાઇન અરજીઓ કરી છે તે નાગરિકોએ અરજીઓની
પ્રિન્ટમઆઉટ કોમ્યુ ટર પરથી મેળવી લઇ અરજીમાં પોતાનીસહી કરી જરૂરી
આધાર-પુરાવા સાથે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તા.૨/૭/૨૦૧૨ સુધીમાં
રજૂ કરવાની રહેશે, જેથી આ અરજીઓ અંગે સંબંધિત મામલતદાર નિર્ણય લઇ શકે,
તેમ વધુમાં જણાવાયું છે.

પાલારા જેલ ખાતે આયુર્વેદ નિદાન ચિકિત્સાી કેમ્પન યોજાયોઃ
ભુજ,
સરકારી આયુર્વેદિક હોસ્પિ ટલ, ભુજ દ્વારા તેમજ પારલે પ્રોડકટસના
સૌજન્યરથી પાલારા ખાસ જેલ ખાતે નિઃશુલ્કય આયુર્વેદ નિદાન ચિકિત્‍સા
કેમ્પર યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રોગોની આયુર્વેદ પધ્ધ‍તિથી ૧૦૬
દર્દીઓનું નિદાન તથા ચિકિત્સાિ ડો. કમલેશ જોષી દ્વારા કરાઇ હતી. ખાસ
જેલના અધિક્ષક શ્રી વ્હોઆરા, જેલર શ્રી ભાખરીયા તથા શ્રી જાડેજાના હસ્તે
દીપ પ્રાગટય કરીને કેમ્પાને ખુલ્લો મૂકવામાં આવ્યોક હતો. ખાસ જેલ ખાતેના
મેડીકલ ઓફિસર ડો. લોહાર અને ફાર્માસીસ્ટય શ્રી રાઠોડ હાજર રહયા હતા.
કેમ્પાને સફળ બનાવવા આયુર્વેદિક હોસ્પિરટલના શ્રી અમુલખ મીસ્ત્રીો અને
રમેશભાઈ વાઢેર તેમજ વિરેન ગોરની ટીમે જહેમત ઉઠાવી હતી.

ક્રિકેટ દ્વારા ખેલદીલિ અને દેશપ્રેમની ભાવના કેળવોઃ રફિક ગ્રુપ આયોજિત
ક્રિકેટ ટૂર્નામેન્ટ માં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરઃ
ભુજ,
અત્રેના ખારસરા ગ્રાઉન્ડા ખાતે રફીક ગ્રુપ આયોજિત અખિલ કચ્છિ ડે ક્રિકેટ
ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં લગાન ઈલેવન, ભુજનો કેશ ઈલેવન સામે વિજય થયો
હતો. વિજેતાને ટ્રોફી અર્પણ કરતાં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું
હતું કે, ક્રિકેટ અત્યા રે ખેલપ્રેમીઓના રગેરગમાં વ્યામપી છે ત્યાારે
સચિન જેવા મહાન ખેલાડીના જીવન કવનમાંથી ખેલદિલી અને દેશપ્રેમની ભાવના
અપનાવવા તમામ ખેલપ્રેમીઓને અનુરોધ કર્યો હતો.
સતત બે મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટ પ્રત્યેવક રવિવારે રમાતી જેમાં
૮૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જે ભુજના હોનહાર ક્રિકેટર રફિક કુંભારની
યાદમાં રમાઇ હતી. આ ટૂર્નામેન્ટમમાં બેસ્ટગ વિકેટ કિપર તરીકે ચિંતન ઠકકર,
બેસ્ટા બોલર તરીકે હારૂન સુમરા, બેસ્ટમ બેસ્ટૂમેન તરીકે પપુ કુંભાર,
ફાઇનલના મેન ઓફ ધી મેચ તરીકે મહેન્દ્ર બારોટ અને મેન ઓફ ધી સિરીઝ તરીકે
સિકંદરની પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપતિશ્રી નરેન્દ્રા ઠકકર, પૂર્વ નગરપતિ બાપાલાલ જાડેજા, ભુજ
શહેર ભાજપ મહામંત્રીશ્રી હાજીમામદ સીધીક જુણેજા, ચીફ ઓફિસરશ્રી ચેતન
ડુડિયા, જમીલભાઇ સોનારા, કાઉન્સિજલર જગદીશભાઇ ગોર, હમીદભાઇ ભટ્ટી, કુંભાર
હુશેન,અબ્બા સ કેવર, મહેમુદ શેખ, અબ્દુશલ ભોરીયા, હાજી નસીબ સુમરા, નરેશ
પટેલ, ગનીભાઇ કુંભાર, મુકેશભાઇ મજેઠીયા, ગફુર જમાલ કુંભાર, સમા મીયાં
મલુક વિગેરે ઉપસ્થિશત રહયા હતા. જયારે દાતાઓશ્રી જયેન્દ્ર ભાઇ ભાટીયા,
નરેન્ર્ા ભાઇ ભાટીયા, હાજી મુકદરભાઇ ખત્રી, હાજી સેફુદિન ખત્રી, સમા
જુણસભાઇ, અબ્દુરલ રજાક, અબ્દુ લભાઇ બજાણીયાએ આર્થિક સહયોગ આપ્યોન હતો.
કાર્યક્રમનું સંચાલન રજાકભાઇ કુંભાર અને આભારવિધિ જત હાસમભાઇએ કર્યુ હતું

ટિપ્પણીઓ નથી: