ગુજરાત વિધાનસભાના અધ્યકક્ષશ્રી ગણપતભાઈ વસાવા આવતીકાલે તા. ૨૮મીના રોજ
સવારે ૯:૦૦ વાગ્યે તરસાડી નગરપાલિકા સંચાલિત કોસંબા તરસાડી શાળાઓના
પ્રાથમિક શાળાના પ્રવેશોત્સ વ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૦:૩૦
વાગ્યેે તરસાડી દાદરી પ્રાથમિક શાળા ખાતે આગમન અને પ્રવેશોત્સાવ
કાર્યક્રમમાં હાજરી આપી બપોરે ૨:૩૦ વાગ્યેા માંગરોળ તાલુકાના રટોટી ગામે
લીંબીયા ફળિયાના રસ્તાહના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ
પૂર્ણ થતાં અનુકૂળતાએ સૂરત જવા રવાના થશે.
શાળા પ્રવેશોત્સજવના બીજા તબક્કાનો પ્રારંભઃ
સૂરત શહેરની ૨૯૪ શાળાઓમાં ૧૨૦૮૭ ભૂલકાઓનું નામાંકન થશે.
૨૨૫ જેટલા વિદ્યાલક્ષ્મી બોન્ડ વ્યાાજસહિત કન્યા ઓને ચૂકવવામાં આવશે.
સૂરતઃ
આવતીકાલથી શરૂ થનારા બીજા તબક્કમાં શાળા પ્રવેશોત્સૂવમાં સૂરત શહેરમાં
તા.૨૮,૨૯ અને ૩૦મી દરમિયાન શાળા પ્રવેશોત્સાવ-કન્યાૂ કેળવણી રથયાત્રામાં
સૂરત મહાનગપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૨૯૪ શાળાઓમાં કુલ ૧૨૦૮૭
બાળકો મંત્રીશ્રીઓ, ધારાસભ્યહશ્રીઓ, પદાધિકારીઓ કોર્પોરેટરો તેમજ સરકારના
વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓના આર્શીવાદ સાથે શાળાઓમાં શાળા પ્રવેશ
મેળવશે.
શિક્ષણએ આજના સમયની જરૂરીયાત થઈ ચૂકી છે. હસતું રમતુ બાળક જયારે પ્રથમવાર
ઘરનું ઉબર ઓળગી જીવનના ઉચ્ચન મુલ્યોૂને શીખવા શાળામાં પ્રવેશ કરે છે
ત્યાથરે તેનું સ્વારગત શાળામાં ઢોલ નગારા વગાડીને આનંદ ઉલ્લાસ સાથે થાય
તેવા ઉમદાહેતું થી રાજય સરકારના શાળા પ્રવેશોત્સમવના મહા અભિયાનના બીજા
તબક્કાનો આવતીકાલે પ્રારંભ થશે. આ અભિયાનમાં પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ
પટેલ, વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલ અને કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી રણજીત
ગીલીટવાલા પણ જોડાશે.
શાળાઓમાં વધુમાં વધુ બાળકો નામાંકિત થાય તેવા રાજય સરકારના તેમને
જનસાક્ષાત્કાીર કરવા માટે આ મહોત્સ વનો પ્રારંભ થશે. શહેરી વિસ્તારરોમાં
એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, અભ્યાનસ દરમિયાન બાળક શાળા છોડી ન જાય
તે હેતુંને પરિપૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ૨૩
કન્યાજઓને વિદ્યાલક્ષ્મી બોન્ડય એનાયત કરાશે. જયારે ૨૨૫ જેટલા
વિદ્યાલક્ષ્મી બોન્ડા વ્યાંજસહિત કન્યાજઓને ચૂકવવામાં આવશે. તેમજ
પ્રવેશોત્સેવની ઉજવણી દરમિયાન સ્લામ વિસ્તાકરમાં પ્રવેશોત્સળવનો બહોળો
પ્રચાર પ્રસાર થાય તે હેતુ઼ રેલીનું આયોજન કરી બાળકોને શાળામાં પ્રવેશ
મેળવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.
૩૦મીએ વનમંત્રી ઉધના વિસ્તારરના બાળકોને પ્રવેશ અપાવશેઃ
સૂરતઃ
આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલ તા.૩૦/૬/૨૦૧૨ના
રોજ શહેરી વિસ્તાિરના કન્યાન કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સેવ
કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સવારે ૯.૦૦ વાગે સૂરત ખાતે જુના ઉધના
ઝોન કચેરી, લીમ્બારયત ઝોન, ઉધના ખાતે શ્રી બાબા આમટે પ્રાથમિક શાળા ખાતે,
ત્યા ર બાદ ૧૧.૦૦ વાગે ઉધનાના ખાતેના બી.આર.સી.ની સામે, વિકાસ કોલોની
ખાતેની સયાજીરાવ ગાયકવાડ પ્રા.શાળા ખાતે, બપોરે ૩.૦૦ વાગે ઉધના ઝોનના
હરીનગર-૨ ખાતેની જસ્ટીળસ ધીરૂભાઈ દેસાઈ પ્રાથ.શાળા ખાતે યોજાનારા
કાર્યક્રમોમાં ઉપસ્થિશત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે નવસારી જવા રવાના
થશે.
પંચાયતમંત્રી ભૂલકાઓનું શાળાઓમાં નામાંકન કરાવશે.
સૂરતઃ
પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ તા.૨૯ અને ૩૦/૬/૨૦૧૨ના રોજ શહેરી
વિસ્તારરના કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સપવ કાર્યક્રમોમાં
હાજરી આપશે. જે અંતર્ગત તા.૨૯મીએ સૂરત ખાતે સવારે ૯.૦૦ વાગે કતારગામ ઝોન
ખાતેની શહીદ ચંદ્રશેખર પ્રાથમિક શાળા ખાતે, ૧૧.૦૦ વાગે અઠવા ઝોનના
સીટીલાઈટ અગ્રવાલ ભવનની સામેની શાળા નં.૧૬૦ ખાતે ત્યાિર બાદ બપોરે ૩.૦૦
વાગે વરાછા ઝોન ખાતેના નાના વરાછા, ગામતળની કવિવરશ્રી રવીન્દ્રતનાથ ટાગોર
પ્રા.શાળા ખાતે બાળકોનું નામાંકન કરાવશે. તા.૩૦મીના રોજ સવારે ૯.૦૦ વાગે
ઉધના ઝોન ખાતેની વિકાસ કોલોની ખાતે શ્રી મદનલાલ ધીગરા પ્રા.શાળા ખાતે,
૧૧.૦૦ વાગે લિબાયત ઝોનની મીઠી ખાડી ખાતેની પાંડુરંગ ખાનખોજે પ્રા. શાળા
ખાતે ત્યાાર બાદ બપોરે ૩.૦૦ વાગે કતારગામ ઝોનના વિરામનગર વેડ રોડ ખાતે
આવેલી સ્વા મી દયાનંદ સરસ્વતતી પ્રા.શાળા ખાતે બાળકોનું નામાંકન કરાવશે.
કુટીર ઉદ્યોગ રાજયમંત્રીના હસ્તેા ભૂલકાઓનું નામાંકનઃ
સૂરતઃ
કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા આવતીકાલ તા.૨૮,૨૯ અને
૩૦/૬/૨૦૧૨ દરમિયાન સૂરત શહેરમાં કન્યાી કેળવણી રથયાત્રા અને શાળા
પ્રવેશોત્સ વના અભિયાન હેઠળ ભુલકાઓનું શાળામાં નામાંકન કરાવશે. તા.૨૮મીએ
સવારે ૯.૦૦ વાગે બેગમપુરા શેતરંજીવાડ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર
પ્રા.શાળા ખાતે, સવારે ૧૧.૦૦ વાગે ચોથીયા શેરી, રધુનાથપુરા ખાતેની
સ્વન.ઠાકોરદાસ પારે પ્રા.શાળા ખાતે ત્યાળર બાદ બપોરે ૩.૦૦ વાગુે
બેગમપુરા, મોતી ટોકીઝની સામે આવેલી શેઠશ્રી પ્રાણશંકર મફતલાલ પ્રા.શાળા
ખાતે ભૂલકાઓનું નામાંકન કરાવશે. તા.૨૯મીના રોજ સવારે ૯.૦૦ વાગે રૂદરપુરા,
લાપસીવાળાની ચાલ ખાતે શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતા પ્રા.શાળા ખાતે, ૧૧.૦૦
વાગે અશ્વનિકુમાર, સ્માાશાનભૂમિ પાસે, ફુલપાડા ખાતેની શ્રી કૃષ્ણાલાલ
શ્રીધરાણી પ્રા.શાળા ખાતે ત્યાિર બાદ બપોરે ૩.૦૦ વાગે ગોલવાડના નાકે,
ઈન્દ્રલપુરા ખાતેની ગોપીનાથ મલીક પ્રા.શાળા ખાતે કાર્યક્રમમાં હાજરી
આપશે. તા.૩૦મીના રોજ સવારે ૯.૦૦ વાગે ડુંભાલ ખાતે શ્રી લાલબહાદુર
શાસ્ત્રી પ્રા.શાળા ખાતે, ૧૧.૦૦ વાગે પારસીવાડ ખાતે શ્રી નસરવાનજી
પૂજયાજી પ્રા.શાળા ખાતે ત્યા ર બાદ બપોરે ૩.૦૦ વાગે સગરાપુરા ખાતે ડો.આર
દેસાઈ પ્રા.શાળા ખાતે બાળકોને નામાંકન કરાવશે. તા.૧/૭/૨૦૧૦ના રોજ
સ્થાાનિક લોકસંપર્ક કરશે. તા.૨/૭/૧૨ના રોજ સવારે ૮.૦૦ વાગે ગાંધીનગર જવા
રવાના થશે.
રાજ્યપ આયોજન પંચના અધ્યજક્ષ ભૂલકાઓને પ્રવેશ અપાવશેઃ
સૂરતઃ
રાજ્ય આયોજન પંચના અધ્યજક્ષ શ્રી ભૂપેન્દ્રશસિંહ ચુડાસમાં તા. ૨૯ અને
૩૦મીના રોજ સૂરત ખાતે કન્યાથ કેળવણી અને શાળા પ્રવેશોત્સજવ કાર્યક્રમમાં
હાજરી આપી ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવશે.
તલાટીઓએ ગામવાર ગ્રામ નિર્દેશિકા સુધારીને ફરી મોકલી આપવીઃ
સૂરતઃ
ગાંધીનગર જિલ્લા વસતી ગણતરી પુસ્તિુકા એકમના નાયબ નિયામક દ્વારા તમામ
તાલુકા વિકાસ અધિકારીઓને જણાવાયું છે કે, વસતી ગણતરી ૨૦૧૧ અંતર્ગત
તાલુકાના ગામવાર ગ્રામ નિર્દેશિકા પત્રકો તલાટી મારફત ભરાવીને જિલ્લા
વસતી ગણતરી પુસ્તિરકા એકમ, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી ખાતે
મોકલવામાં આવી છે. જે ગ્રામનિર્દેશિકા પત્રકોના વિભાગ નં.૮ જમીનનો ઉપયોગ
અને સિંચાઇમાં દર્શાવેલા વિસ્તાવરની માહિતીની ભારત સરકારની વસતી ગણતરી
કચેરી મારફતે આપવામાં આવેલા વિસ્તાેર તથા વસતી ગણતરી ૨૦૦૧માં દર્શાવેલા
વિસ્તાચરની વિગત સાથે ચકાસણી કરતા વિસંગતતા જોવા મળી છે. જેથી ભરતની વસતી
ગણતરી ૨૦૧૧ સંબંધિત તેમજ રાજ્યવ સરકારની વિવિધ કચેરીઓ, નિગમો તથા
સંશોધનકારો માટે ખૂબ જ અગત્યતની હોવાથી ક્ષતિયુક્તે માહિતીની ચકાસણી કરી
તલાટીઓની મિટિંગમાં ચોક્સાેઈથી માહિતી ભરાવવી તથા ગ્રામ નિર્દેશિકા પત્રક
ફાઇનલ કરવા જણાવવામાં આવ્યું છે. વસતી ગણતરી ૨૦૧૧ સંદર્ભિત તાલુકાના
ગામવાર ભૌગોલિક વિસ્તાઓરની માહિતી તાત્કામલિક તૈયાર કરીને જિલ્લા આંકડા
અધિકારીની કચેરી દ્વારા જિલ્લા વસતી ગણતરી પુસ્તિ કા એકમને મોકલી આપવી.
૩૦મીએ બાળમજૂરી નાબૂદી અભિયાનની બેઠકઃ
સૂરતઃ
બાળ મજુરી પ્રથા નાબુદી અભિયાન હેઠળ ટાસ્કક ફોર્સ અને નેશનલ ચાઈલ્ડજ લેબર
પ્રોજેક્ટ સોસાયટી તથા બાળમજૂર પુનઃવસન અને કલ્યાિણનિધી સંચાલક સમિતિ
સૂરત જિલ્લાના સભ્યોડની બેઠક તા. ૩૦મીના રોજ ૪:૦૦ વાગ્યેહ કલેક્ટકર
કચેરીના સભાખંડમાં કલેક્ટોરશ્રી એ.જે.શાહની અધ્યોક્ષતામાં યોજવામાં આવી
છે.
ગેરકાયદેસર બીફ મટનનું વેચાણ કરનારાઓ દંડાયાઃ
સૂરતઃ
સૂરત મહાનગરપાલિકાની આરોગ્યણ ટીમે સેન્ટ્રડલ ઝોનના વિસ્તાલર પૈકી શાહપોર,
સૈયદવાડા, સૌદાગરવાડ, ધાસ્તીહપુરા, કોલીવાડ, રામપુરા, સૈયદપુરા, બડેખા
ચકલા વિગેરે વિસ્તાશરમાં આકસ્મિાક ચેકીંગ કરી ગેરકાયદેસર બીફ મટનનું
વેચાણ કરતા વ્યવકિતઓ/સંસ્થા ઓ સામે જરૂરી કાર્યવાહી હાથધરી છે. આ તપાસ
દરમિયાન વગર લાયસન્સેા ઓટલા પર/ખુલ્લી જગ્યાથમાં દુકાન વગર વેચાણ કરતા ૧૧
કસૂરવારોને ચેતવણી આપી ૧૫ કિલો બીફનો નાશ કરાવ્યોલ તેમજ રૂા.૪૫૦૦ વહીવટી
ખર્ચ વસૂલ કરવામાં આવ્યોત હતો.
સામાન્ય સજાગતાથી મોટી હોનારત ટળી શકે છે.
વર્તમાન સમયમાં આપત્તિઓ વિશે સજાગતા અને સલામતી રાખવી ખુબ જ જરૂરી છે. -
: શ્રી ભાવેશ ગોહિલ
'કુદરતી આપત્તિઓ : સજાગતા અને સુરક્ષાના ઉપાયો' સંદર્ભે તજજ્ઞશ્રીઓ
ધ્વાવરા માર્ગદર્શન આપાયું.
જંબુસર ખાતે આપત્તિ વ્ય વસ્થાાપન વિશે સેમિનાર યોજાયો.
ભરૂચઃ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યથવસ્થાિપન સત્તામંડળ-ગાંધીનગર, પ્રેસ અકાદમી
ગુજરાત રાજ્યમ-ગાંધીનગર, જિલ્લા આપત્તિ વ્યિવસ્થા્પન કેન્દ્ર અને જિલ્લા
માહિતી કચેરી ભરૂચના સંયુક્તા ઉપક્રમે 'કુદરતી આપત્તિઓ : સજાગતા અને
સુરક્ષાના ઉપાયો' વિશે સેમિનાર જે.એમ.શાહ આર્ટસ એન્ડુ કોમર્સ કોલેજના
સભાખંડ જંબુસર ખાતે યોજાયો હતો.
આ અવસરે જિલ્લા પ્રોજેક્ટો ઓફિસરશ્રી (ડી.આર.એમ.પ્રોગ્રામ) શ્રી ભાવેશ
ગોહિલે કુદરતી કે માનવસર્જીત આપત્તિઓ આવે ત્યાતરે કેવી કાળજી રાખવી તે
વિશે સજાગતા અને સલામતી રાખવા ભાર મુક્યો્ હતો. વધુમાં ઉમેર્યું હતું કે,
વિદ્યાર્થીઓને આપત્તિ વ્ય.વસ્થાએપન વિશે કુદરતી આફતો ભુકંપ, વાવાઝોડું,
સુનામી અને માનવસર્જિત આફતો કેમીકલ ડિઝાસ્ટદર, આફતો પહેલા, દરમ્યાકન અને
પછી કોઇપણ આફતમાં શું કરવું? અને શું ન કરવું? જેના વિશે માહિતગાર થાય
તેના પર ભાર મુક્યોા હતો અને કોલેજના વિદ્યાર્થીઓને આપત્તિ
વ્યવવસ્થાકપનની મહત્વજતા સમજાવી હતી અને કોલેજ કક્ષાએ આપત્તિ
વ્યેવસ્થાઓપનની આવશ્યયકતા વિશે માહિતગાર ર્ક્યાત હતા. વિદ્યાર્થીઓ આપત્તિ
વિશે વધુ જાણકારી મેળવી આપત્તિ સામે પોતે સ્વબચાવ કરી બીજાને મદદરૂપ થવા
અનુરોધ ર્ક્યોક હતો.
જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રી ભાવેશ ગોહિલે કુદરતી આપત્તિઓ વિશે પ્રેઝન્ટે
શન રજૂ ર્ક્યુંિ હતું અને કોલેજના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
જે.એમ.શાહ આર્ટસ એન્ડો કોમર્સ કોલેજના પ્રિન્સીપપાલશ્રી આઇ.એમ.ભાનાએ
ગુજરાત રાજ્યન આપત્તિ વ્યેવસ્થાયપન, પ્રેસ અકાદમી-ગાંધીનગર અને જિલ્લા
માહિતી કચેરી ભરૂચ ધ્વાદરા આપત્તિ વ્યજવસ્થાતપન વિશે કોલેજના
યુવક-યુવતિઓને માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી કુદરતી આપત્તિઓ :
સજાગતા અને સુરક્ષાના ઉપાયો વિશે સેમિનાર યોજવામાં આવ્યો છે જે સરાહનીય
છે. આ સેમિનારના માધ્યજમ ધ્વાસરા જાણકારી મેળવી ગ્રામ્યમ વિસ્તાયર સુધી
સંદેશો પહોંચાડવા ભાર મુક્યોમ હતો.
જે.એમ.શાહ કોલેજના પ્રોફેસરશ્રીએ બી.એમ.વાઘેલાએ જણાવ્યું હતું કે,
કુદરતી આપત્તિઓ વિશે જે ભાથુ પિરસવામાં આવી રહ્યું છે જે તમામ
વિદ્યાર્થીઓએ તમારા ગામના મહોલ્લાઓ, આસપાસના પડોશીઓને સમજણ આપવા સલાહ આપી
હતી.
જે.એમ.શાહ કોલેજના પ્રોફેસરશ્રીએ મયંક શાહે આપત્તિઓ આવે ત્યાઆરે કેવી
રીતે બચવું અને બીજાને કેવી રીતે બચાવવું તેની સમજણ કેળવવી જરૂરી છે. કોઇ
પણ કુદરતી કે માનવસર્જીત દુઃર્ઘટના સર્જાય ત્યાઅરે કોઇને ગભરાવાની જરૂર
નથી પરંતુ સાવચેતી અને સલામતી રાખવી અનિવાર્ય છે.
પ્રારંભમાં નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યારયે જણાવ્યું હતું
કે, રાજ્યઅ સરકારના આપત્તિ વ્યાવસ્થાહપન સત્તામંડળ ગાંધીનગર, પ્રેસઅકાદમી
ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી-ભરૂચના સંયુક્તમ અને સહયોગથી જિલ્લાના
નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓમાં કુદરતી આપત્તિઓ : સજાગતા અને સુરક્ષાના
ઉપાયો વિશે વિસ્તૃથત જાણકારી મળે તે માટે જિલ્લાના જંબુસર ખાતેથી પ્રારંભ
કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં જિલ્લાના તમામ તાલુકા મથકોએ સેમિનાર
યોજી ગ્રામ્યં વિસ્તાહર સુધી જાણકારી પહોંચાડવાનો ઉદ્દેશ છે.
જિલ્લા આપત્તિ વ્યનવસ્થાસપન કેન્દ્ર અને જિલ્લા માહિતી કચેરી ભરૂચ
ધ્વાવરા સાહિત્યતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના
પ્રોફેસરો, જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ, માધ્યવમકર્મીઓ અને
વિદ્યાર્થીઓ ઉપસ્થિુત રહ્યા હતા.
ઝનોર ગામનાં બાળકો પોતાનું કૌવત દેખાડયું.
ગ્રામિણ ગરીબ બાળકોને નૃત્યક સંગીત નાટયકલાની આધુનિક તાલીમ.
ગાયત્રી મહિલા મંડળનો નવતર અભિગમ.
ભરૂચઃ
ભરૂચ જિલ્લાના ઝનોર અને આજુબાજુના નવ જેટલાં ગામની બે હાઇસ્કુ્લ અને
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું વકૃત્વે કૌશલ્ય અને ગીત સંગીત, નૃત્ય્,
નાટયકલા કૌશલ્યરના સંવર્ધન માટે ઝનોર એન.ટી.પી.સી. કંમ્પીનીના ગાયત્રી
મહિલા મંડળના ઉપક્રમે આયોજન થઇ રહ્યું છે. જે પૈકી ઝનોર ગામના ૪૦ જેટલા
બાળકોને દિલ્હી્ની ફીઝા આર્ટ કલા સંસ્થાનના ઉપક્રમે કલાકારોએ દસ દિવસની
તાલીમ આપી હતી જેનું ગઇ કાલે રાત્રે ઉર્જા નગર રંગમંચ ખાતે પ્રસ્તૃ તિકરણ
થયું હતું. જેમાં ઝનોર સરપંચ શ્રી ચીમનભાઇ માછી, આચાર્યશ્રી જગદીશ પટેલ,
શ્રી સત્યેણન્દ્રકસિંહ, એન.ટી.પી.સી.ના મહાપ્રબંધકશ્રી કે.શ્રીધર, શ્રી
રાજગુરૂ, કે.એસ.શર્મા, જી.એસ.કલ્યા ણજી અને મોટી સંખ્યા માં ગ્રામજનો
હાજર રહ્યા હતા.
સામાન્યજ રીતે કોઇ પણ ઔદ્યોગિક એકમ ધ્વાપરા સામાજીક ઉત્તરદાયિત્વસના
ભાગરૂપે પોતાના ક્ષેત્રના ગામડાઓમાં માળખાગત સુવિધા-વિકાસ માટે પોતાનું
યોગદાન અપાતુ હોય છે પરંતું એન.ટી.પી.સી. ઔદ્યોગિક એકમ ઉર્જાનગર ગાયત્રી
મહિલા મંડળ ધ્વાતરા ગ્રામ્યહ ગરીબ બાળકોના 'માનસિક વિકાસ' ના ભાગરૂપે
ઘડતર થઇ રહ્યું છે.
ઝનોર ગામના બાળકોએ ઝાંસીકી રાની નૃત્ય નાટિકા, નૃત્યો , નાટક અને ડાન્સા
રજુ કર્યાં હતા. આ બાળકો એવા હતા કે જેમણે ક્યાસરેય રંગમંચ ઉપર ક્યાારેય
કોઇ ભૂમિકા અદાકરી ન હતી અને ક્યાનરેય ક્યાંજ પણ કોઇ પણ કાર્યક્રમમાં ભાગ
લીધો ન હતો પરંતું દિલ્હીપની નાટયકલા સંસ્થાાએ માત્ર દસ દિવસમાં તૈયાર
ર્ક્યાંક અને પ્રસ્તૃોત ર્ક્યાંિ જે બતાવે છે કે,
ગ્રામીણ ગરીબ પરિવારોનાં બાળકોમાં પડેલી શુસુપ્ત શક્તિતઓને યોગ્યા
પ્રોત્સાિહન અને માર્ગદર્શન મળે તો મોટા શહેરોનાં તેજસ્વીા બાળકોની
બરોબરી કરી શકે અને એ જ ગાયત્રી મહિલા મંડળના અધ્ય્ક્ષા શ્રીમતિ રાધિકા
શ્રીધરે કરી બતાવ્યુંક અને સફળ રહ્યાં. ગ્રામજનોએ બાળકોના કાર્યક્રમને
ભરપુર વખાણ્યોત અને સરાહના કરી હતી. તમામ સ્પફર્ધક બાળકોને
ગામ અગ્રણીઓની હાજરીમાં એન.ટી.સીના મહાપ્રબંધક શ્રી કે.શ્રીધરના હસ્તેમ
પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
નિકોરા જૂથ યોજનાનું ખાતમર્હૂત મંત્રીશ્રી નિતિનભાઇ પટેલના હસ્તેર થશે.
રાજ્યાના પાણી પુરવઠા અને શહેરી વિકાસ મંત્રીશ્રીનો સૂચિત પ્રવાસન કાર્યક્રમ.
ભરૂચઃ
રાજ્ય ના પાણી પુરવઠા, જળસંપત્તિ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
વિભાગના મંત્રીશ્રી નિતિનભાઇ પટેલ તા.૨૯/૬/૨૦૧૨ ના રોજ ભરૂચ ખાતે યોજાનાર
વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિિત રહેશે.
તા.૨૯/૬/૨૦૧૨ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૩:૧૫ સુધી સંતોષી ન.વ.પ્રાથમિક શાળા
૪૨/૪૫, વેજલપુર પ્રાથમિક શાળા ૧૫, ૧૭, ૨૯ તેમજ પોલીસ હેડક્વા્ર્ટર
પ્રાથમિક શાળા નં.-૪૩/૪૪ ખાતે શહેરી શાળા પ્રવેશોત્સાવ કાર્યક્રમમાં
ઉપસ્થિ૧ત રહેશે જયારે સાંજના ૫:૦૦ કલાકે નિકોરા જૂથ યોજનાનું ખાતમર્હૂત
મલ્ટીશપ્લે ક્ષની સામે ઝાડેશ્વર ખાતે મંત્રીશ્રી હાજર રહેશે.
ઇન્દિશરા ગાંધી વૃધ્ધષ સહાય અને વય વંદના યોજના હેઠળના લાભાર્થીઓ નોંધે.
ભરૂચઃ
ઇન્દિ રા ગાંધી વૃધ્ધષ સહાય અને વય વંદના યોજના હેઠળ લાભાર્થીની વય
મર્યાદા ૬૫ વર્ષથી ઘટાડીને ૬૦ વર્ષ કરવામાં આવેલ છે. જેથી ૬૦ વર્ષની વય
ધરાવતા હોય અને બીપીએલ હેઠળ નોંધાયેલ હોય તેવા (ગ્રામ્યં વિસ્તાધરમાં ૦
થી ૧૬ નો સ્કોારવાળા) ઇસમોને આ યોજના હેઠળ રૂા.૪૦૦/- સહાય મળવા પાત્ર
થશે.
હાલમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના લાભ મેળવનાર બીપીએલ હેઠળ લાભ મેળવનાર
૮૦ કે તેથી વધુ વય ધરાવનારને રૂા.૪૦૦/- ઉપરાંત વધુ ૩૦૦/- સહાય મળી કુલ
રૂા.૭૦૦/- સહાય મળવા પાત્ર થશે તેમ નિવાસી અધિક કલેક્ટવર ભરૂચની એક
યાદીમાં જણાવ્યુંએ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો