નગરપાલિકાઓની પ્રાથમિક શાળાઓમાં કન્યાવ કેળવણી અને શાળા પ્રવેશોત્સલવ
ઉજવાશે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તથા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ
સંઘાણી રાજકોટ શહેરની શાળાઓમાં પ્રવેશોત્સવમાં જોડાશે મંત્રીશ્રી મોહનભાઇ
કુંડારીયા માળીયા મીયાણાની પ્રાથમિક શાળામાં ઉપસ્થિસત રહેશે રાજકોટ
જિલ્લાથ શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાીના નગરોની ૧૧૨ પ્રાથમિક શાળામાં
ર૬૬ર બાળકોનું ધોરણ-૧માં નામાંકન થશે. રાજકોટ શહેરની ૮૧ શાળાઓમાં કૂલ
૪૭૭૪ બાળકોનું નામાંકન થશે
રાજકોટ
રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તાસરોમાં કન્યાક કેળવણી મહોત્સોવ અને શાળા
પ્રવેશોત્સાવના રાજય વ્યાયપી આયોજનના બીજા તબક્કામાં શહેરી વિસ્તા રોની
પ્રાથમિક શાળામાં આ મહોત્સોવ તા. ર૮/૬/૧૨ થી ત્રણ દિવસ ઉજવાશે જે અંતર્ગત
રાજકોટ મહાનગરપાલિકાની કૂલ ૮૧ શાળાઓમાં ૪૭૭૪ બાળકોનું તેમજ રાજકોટ
જિલ્લાે પંચાયત સંચાલિત શહેરી વિસ્તાારની(નગરપાલિકા વિસ્તાોરની) ૧૧ર
શાળાઓમાં પ્રવેશોત્સઉવ રંગેચંગે ઉજવાશે અને ર૬૬ર બાળકોનું મીઠાં મોઢા
કરાવી ધોરણ-૧માં શાળા પ્રવેશ કરાવી તેઓના વધામણાં કરાશે.
શાળા પ્રવેશોત્સ વના આ કાર્યક્રમમાં રાજયના નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા
તા ર૮ અને તા. ર૯મીના રોજ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ
સમિતિની કૂલ ૧૦ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સઅવમાં ઉપસ્થિ ત રહેશે જયારે
ગુજરાતના કૃષિ મંત્રીશ્રી અને રાજકોટ જિલ્લારના પ્રભારી મંત્રીશ્રી
દીલિપભાઇ સંઘાણી તા. ર૮/૬/૧૨ના રોજ રાજકોટ મહાનગરપાલીકાની પાંચ શાળાઓમાં
પ્રવેશોત્સદવ પ્રસંગે ઉપસ્થિીત રહેશે. ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી
મોહનભાઇ કુંડારીયા તા. ર૮/૬/૧૨ના રોજ જિલ્લાીના માળીયામીંયાણા ખાતેની
પાંચ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સઇવ કાર્યક્રમમાં ઉપસ્થિહત રહશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો