------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Wednesday, October 31, 2012 4:01:31 PM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] કુદરત કરતાં કંઈ જ 'સુપરપાવર' નથી !
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Wednesday, October 31, 2012 10:51:39 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] કુદરત કરતાં કંઈ જ 'સુપરપાવર' નથી !
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'કુદરત કરતાં કંઈ જ
'સુપરપાવર' નથી ! '
એકસ્ટ્રા કોમેન્ટ -કૃષ્ણકાંત
ઉનડકટ.
આખી દુનિયાની નજર અમેરિકન
પ્રેસિડેન્ટના ઇલેક્શન પર
હતી,કુદરતે એક ફુંક મારી અને
આખું ફોકસ ઇલેક્શન પરથી હટીને
સેન્ડી સ્ટોર્ર્મ પર આવી ગયું.
આખી દુનિયામાં જેની આણ
પ્રવર્તે છે એવા સુપરપાવર
કન્ટ્રીની હવા નીકળી ગઈ. આમ
છતાં આ આફત સામે જે સ્પિરિટ
જોવા મળે છે તેને દાદ આપવી પડે !
૨૦૧૨માં દુનિયાનો નાશ થવાનો [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2689
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 31 ઑક્ટોબર, 2012
મંગળવાર, 30 ઑક્ટોબર, 2012
BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <purti.nari@sandesh.com>,<jetty50nodule@m.facebook.com>
Date: Tuesday, October 30, 2012 10:21:44 AM GMT+0000
Subject: BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <purti.nari@sandesh.com>,<jetty50nodule@m.facebook.com>
Date: Tuesday, October 30, 2012 10:21:44 AM GMT+0000
Subject: BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
BHADAR DEMMATHI RAJKOT CITY NE PAANI AAPVANU AAGAMI PAANCH DIWASMA BANDH NA KARAY TO AANDOLANATMAK KAARYAKRAMO AAPVANI CHIMKI UCCHARTU PALIKA PRAMUKH SURESH SAKHARELIYANU MAMLATDARNE AAVEDAN..
JETPURMA RAJWADI GROUP DWARA GARBI MANDALONI 3000 BAALAONE SAMUHIK PRASADI APAI. NEWS BY KASHYAP JOSHI JETPUR JETALSAR
JETPURMA RAJWADI GROUP DWARA GARBI MANDALONI 3000 BAALAONE SAMUHIK
PRASADI APAI.
NEWS BY KASHYAP JOSHI
JETPUR
JETALSAR
PRASADI APAI.
NEWS BY KASHYAP JOSHI
JETPUR
JETALSAR
Flower Paradise
Flower Paradise At Hitachi Seaside Park.
Hitachi Seaside Park, located in Hitachinaka, Ibaraki prefecture, Japan,
next to the Ajigaura Beach, is a flower park and a popular tourist
destination. The park covers an area of 3.5 hectares and the flowers are
amazing all year round. Each season you will find a different variety
of flower blossoming over the "Miharashi No Oka", a hill commanding a
panoramic view of the Pacific Ocean. The park is particularly famous for
blue nemophilas. Nemophilas are annual flowers with transparent blue
petals. During spring, more than 4.5 million blue nemophilas bloom all
over the park. The blooming period is called "Nemophilia Harmony" and
attracts many visitors.
Aside
from nemophilas, the park has about a million daffodils blooming amidst
the pine trees, about 170 varieties of tulips and many other flowers.
Filled with woods, gardens, a mini amusement area and cycling courses
sprinkled throughout the park, Hitachi Seaside Park is a must-see for
anyone venturing to Japan.
Hitachi Seaside Park, located in Hitachinaka, Ibaraki prefecture, Japan,
next to the Ajigaura Beach, is a flower park and a popular tourist
destination. The park covers an area of 3.5 hectares and the flowers are
amazing all year round. Each season you will find a different variety
of flower blossoming over the "Miharashi No Oka", a hill commanding a
panoramic view of the Pacific Ocean. The park is particularly famous for
blue nemophilas. Nemophilas are annual flowers with transparent blue
petals. During spring, more than 4.5 million blue nemophilas bloom all
over the park. The blooming period is called "Nemophilia Harmony" and
attracts many visitors.
Aside
from nemophilas, the park has about a million daffodils blooming amidst
the pine trees, about 170 varieties of tulips and many other flowers.
Filled with woods, gardens, a mini amusement area and cycling courses
sprinkled throughout the park, Hitachi Seaside Park is a must-see for
anyone venturing to Japan.
ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Tuesday, October 30, 2012 12:42:34 PM GMT+0800
Subject: ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ
ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ
ડેંગૂએ
સૌ પહેલા મહામારીના રૂપમાં ઈ.સ. 1780માં હુમલો કર્યો ત્યારે એશિયા,
આફ્રિકા તથા ઉત્તરી અમેરિકામાં એક સાથે આ રોગ ફેલાયો. આ રોગને 1779માં ઓળખી
લેવામાં આવ્યો અને નામ પણ આપી દેવામાં આવ્યું હતું. 1950ના દશકામાં એ
દક્ષિણ પૂર્વ એશિયામાં સતત મહામારીના રૂપમાં
ફેલાવાનું શરૂ થયું તથા 1975 સુધી ડેંગૂ હેમરેજતાવ, જે ઘણા બાળકોના
મૃત્યુનું કારણ બન્યો હતો. 1990ના દશક સુધી ડેંગૂ, મલેરીયા પછી મચ્છરો
દ્વારા ફેલાતો બીજો સૌથી મોટો રોગ બની ગયો, જેનાથી વર્ષમાં 4 કરોડ લોકોને
અસર થાય છે, તો ડેંગૂ હેમરેજતાવના પણ હજારો કેસ સામે આવે છે. વિષાણું
મચ્છરો દ્વારા માનવ શરીરમાં પહોંચે છે. ડેંગૂ એક બીમારી છે, જે એડીઝ
એઝિપ્ટી મચ્છરોના ડંખથી થાય છે. આ રોગમાં
ખૂબ તાવની સાથે શરીરમાં લોહીના ધાબા થવા લાગે છે.
લક્ષણ –
અચાનક ખૂબ તાવ, શરીર કળવું, માથાનો દુખાવો, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો
થવો, આ બધાં પ્રાંરંભિક લક્ષણો છે. એક બજા પ્રકારનો ડેંગૂ, જેને
હેમરેજિકડેંગૂ કહેવાય છે, તેમાં રક્તસ્ત્રાવના લક્ષણ તથા બેહોશીના લક્ષણ
પ્રતીત થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય.
ડેંગૂથી બચવા માટે – ડેગૂથી બચવા માટે
મચ્છરોથી બચવું વધારે જરૂરી છે, જેનાથી ડેંગૂના વાયરસ ફેલાય છે.
-
પાણી જમા થવા ન દેવું જોઈએ, જેમ કે પ્લાસ્ટિક બેગ, કેન, પાણી ભરેલા વાસણો
કે કૂલરમાં જમા થયેલું પાણી તેનું કારણ બને છે. આવી જગ્યાએ પાણી ન ભરાય
તેનું ખાસ ધ્યાન રાખો.
- મચછરોથી બચવાના દરેક પ્રયત્ન કરવા જોઈએ,
જેમ કે મચ્છરદાની લગાવવી, પૂરાં કપડાં પહેચરવાં વગેરે. ઋતુપરિવર્તનના
સમયમાં તમે ક્યાંય બહાર જઈ રહ્યાં છો
તો મચ્છરથી બચવા માટેના સાધનો સાથે રાખો.
તમારા ઘરની આસપાસ જો ક્યાંય પાણી ભરાયેલું રહી જાય છે, તો ત્યાં સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખવો.
- મચ્છર પૈદા થવાથી રોકાયેલા દરેક પ્રયત્ન કરો.
5 દિવસથી વધારે સમય સુધી તાવ હોય તો લોહીની તપાસ જરૂર કરાવો. ડેંગૂ જીવલેણ બીમારી છે.
આયુર્વેદિક ઉપાય
ડેંગૂની
તરત ડોક્ટરી સારવાર
લેવી જ હિતાવહ છે, પણ આધૂનિક મેડિકલ રોગ થયા પછીના ઉપાય કરે છે જ્યારે
આયુર્વેદ એવું શાસ્ત્ર છે જેમણે વિશેષ રીતે રોગ ન આવે તેના ઉપાયો જણાવ્યા
છે. ડેંગૂ જેવા તાવ તમારા પર એટલે હાવી થાય છે કે ઘરમાં જંતુનાશક કોઈ
વાતાવરણ ન હોય તથા શરીરમાં રોગપ્રતિકારતા ઓછી હોય. આ માટે શું કરશો....
- સૌ પ્રથમ તો આ ડેંગૂ દૂર કરવા માટે તમારા ઘરમાં એક સપ્તાહમાં બે વાર લીમડાના પાનનો ધૂપ કરો તેમાં
નાગરવેલના પાન અને અજમા નાખીને ઘરમાં ધૂપ કરો.
- મચ્છરોથી બચવા માટે મચ્છરદાની ખાસ રાખો અને મચ્છરદાની લીમડાના પાનના પાણીથી ધોયેલી રાખો.
-
તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ પાંચથી સાત પાન તુલસીના
અને બારથી પંદર પાન લીમડાના મિક્ષ કરી, તેનો રસ બનાવી અને દરરોજ સવારે
પીવો.
- ઋતુ પરિવર્તનના આ કાળમાં તમારી 'જીવનશક્તિ' જાળવી રાખો. તેનો વેડફાડ એટલે શરિરને
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધારે ઝઝૂમવું.
- ક્યાંય પણ બહાર નીકળો ત્યારે મોં પર કપડું કે રૂમાલ રાખી દો જેથી રોગીષ્ટ રજકણ તમારા શરીરમાં ન પ્રવેશે.
- પ્રાણાયામ ખાસ કરો, આથી શરીરમાં શક્તિનો સંચાર અને રક્તનું પ્રવાહનિયમન જળવાઈ રહે.
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Tuesday, October 30, 2012 12:42:34 PM GMT+0800
Subject: ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ
ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ
ડેંગૂએ
સૌ પહેલા મહામારીના રૂપમાં ઈ.સ. 1780માં હુમલો કર્યો ત્યારે એશિયા,
આફ્રિકા તથા ઉત્તરી અમેરિકામાં એક સાથે આ રોગ ફેલાયો. આ રોગને 1779માં ઓળખી
લેવામાં આવ્યો અને નામ પણ આપી દેવામાં આવ્યું હતું. 1950ના દશકામાં એ
દક્ષિણ પૂર્વ એશિયામાં સતત મહામારીના રૂપમાં
ફેલાવાનું શરૂ થયું તથા 1975 સુધી ડેંગૂ હેમરેજતાવ, જે ઘણા બાળકોના
મૃત્યુનું કારણ બન્યો હતો. 1990ના દશક સુધી ડેંગૂ, મલેરીયા પછી મચ્છરો
દ્વારા ફેલાતો બીજો સૌથી મોટો રોગ બની ગયો, જેનાથી વર્ષમાં 4 કરોડ લોકોને
અસર થાય છે, તો ડેંગૂ હેમરેજતાવના પણ હજારો કેસ સામે આવે છે. વિષાણું
મચ્છરો દ્વારા માનવ શરીરમાં પહોંચે છે. ડેંગૂ એક બીમારી છે, જે એડીઝ
એઝિપ્ટી મચ્છરોના ડંખથી થાય છે. આ રોગમાં
ખૂબ તાવની સાથે શરીરમાં લોહીના ધાબા થવા લાગે છે.
લક્ષણ –
અચાનક ખૂબ તાવ, શરીર કળવું, માથાનો દુખાવો, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો
થવો, આ બધાં પ્રાંરંભિક લક્ષણો છે. એક બજા પ્રકારનો ડેંગૂ, જેને
હેમરેજિકડેંગૂ કહેવાય છે, તેમાં રક્તસ્ત્રાવના લક્ષણ તથા બેહોશીના લક્ષણ
પ્રતીત થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય.
ડેંગૂથી બચવા માટે – ડેગૂથી બચવા માટે
મચ્છરોથી બચવું વધારે જરૂરી છે, જેનાથી ડેંગૂના વાયરસ ફેલાય છે.
-
પાણી જમા થવા ન દેવું જોઈએ, જેમ કે પ્લાસ્ટિક બેગ, કેન, પાણી ભરેલા વાસણો
કે કૂલરમાં જમા થયેલું પાણી તેનું કારણ બને છે. આવી જગ્યાએ પાણી ન ભરાય
તેનું ખાસ ધ્યાન રાખો.
- મચછરોથી બચવાના દરેક પ્રયત્ન કરવા જોઈએ,
જેમ કે મચ્છરદાની લગાવવી, પૂરાં કપડાં પહેચરવાં વગેરે. ઋતુપરિવર્તનના
સમયમાં તમે ક્યાંય બહાર જઈ રહ્યાં છો
તો મચ્છરથી બચવા માટેના સાધનો સાથે રાખો.
તમારા ઘરની આસપાસ જો ક્યાંય પાણી ભરાયેલું રહી જાય છે, તો ત્યાં સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખવો.
- મચ્છર પૈદા થવાથી રોકાયેલા દરેક પ્રયત્ન કરો.
5 દિવસથી વધારે સમય સુધી તાવ હોય તો લોહીની તપાસ જરૂર કરાવો. ડેંગૂ જીવલેણ બીમારી છે.
આયુર્વેદિક ઉપાય
ડેંગૂની
તરત ડોક્ટરી સારવાર
લેવી જ હિતાવહ છે, પણ આધૂનિક મેડિકલ રોગ થયા પછીના ઉપાય કરે છે જ્યારે
આયુર્વેદ એવું શાસ્ત્ર છે જેમણે વિશેષ રીતે રોગ ન આવે તેના ઉપાયો જણાવ્યા
છે. ડેંગૂ જેવા તાવ તમારા પર એટલે હાવી થાય છે કે ઘરમાં જંતુનાશક કોઈ
વાતાવરણ ન હોય તથા શરીરમાં રોગપ્રતિકારતા ઓછી હોય. આ માટે શું કરશો....
- સૌ પ્રથમ તો આ ડેંગૂ દૂર કરવા માટે તમારા ઘરમાં એક સપ્તાહમાં બે વાર લીમડાના પાનનો ધૂપ કરો તેમાં
નાગરવેલના પાન અને અજમા નાખીને ઘરમાં ધૂપ કરો.
- મચ્છરોથી બચવા માટે મચ્છરદાની ખાસ રાખો અને મચ્છરદાની લીમડાના પાનના પાણીથી ધોયેલી રાખો.
-
તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ પાંચથી સાત પાન તુલસીના
અને બારથી પંદર પાન લીમડાના મિક્ષ કરી, તેનો રસ બનાવી અને દરરોજ સવારે
પીવો.
- ઋતુ પરિવર્તનના આ કાળમાં તમારી 'જીવનશક્તિ' જાળવી રાખો. તેનો વેડફાડ એટલે શરિરને
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધારે ઝઝૂમવું.
- ક્યાંય પણ બહાર નીકળો ત્યારે મોં પર કપડું કે રૂમાલ રાખી દો જેથી રોગીષ્ટ રજકણ તમારા શરીરમાં ન પ્રવેશે.
- પ્રાણાયામ ખાસ કરો, આથી શરીરમાં શક્તિનો સંચાર અને રક્તનું પ્રવાહનિયમન જળવાઈ રહે.
સોમવાર, 29 ઑક્ટોબર, 2012
એજન્ટને સત્તાવાર અધિકાર છે..?
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 12:59:28 PM GMT+0800
Subject: એજન્ટને સત્તાવાર અધિકાર છે..?
પ્રોપર્ટીનો સોદો ફોક થાય તો ડિપોઝિટ જપ્ત કરવા સેલર હકદાર
- રાજેશ મહેતા
કોઇ પ્રોપર્ટી પેટેના દસ્તાવેજમાં ખરીદદાર અને વેચાણકાર વચ્ચે થયેલા કરારમાં અર્નેસ્ટ મની ડિપોઝિટ જપ્ત કરવાની શરત હોય તો વેચાણકાર તેમ કરી શકે છે અને ચૂકવેલી રકમ પાછી માગવાનો ખરીદદારને હક્ક નથી હોતો, પછી અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ ભલે ગમે તેટલી હોય. આ મુદ્દે દિલ્હી હાઇ કોર્ટે કરેલા નિરીક્ષણને સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખ્યા હતા અને વેચાણકાર દ્વારા અર્નેસ્ટ મની
ડિપોઝિટની રકમ પરત નહીં કરવાના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. નવી દિલ્હી ખાતે રહેતા સુધીર રાવલે (પ્રતિવાદી) પંજાબી બાગમાં એક ફ્લેટ ખરીદવા માટે સતીશ બત્રા (અરજદાર) સાથે કરાર કર્યા હતા. ફ્લેટની કિંમત રૂ. ૭૦ લાખ મૂકી હતી. આ માટે રાવલે ફ્લેટની કિંમતના ૧૦ ટકા એટલે રૂ. ૭ લાખ અર્નેસ્ટ મની ડિપોઝિટ તરીકે ચૂકવ્યા હતા. જો કોઇ કિસ્સામાં ખરીદનાર બાકીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો
ડિપોઝિટની રકમ સેલર તેને પરત નહીં કરે અને જો સેલર ફ્લેટનો કબજો આપવામાં નિષ્ફળ જાય તો ડિપોઝિટની બમણી રકમ ચૂકવવાની કરારમાં શરત નક્કી કરાઇ હતી. પ્રસ્તુત કેસમાં ફ્લેટ ખરીદનાર બાકીની રકમ ચૂકવી ન શકતા વેચનારે ડિપોઝિટની રકમ જપ્ત કરી હતી. આની સામે ફ્લેટ ખરીદનારે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી. નીચલી અદાલતે અર્નેસ્ટ મની ડિપોઝિટ નહીં ચૂકવવાના વેચાણકારના નિર્ણયને માન્ય
કર્યો હતો. આ નિર્ણય સામે ખરીદનારે દિલ્હી હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. હાઇ કોર્ટે વેચાણકારને માત્ર રૂપિયા પ૦,૦૦૦ જ જપ્ત કરવા અને બાકીના રૂપિયા ૬.૫૦ લાખ અર્નેસ્ટ મની ફ્લેટ ખરીદનારને પરત કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ ફતેહચંદ વિરુદ્ધ બાલકિશન દાસના એક કિસ્સામાં આપેલા ચુકાદાને આધાર બનાવી હાઇ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો ફગાવી દઇ ખરીદનારની તરફેણમાં ચુકાદો આપ્યો
હતો. હાઇ કોર્ટના ચુકાદા સામે ફ્લેટ વેચનાર સતીશ બત્રાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જે ચુકાદાને આધાર બનાવ્યો હતો તે પ્રસ્તુત કેસમાં બંધબેસતો નહીં હોવાનો મત આપ્યો હતો. અને આવા જ પ્રકારના કિસ્સાના પોતાની સમક્ષ આવેલા વિવિધ પ્રકારના કેસ તથા તેના આવેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધા હતા. જે કેસને સુપ્રીમ કોર્ટે
ધ્યાનમાં લીધા હતા તેમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ ગૃહસ્થાપના કોઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિ. વી. લક્ષ્મણ વિરુદ્ધ બી. આર. મંગલગીરી તથા અન્યોના કેસનો સમાવેશ થતો હતો.
એજન્ટને પ્રીમિયમ એકત્ર કરવાનો સત્તાવાર અધિકાર છે..?
આજે વ્યાપાર-ઉદ્યોગમાં કમિશન એજન્ટનું ઘણું મહત્ત્વ છે. એજન્ટના આ કાર્યના બદલામાં એને નિશ્ચિત કમિશન મળે પણ ગ્રાહક પૈસા ન આપે કે કંપની ફડચામાં જાય તો આ એજન્ટની કશી જવાબદારી નથી. એજન્ટ ગ્રાહક અને કંપની બંનેનું 'હિત' જાળવવા સઘન પ્રયત્ન કરે પણ એની ફરજ નથી અને કાયદેસર જવાબદારી નથી. આજે ગ્રાહક-સુરક્ષા કાયદા હેઠળ એવા અનેક કેસ નોંધાયા છે, જેમાં ક્લેમની જવાબદારી અન્ય પર લાદે
છે. ગ્રાહકોને દલાલ અને એજન્ટ વચ્ચેના તફાવતની જાણ હોતી નથી. કોન્ટ્રેક્ટ એક્ટની ૧૮૨ની કલમ પ્રમાણે એજન્ટ એ છે કે જે માલિક/ પ્રિન્સિપાલના દર્શાવ્યા પ્રમાણે અન્ય કે ત્રીજી વ્યક્તિઓ સાથે એના વતી વ્યવહાર કરે છે. એજન્ટની સર્વપ્રથમ એ ફરજ બની રહે છે કે જે એણે પોતાના માલિક/ પ્રિન્સિપાલે જે સત્તા સોંપી હોય તે મર્યાદાની અંદર જ કાર્ય કરવાનું રહે છે. હવે આપણે ત્યાં એવું બને છે કે
ગ્રાહક વીમા એજન્ટને પ્રીમિયમનો ચેક આપી દે છે. એને એમ કે ચાલો એક કામ તો પત્યું સમયસર. પ્રીમિયમ તો ભરાઈ ગયું. પછી પ્રીમિયમની રસીદ આવી કે નહીં એજન્ટને એ બાબતમાં પૂછવું જોઈએ એવી વિગતો જ નજીવી ગણાય છે. અનેક પોલિસી-હૉલ્ડર પોતાનાં પ્રીમિયમના ચેકો એજન્ટને આપે છે, પણ એજન્ટ વીમાનો પ્રીમિયમનો ચેક પોતાની પાસે રાખે, સમયસર 'ડ્યૂ-ડેટ' પર ન ભરે, એ દરમિયાન પોલિસી-હોલ્ડરનું મૃત્યુ થાય
તો શી પરિસ્થિતિ થઈ શકે છે એનો આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. વીમાની રકમ પર જ જેનો આધાર હોય તેવા વારસદારોને રાતા પાણીએ રોવાનો વખત આવે. ઉપરોક્ત બાબત જેવી પરિસ્થિતિ અંગે ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે હર્ષદ જે. શાહ વિ. જીવનવીમા નિગમના કેસમાં જણાવ્યું હતું કે એજન્ટને જીવનવીમા નિગમ વતી પ્રીમિયમ એકત્ર કરવાનો અધિકાર નથી, જેથી પોલિસી હોલ્ડરના મૃત્યુ પછી પ્રીમિયમ ભરાયેલું હોવાથી
પોલિસી હેઠળ વીમાની રકમ લેવાને પાત્ર નથી. એનો દાવો રદ થાય છે. એજન્ટ વીમાની પોલિસીના ફાયદાઓ અને શરતોની જાણ ગ્રાહકને કરે છે. મેડિક્લેમ પોલિસીમાં ગ્રાહકે પોતાના સ્વાસ્થ્ય અંગે પૂરી માહિતી આપવી આવશ્યક છે. નહીં તો કોઈ રોગ વિશે માહિતી ન આપી હોય તો દાવો રદ થઈ શકે છે. પ્રપોઝલ ફોર્મ ગ્રાહક સહી કરી આપે એટલે પોલિસી મળી જતી નથી પણ કંપનીએ સ્વીકારવી જોઈએ. સવાલ એ છે કે વીમા એજન્ટ
પોલિસી-હોલ્ડર પાસેથી પ્રીમિયમ એકત્ર કરવાની સત્તા ધરાવે છે? આજે ભારતમાં અનેક નાનાંમોટાં ગામડાઓ અને શહેરોમાં જીવનવીમા નિગમના કાર્યાલયો નથી. વળી સગવડતા માટે ઘણીવાર એજન્ટને જ પ્રીમિયમ આપવામાં આવે છે. પોલિસી હોલ્ડરોએ લક્ષમાં રાખવાનું કે તેઓ અંધારામાં ન રહે. એજન્ટને પ્રીમિયમ આપી દીધું છે માટે વીમા કંપનીમાં જમા થઈ ગયું છે એવો વિશ્વાસ ન રાખતાં તેઓએ રસીદ માટે આગ્રહ
રાખવાનો જ.
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 12:59:28 PM GMT+0800
Subject: એજન્ટને સત્તાવાર અધિકાર છે..?
પ્રોપર્ટીનો સોદો ફોક થાય તો ડિપોઝિટ જપ્ત કરવા સેલર હકદાર
- રાજેશ મહેતા
કોઇ પ્રોપર્ટી પેટેના દસ્તાવેજમાં ખરીદદાર અને વેચાણકાર વચ્ચે થયેલા કરારમાં અર્નેસ્ટ મની ડિપોઝિટ જપ્ત કરવાની શરત હોય તો વેચાણકાર તેમ કરી શકે છે અને ચૂકવેલી રકમ પાછી માગવાનો ખરીદદારને હક્ક નથી હોતો, પછી અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ ભલે ગમે તેટલી હોય. આ મુદ્દે દિલ્હી હાઇ કોર્ટે કરેલા નિરીક્ષણને સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખ્યા હતા અને વેચાણકાર દ્વારા અર્નેસ્ટ મની
ડિપોઝિટની રકમ પરત નહીં કરવાના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. નવી દિલ્હી ખાતે રહેતા સુધીર રાવલે (પ્રતિવાદી) પંજાબી બાગમાં એક ફ્લેટ ખરીદવા માટે સતીશ બત્રા (અરજદાર) સાથે કરાર કર્યા હતા. ફ્લેટની કિંમત રૂ. ૭૦ લાખ મૂકી હતી. આ માટે રાવલે ફ્લેટની કિંમતના ૧૦ ટકા એટલે રૂ. ૭ લાખ અર્નેસ્ટ મની ડિપોઝિટ તરીકે ચૂકવ્યા હતા. જો કોઇ કિસ્સામાં ખરીદનાર બાકીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો
ડિપોઝિટની રકમ સેલર તેને પરત નહીં કરે અને જો સેલર ફ્લેટનો કબજો આપવામાં નિષ્ફળ જાય તો ડિપોઝિટની બમણી રકમ ચૂકવવાની કરારમાં શરત નક્કી કરાઇ હતી. પ્રસ્તુત કેસમાં ફ્લેટ ખરીદનાર બાકીની રકમ ચૂકવી ન શકતા વેચનારે ડિપોઝિટની રકમ જપ્ત કરી હતી. આની સામે ફ્લેટ ખરીદનારે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી. નીચલી અદાલતે અર્નેસ્ટ મની ડિપોઝિટ નહીં ચૂકવવાના વેચાણકારના નિર્ણયને માન્ય
કર્યો હતો. આ નિર્ણય સામે ખરીદનારે દિલ્હી હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. હાઇ કોર્ટે વેચાણકારને માત્ર રૂપિયા પ૦,૦૦૦ જ જપ્ત કરવા અને બાકીના રૂપિયા ૬.૫૦ લાખ અર્નેસ્ટ મની ફ્લેટ ખરીદનારને પરત કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ ફતેહચંદ વિરુદ્ધ બાલકિશન દાસના એક કિસ્સામાં આપેલા ચુકાદાને આધાર બનાવી હાઇ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો ફગાવી દઇ ખરીદનારની તરફેણમાં ચુકાદો આપ્યો
હતો. હાઇ કોર્ટના ચુકાદા સામે ફ્લેટ વેચનાર સતીશ બત્રાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જે ચુકાદાને આધાર બનાવ્યો હતો તે પ્રસ્તુત કેસમાં બંધબેસતો નહીં હોવાનો મત આપ્યો હતો. અને આવા જ પ્રકારના કિસ્સાના પોતાની સમક્ષ આવેલા વિવિધ પ્રકારના કેસ તથા તેના આવેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધા હતા. જે કેસને સુપ્રીમ કોર્ટે
ધ્યાનમાં લીધા હતા તેમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ ગૃહસ્થાપના કોઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિ. વી. લક્ષ્મણ વિરુદ્ધ બી. આર. મંગલગીરી તથા અન્યોના કેસનો સમાવેશ થતો હતો.
એજન્ટને પ્રીમિયમ એકત્ર કરવાનો સત્તાવાર અધિકાર છે..?
આજે વ્યાપાર-ઉદ્યોગમાં કમિશન એજન્ટનું ઘણું મહત્ત્વ છે. એજન્ટના આ કાર્યના બદલામાં એને નિશ્ચિત કમિશન મળે પણ ગ્રાહક પૈસા ન આપે કે કંપની ફડચામાં જાય તો આ એજન્ટની કશી જવાબદારી નથી. એજન્ટ ગ્રાહક અને કંપની બંનેનું 'હિત' જાળવવા સઘન પ્રયત્ન કરે પણ એની ફરજ નથી અને કાયદેસર જવાબદારી નથી. આજે ગ્રાહક-સુરક્ષા કાયદા હેઠળ એવા અનેક કેસ નોંધાયા છે, જેમાં ક્લેમની જવાબદારી અન્ય પર લાદે
છે. ગ્રાહકોને દલાલ અને એજન્ટ વચ્ચેના તફાવતની જાણ હોતી નથી. કોન્ટ્રેક્ટ એક્ટની ૧૮૨ની કલમ પ્રમાણે એજન્ટ એ છે કે જે માલિક/ પ્રિન્સિપાલના દર્શાવ્યા પ્રમાણે અન્ય કે ત્રીજી વ્યક્તિઓ સાથે એના વતી વ્યવહાર કરે છે. એજન્ટની સર્વપ્રથમ એ ફરજ બની રહે છે કે જે એણે પોતાના માલિક/ પ્રિન્સિપાલે જે સત્તા સોંપી હોય તે મર્યાદાની અંદર જ કાર્ય કરવાનું રહે છે. હવે આપણે ત્યાં એવું બને છે કે
ગ્રાહક વીમા એજન્ટને પ્રીમિયમનો ચેક આપી દે છે. એને એમ કે ચાલો એક કામ તો પત્યું સમયસર. પ્રીમિયમ તો ભરાઈ ગયું. પછી પ્રીમિયમની રસીદ આવી કે નહીં એજન્ટને એ બાબતમાં પૂછવું જોઈએ એવી વિગતો જ નજીવી ગણાય છે. અનેક પોલિસી-હૉલ્ડર પોતાનાં પ્રીમિયમના ચેકો એજન્ટને આપે છે, પણ એજન્ટ વીમાનો પ્રીમિયમનો ચેક પોતાની પાસે રાખે, સમયસર 'ડ્યૂ-ડેટ' પર ન ભરે, એ દરમિયાન પોલિસી-હોલ્ડરનું મૃત્યુ થાય
તો શી પરિસ્થિતિ થઈ શકે છે એનો આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. વીમાની રકમ પર જ જેનો આધાર હોય તેવા વારસદારોને રાતા પાણીએ રોવાનો વખત આવે. ઉપરોક્ત બાબત જેવી પરિસ્થિતિ અંગે ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે હર્ષદ જે. શાહ વિ. જીવનવીમા નિગમના કેસમાં જણાવ્યું હતું કે એજન્ટને જીવનવીમા નિગમ વતી પ્રીમિયમ એકત્ર કરવાનો અધિકાર નથી, જેથી પોલિસી હોલ્ડરના મૃત્યુ પછી પ્રીમિયમ ભરાયેલું હોવાથી
પોલિસી હેઠળ વીમાની રકમ લેવાને પાત્ર નથી. એનો દાવો રદ થાય છે. એજન્ટ વીમાની પોલિસીના ફાયદાઓ અને શરતોની જાણ ગ્રાહકને કરે છે. મેડિક્લેમ પોલિસીમાં ગ્રાહકે પોતાના સ્વાસ્થ્ય અંગે પૂરી માહિતી આપવી આવશ્યક છે. નહીં તો કોઈ રોગ વિશે માહિતી ન આપી હોય તો દાવો રદ થઈ શકે છે. પ્રપોઝલ ફોર્મ ગ્રાહક સહી કરી આપે એટલે પોલિસી મળી જતી નથી પણ કંપનીએ સ્વીકારવી જોઈએ. સવાલ એ છે કે વીમા એજન્ટ
પોલિસી-હોલ્ડર પાસેથી પ્રીમિયમ એકત્ર કરવાની સત્તા ધરાવે છે? આજે ભારતમાં અનેક નાનાંમોટાં ગામડાઓ અને શહેરોમાં જીવનવીમા નિગમના કાર્યાલયો નથી. વળી સગવડતા માટે ઘણીવાર એજન્ટને જ પ્રીમિયમ આપવામાં આવે છે. પોલિસી હોલ્ડરોએ લક્ષમાં રાખવાનું કે તેઓ અંધારામાં ન રહે. એજન્ટને પ્રીમિયમ આપી દીધું છે માટે વીમા કંપનીમાં જમા થઈ ગયું છે એવો વિશ્વાસ ન રાખતાં તેઓએ રસીદ માટે આગ્રહ
રાખવાનો જ.
આરોગ્યવર્ધક કહેવતો
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 11:47:53 AM GMT+0800
Subject: આરોગ્યવર્ધક કહેવતો
આરોગ્યવર્ધક કહેવતો
– જોરાવરસિંહ જાદવ
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે.
કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે,
એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે.
એમાંથી અર્થસભર દુહા મળે.
હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે.
બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે.
કવિત્વ શક્તિ ખીલવતાં
જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે.
જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું.
આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :
ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન
ત્રિલોકને અવર ન ઔષધ કોય. ****
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ ****
દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય. ****
ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન
જાય. ****
દૂધ, અનાજ અને કઠોળ
માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો લેવો, ક્યારે લેવો
એનું જ્ઞાન જૂનાકાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી. કોઠાસૂઝવાળા
લોકકવિઓના અનુભવ આરોગ્યરક્ષક અનાજ કઠોળની કહેવતોની આજે મારે વાત કરવી છે.
અહીં લોકકવિઓએ અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ વાત પણ
અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છે
:
ઘઉં કહે હું લાંબો દાણો,
વચમાં પડી લી,
મારી મજા લેવી હોય
તો લાવો ગોળ ને ઘી. ****
ઘઉંની પોળી નીપજે,
ઘઉંના ઘેબર થાય,
જેવા ઘઉં કેળવે,
તેવાં ભોજન થાય. ****
ઘઉં
એ અનાજનો રાજા છે. ઘઉંમાંથી થુલી, ઘઉંના લોટમાંથી રાબ, સુખડી, શીરો,
લાડવા, રોટલી,
ભાખરી, પૂરી, થેપલાં, પરોઠા, સેવ, હલવો, બરફી, ચુરમુ, ઘઉંના મેંદામાંથી
સુવાળી, ઘારી, ઘઉંના પોંકનું જાદરિયું, ઠોર, જલેબી, માલપુવા, ઘેબર, ઘેંસ,
લાપસી વગેરે બને છે. ઘઉંની પણ કેટકેટલી જાતો. ભાલિયા, બંસી, કાઠા, પુનમિયા,
પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતાઘઉં વગેરે. ઘઉં સ્નિગ્ધ, મધુર,
બળકર, ધાતુવર્ધક, સારક, વાયુકરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં
ભોજન સાથે ભગવાનનેય કેવા જોડી
દીધા છે !
રામનામ લાડવા,
ગોપાળ નામ ઘી,
કૃષ્ણનામ ખીર ખાંડ,
ઘોળી ઘોળી પી.
અર્થાત : દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં લેતાં ખાતાં રહો. ઘઉં પછી બાજરી આવીને બોલે છે :
કાળી છું પણ કામણગારી,
લેશો ના મુજ વાદ,
વાદ કર્યામાં વળશે શું,
પણ જોઈ લ્યો મુજ સ્વાદ.
બાજરો
એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે
કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર
દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન
મળે. એવામાં ખેતરમાં અનાજના ડૂંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ
એ ડૂંડા ખાવા માંડ્યા. થોડા દીમાં તો ઘોડામાં
તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટી :
બલિહારી તુજ બાજરા,
જેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયું,
બુઢ્ઢા થયા જુવાન
કિંવદિંત
કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો
હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને
ઘરધણી માણસ ઉત્તમ
ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને
માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો
રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું
છે કે, 'બુઢ્ઢા થયા જુવાન.'
બાજરીની બીજી પણ કહેવતો છે
(1) રોટલો બાજરીનો ને કજિયો વાઘરીનો (દેવીપૂજકનો).
(2) બાજરી કહે
હું બળ વધારું, ઘઉં કહે હું ચોપડ માગું.
હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે ?
મગ કહે હું લીલો દાણો,
મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે,
માણસ હોય માંદું.
બધા
પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને
દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદુ હોય છે. આવા મગની
જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી
સાથે મગનું શાક શુકન ગણાય છે. એથીય આગળચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી
લીધો હોય ને આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના
ખોરાકની શરૂઆત વૈદ્યોને ડૉક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા,
નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ
ઉપવાસ કરતાં જૈનોમાં
મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા
કાળા મગ. મગ પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે
હિતકારક છે એમ આયુર્વેદ કહે છે.
મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે.
(1) મગના ભાવે મરી વેચાય.
(2) મોંમાં કંઈ મગ ઓર્યા છે ?
(3) મગમાંથી પગ ફૂટ્યા.
(4) દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે પણ
શોક્યોના મગ ભેગા ન ચડે.
(5) હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે ?
(6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે.
(7) એક મગની બે ફાડ્ય.
(8) જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે :
જુવાર કહે હું રાતીધોળી,
કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું
ને મારી
થાયે ધાણી.
જુવાર કહે હું ગોળ દાણો,
ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને,
કાળી ભોંયમાં રોપી.
જુવાર
કહે છે કે હું સુખિયા નહીં, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું.
જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાયે છે. જુવાર
ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા,
ઢોકળાં બને છે. ગામડામાં ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી
લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી
ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં
આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે
કે, 'હે પ્રભુ, આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.'
લોકકવિ ચોખાની ઓળખ આ
રીતે આપે છે :
ચોખો કહે કે હું ધોળોદાણો,
મારા માથે અણી,
મારી મજા લેવી હોય
તો દાળ નાખજો ઘણી.
ભારતમાં
ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને 'શાલિ'
કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની
બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે.
સાઠી અર્થાત સાઈઠ દિવસે પાકતી કમોદ.
ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું :
સાઠી ચાવલ ભેંસ દૂધ,
ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ)
ઈ સરગ નીસરણી ચાર.
આયુર્વેદની
દષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, મીઠા,
બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મુત્ર અને મળને કાઢનાર, કફ
ઓછો કરી બુદ્ધિ વધારનાર ગણાય છે.
ચોખાની પણ કહેવતો જુઓ.
(1) ચોખો ચંપાય ને દાળ દબાય.
(2) ચોખા ભેગી ઈયળ બફાઈ જાય. (
3) દેરાણીજેઠાણીના ચોખા ભેગા ચડ્યાં સાંભળ્યાં નથી.
એ રીતે તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે, હવે એની વાત સાંભળો :
તુવેર કહે હું તાજો દાણો,
રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો,
પ્રમાણમાં નાખો પાણી. ****
તુવેર કહે હું દાળ બનાવું,
રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય તે
ના જોઈ લ્યો ઢંગ.
તુવેરની
દાળ બને, દાળઢોકળી બને. પુરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ
તુવેર એવું કઠોળ છે કે એનો
લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેરદાણા-લીલવાનું સરસ
શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લુખી અને ઠંડી છે.
શરીરની ક્રાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને
હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને
કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈ ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ
વાટીને તેનું પાણી પાવામાં આવે
છે.
એ રીતે શક્તિવર્ધક ચણા સાથે કેવી મજાની કહેવતો જોડાઈ છે ?
ચણો કહે હું ખરબચડો,
ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય,
તે ઘોડા જેવો થાય. ****
ચણો કહે હું ખરબચડો
ને મારા માથે અણી,
ભીની દાળને ગોળ ખાય
તો બને મલ્લનો ધણી.
કઠોળમાં
સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં,
પાતરા, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના
લોટમાં દૂધ કે મલાઈ કે હળદ મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે,
ક્રાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને
મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ
કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર,
કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે.
ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો :
ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.
અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીય કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે :
અડદ કહે હું કાળો દાણો,
પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું,
જો મસાલો ભેળો. ****
અડદ કહે હું કાળો દાણો,
માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો,
તો શરીરમાં આવે કાંટો. ****
અડદ કહે હું કઠોર દાણો,
ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ,
બળિયા સાથે બાઝો.
સૌરાષ્ટ્રમાં
અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ
નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે બળવર્ધક
બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની
શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને
અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર,
પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ
વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.
દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે :
મઠ કહે હું ઝીણો દાણો,
મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે
કે ઘોડું આવે થાક્યું.
મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : ઉ…ત,
મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ
મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવ મટાડનાર મનાય છે.
ચોળા
એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે :
મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે, વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે.
મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે :
લોક કરે ઢોકળાં,
વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે,
પાટણનું મહાજન મનાવવા
જાય.
આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે.
એનું પણ કહેવત જોડકણું :
બાળક કહે, મેં ખાધા ચોળા
મા કહે મારા બગાડ્યા ખોળા.
આપણે કઠોળ રોજ ખાઈએ છીએ પણ એના વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ.
આપણી કહેવતો કેવું મજાનું લોકશિક્ષણ આપે છે.
આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને !
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 11:47:53 AM GMT+0800
Subject: આરોગ્યવર્ધક કહેવતો
આરોગ્યવર્ધક કહેવતો
– જોરાવરસિંહ જાદવ
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે.
કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે,
એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે.
એમાંથી અર્થસભર દુહા મળે.
હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે.
બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે.
કવિત્વ શક્તિ ખીલવતાં
જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે.
જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું.
આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :
ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન
ત્રિલોકને અવર ન ઔષધ કોય. ****
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ ****
દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય,
ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય. ****
ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય ન
જાય. ****
દૂધ, અનાજ અને કઠોળ
માણસમાત્રનો રોજિંદો આહાર છે. આ આહાર કેમ લેવો, કેટલો લેવો, ક્યારે લેવો
એનું જ્ઞાન જૂનાકાળે આરોગ્ય સાથે જોડાયેલી કહેવતો આપતી. કોઠાસૂઝવાળા
લોકકવિઓના અનુભવ આરોગ્યરક્ષક અનાજ કઠોળની કહેવતોની આજે મારે વાત કરવી છે.
અહીં લોકકવિઓએ અનુભવ જે તે અનાજને મોઢે બોલાવ્યો છે, છે તો નાનકડી જ વાત પણ
અહીં લોકકવિની જે તે વિષયની સૂક્ષ્મ સૂઝ તરી આવે છે
:
ઘઉં કહે હું લાંબો દાણો,
વચમાં પડી લી,
મારી મજા લેવી હોય
તો લાવો ગોળ ને ઘી. ****
ઘઉંની પોળી નીપજે,
ઘઉંના ઘેબર થાય,
જેવા ઘઉં કેળવે,
તેવાં ભોજન થાય. ****
ઘઉં
એ અનાજનો રાજા છે. ઘઉંમાંથી થુલી, ઘઉંના લોટમાંથી રાબ, સુખડી, શીરો,
લાડવા, રોટલી,
ભાખરી, પૂરી, થેપલાં, પરોઠા, સેવ, હલવો, બરફી, ચુરમુ, ઘઉંના મેંદામાંથી
સુવાળી, ઘારી, ઘઉંના પોંકનું જાદરિયું, ઠોર, જલેબી, માલપુવા, ઘેબર, ઘેંસ,
લાપસી વગેરે બને છે. ઘઉંની પણ કેટકેટલી જાતો. ભાલિયા, બંસી, કાઠા, પુનમિયા,
પંજાબી, દાઉદખાની, વાજિયા, અમેરિકન, રાતાઘઉં વગેરે. ઘઉં સ્નિગ્ધ, મધુર,
બળકર, ધાતુવર્ધક, સારક, વાયુકરનાર અને કફનાશક મનાય છે. લોકસમાજે ભાવતાં
ભોજન સાથે ભગવાનનેય કેવા જોડી
દીધા છે !
રામનામ લાડવા,
ગોપાળ નામ ઘી,
કૃષ્ણનામ ખીર ખાંડ,
ઘોળી ઘોળી પી.
અર્થાત : દૂધ, ઘી, ખાંડ, દૂધની ખીર અને લાડવા રામ અને કૃષ્ણનું નામ લેતાં લેતાં ખાતાં રહો. ઘઉં પછી બાજરી આવીને બોલે છે :
કાળી છું પણ કામણગારી,
લેશો ના મુજ વાદ,
વાદ કર્યામાં વળશે શું,
પણ જોઈ લ્યો મુજ સ્વાદ.
બાજરો
એક એવું અનાજ છે જેને માણસો ને ઘોડા બેય ખાય છે. બેયનો આહાર છે. કહેવાય છે
કે કચ્છનો રાજવી લાખો ફુલાણી જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એનો રસાલો દૂર
દૂર અંધારિયા આફ્રિકા ખંડમાં નીકળી ગયો. બધા ભૂલા પડ્યા. ખાવાનું કંઈ ન
મળે. એવામાં ખેતરમાં અનાજના ડૂંડા જોયાં. ભૂખ્યા રાજવી, સાથીદારો અને ઘોડાએ
એ ડૂંડા ખાવા માંડ્યા. થોડા દીમાં તો ઘોડામાં
તાકાત આવી અને ઉંમરલાયક બુઢ્ઢાઓને નવી જુવાની ફૂટી :
બલિહારી તુજ બાજરા,
જેનાં લાંબા પાન,
ઘોડાને પાંખું આવિયું,
બુઢ્ઢા થયા જુવાન
કિંવદિંત
કહે છે કે, લાખો ફુલાણી અંધારિયા ખંડમાંથી કચ્છમાં બાજરો પહેલવહેલો લાવ્યો
હતો. બાજરો શક્તિપ્રદ આહાર હોવાથી રાજારજવાડામાં ને ગામધણી દરબારો ને
ઘરધણી માણસ ઉત્તમ
ઓલાદના અશ્વો રાખતા અને ચાંદીમાં ભરડેલો બાજરો ખવરાવતા. મોટી ઉંમરે માણસને
માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો
રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું
છે કે, 'બુઢ્ઢા થયા જુવાન.'
બાજરીની બીજી પણ કહેવતો છે
(1) રોટલો બાજરીનો ને કજિયો વાઘરીનો (દેવીપૂજકનો).
(2) બાજરી કહે
હું બળ વધારું, ઘઉં કહે હું ચોપડ માગું.
હવે લીલુડા મગની કેફિયત આવે છે, મગ શું કહે છે ?
મગ કહે હું લીલો દાણો,
મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે,
માણસ હોય માંદું.
બધા
પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને
દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદુ હોય છે. આવા મગની
જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી
સાથે મગનું શાક શુકન ગણાય છે. એથીય આગળચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી
લીધો હોય ને આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના
ખોરાકની શરૂઆત વૈદ્યોને ડૉક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા,
નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ
ઉપવાસ કરતાં જૈનોમાં
મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા
કાળા મગ. મગ પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે
હિતકારક છે એમ આયુર્વેદ કહે છે.
મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે.
(1) મગના ભાવે મરી વેચાય.
(2) મોંમાં કંઈ મગ ઓર્યા છે ?
(3) મગમાંથી પગ ફૂટ્યા.
(4) દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે પણ
શોક્યોના મગ ભેગા ન ચડે.
(5) હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે ?
(6) વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે.
(7) એક મગની બે ફાડ્ય.
(8) જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
ગરીબડી ગણાતી જુવાર આવીને કહે છે :
જુવાર કહે હું રાતીધોળી,
કોઠીની છું રાણી,
ગરીબોનું હું ખાણું છું
ને મારી
થાયે ધાણી.
જુવાર કહે હું ગોળ દાણો,
ને મારા માથે ટોપી,
મારો ફાલ ખરો લેવાને,
કાળી ભોંયમાં રોપી.
જુવાર
કહે છે કે હું સુખિયા નહીં, પણ દુઃખિયા, ગરીબ લોકોનું ખાણું ગણાઉં છું.
જુવાર પૌષ્ટિક ગણાય છે. સુરતી જુવારનો પોંક છેક મુંબઈ સુધી જાયે છે. જુવાર
ખાવામાં મીઠી, પચવામાં હલકી છે. જુવારના રોટલા,
ઢોકળાં બને છે. ગામડામાં ગરીબગુરબા જુવાનો બોળો કે ઘેંસ બનાવીને પેટ ભરી
લ્યે છે. હુતાસણીના પર્વ પ્રસંગે જુવારની ધાણી ખાવાનો રિવાજ છે. બદલાતી
ઋતુમાં આ જ ધાણી કફ દૂર કરનારી છે એમ વૈદ્યો કહે છે. આજે કબૂતરોને નાખવામાં
આવતી જુવાર તો બાપા જગનું ઢાંકણ છે. માનવી પ્રભુને પ્રાર્થના કરતો કહે છે
કે, 'હે પ્રભુ, આછુંપાતળું જુવાર બાજરાનું ઢેબરું મળે તોય ઘણું.'
લોકકવિ ચોખાની ઓળખ આ
રીતે આપે છે :
ચોખો કહે કે હું ધોળોદાણો,
મારા માથે અણી,
મારી મજા લેવી હોય
તો દાળ નાખજો ઘણી.
ભારતમાં
ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને 'શાલિ'
કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની
બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે.
સાઠી અર્થાત સાઈઠ દિવસે પાકતી કમોદ.
ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું :
સાઠી ચાવલ ભેંસ દૂધ,
ઘેર શીલવતી નાર,
ચોથો ચડવા રેવતો (અશ્વ)
ઈ સરગ નીસરણી ચાર.
આયુર્વેદની
દષ્ટિએ ચોખા ઠંડા છે, તે ગરમીને મટાડનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, મીઠા,
બળ આપનાર, હલકા, રુચિકર, સ્વર સુધારનાર, મુત્ર અને મળને કાઢનાર, કફ
ઓછો કરી બુદ્ધિ વધારનાર ગણાય છે.
ચોખાની પણ કહેવતો જુઓ.
(1) ચોખો ચંપાય ને દાળ દબાય.
(2) ચોખા ભેગી ઈયળ બફાઈ જાય. (
3) દેરાણીજેઠાણીના ચોખા ભેગા ચડ્યાં સાંભળ્યાં નથી.
એ રીતે તુવેરરાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય છે, હવે એની વાત સાંભળો :
તુવેર કહે હું તાજો દાણો,
રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો,
પ્રમાણમાં નાખો પાણી. ****
તુવેર કહે હું દાળ બનાવું,
રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય તે
ના જોઈ લ્યો ઢંગ.
તુવેરની
દાળ બને, દાળઢોકળી બને. પુરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ
તુવેર એવું કઠોળ છે કે એનો
લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેરદાણા-લીલવાનું સરસ
શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લુખી અને ઠંડી છે.
શરીરની ક્રાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને
હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને
કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈ ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ
વાટીને તેનું પાણી પાવામાં આવે
છે.
એ રીતે શક્તિવર્ધક ચણા સાથે કેવી મજાની કહેવતો જોડાઈ છે ?
ચણો કહે હું ખરબચડો,
ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય,
તે ઘોડા જેવો થાય. ****
ચણો કહે હું ખરબચડો
ને મારા માથે અણી,
ભીની દાળને ગોળ ખાય
તો બને મલ્લનો ધણી.
કઠોળમાં
સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં,
પાતરા, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના
લોટમાં દૂધ કે મલાઈ કે હળદ મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે,
ક્રાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને
મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ
કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર,
કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે.
ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો :
ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.
અડદ કાળા કઠોળમાં આવે. એના માટે કહેવાય છે કે, જો ખાય અડદ તો થાય મરદ. એનીય કહેવતો લોકકંઠે રમતી જોવા મળે છે :
અડદ કહે હું કાળો દાણો,
પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું,
જો મસાલો ભેળો. ****
અડદ કહે હું કાળો દાણો,
માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો,
તો શરીરમાં આવે કાંટો. ****
અડદ કહે હું કઠોર દાણો,
ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ,
બળિયા સાથે બાઝો.
સૌરાષ્ટ્રમાં
અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ
નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે બળવર્ધક
બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની
શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને
અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર,
પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ
વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.
દિવાળીનું પરબ આવે ત્યારે બાઈયુંને મઠિયા યાદ આવે. ચણા બાજરાની જેમ મઠ માણસોય ખાય ને ઘોડાય ખાય, એટલે કહેવાય છે :
મઠ કહે હું ઝીણો દાણો,
મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે
કે ઘોડું આવે થાક્યું.
મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : ઉ…ત,
મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ
મઠનું સંસ્કૃત નામ મુકુષ્ઠક છે. તે વાયુ કરનાર, જઠરાગ્નિને મંદ કરનાર, કૃમિ અને તાવ મટાડનાર મનાય છે.
ચોળા
એ વાયડું કઠોળ ગણાય છે. એને માટે કહેવાય છે :
મઠ કરે હઠ, ચોળો ચાંપ્યો ના રહે, વા કરે ઢગ, સહેજ ઢાંક્યો ના રહે.
મગની જેમ ચોળા શુકનવંતુ કઠોળ ગણાય છે. જૈનો દિવાળી અને બેસતા વર્ષે શુકનમાં ચોળા ખાય છે. એથી તો કહેવત પડી કે :
લોક કરે ઢોકળાં,
વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે,
પાટણનું મહાજન મનાવવા
જાય.
આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે.
એનું પણ કહેવત જોડકણું :
બાળક કહે, મેં ખાધા ચોળા
મા કહે મારા બગાડ્યા ખોળા.
આપણે કઠોળ રોજ ખાઈએ છીએ પણ એના વિશે ભાગ્યે જ કશું જાણીએ છીએ.
આપણી કહેવતો કેવું મજાનું લોકશિક્ષણ આપે છે.
આપણે એનો અભ્યાસ કરીએ તો ખબર પડે ને !
Raas Leela on Sharad Purnima
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 29, 2012 4:33:27 AM GMT+0000
Subject: Raas Leela on Sharad Purnima
------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Sunday, October 28, 2012 11:15:01 PM GMT+0530
Subject: Raas Leela on Sharad Purnima
Dear Divine Soul KASHYAP J.JOSHI,
Jai Shri Krishna,
Raas Panchaadhyayi (Raas leela) is as significant in the Shrimad Bhagavat as is our soul within our body. Raas Panchaadhyayi is referred to the five sections (section 29 to 33) in the second part of the tenth chapter of the Shrimad Bhagavat. Pujya Bhaishri describes the journey of a Gopi on the night of the Raas and its significance in this article.
A Gopi is one who desires nothing from Shri Krishna. She wants only Shri Krishna himself. She wants to create a Raas with Shri Krishna andplay with him. She wants to be happy on seeing Shri Krishna's happiness.
Shri Shukdevji says,"Shri Krishna desired to perform a Raas leela on seeing the divine night of Sharad Purnima and the majestically flowered forest". God does not have any desires. He is content.
What is Raas? It is the war between Kaam Dev and Shri Krishna. Kaam Dev was egoistic about having interrupted Shri Shivji's meditation and decided to approach Shri Krishna and said,"I want to fight with you." God agreed. However, Kaam Dev put forward a condition,"Will you come with the beautiful Gopis of Vraj, and against who even the celestial ladies of heaven appear pale, on the full moon day of the month of Ashvin in Vrindavan?" This way Kaam Dev asked for a favourable environment for himself but God agreed Kaam Dev also said that he did not want the presence of his father, the mind.
Therefore, on the night of Sharad Purnima, God played his flute and as soon as the Gopis heard this, he stole their minds. This way, the Gopis were without any desires, whereas God had stolen the Gopis minds, thus he desired to play the Raas. The sound produced by God from his flute increased kaam (desire) in the Gopis but this kaam was related to Shri Krishna.
In normal circumstances, kaam (lust), anger, fear and spite are not good emotions. However, when these feelings develop in one whose mind Shri Krishna has stolen, then it results in one's welfare. This is why those who have fought with Shri Krishna and been angry upon him have received emancipation, for example, Shishupal and Kans.
Similarly, the kaam developed in Gopis is attached to Shri Krishna which led to the Gopis getting excited and therefore they woke up from a deep sleep.
Shri Krishna called each Gopi by her name with the sound of his flute. Each Gopi thought that she has been summoned on her own and thus left the house without telling anybody. Now for a woman, it is difficult to go on her own in the forest at night.
A woman is bound by several boundaries of decency. However, the Gopis' love was such that it gave them courage, despite the fear in their minds. Where there is fear and selfishness, this is known as lust. Ravan was very powerful but due to lust, when he went to kidnap Sitaji in the form of an ascetic, he got scared just on the movement of a leaf on a tree! Bushundiji says that Oh Garud, similarly a human on the wrong path loses intelligence and power and remains only with fear.
Here, the Gopi have no fear in their minds. Why? Because the Gopis are not doing anything wrong. They are proceeding to achieve their goal in life. Playing with Shri Krishna is achieving God. To desire Shri Krishna is a good thing. Desires related to Shri Krishna is a great fortune hence the Gopis are fearless.
All the Gopis felt that Shri Krishna is calling each one by her name. Each one thought that she was on her own when actually there were many of them. This means that in this world, there are many people treading on the path to achieve God, but we have to pursue our journey on our own. There is no secrecy in our relationship with God but there is privacy.
So, the Gopis left everything they had including family, wealth, happiness and comfort and reached where Shri Krishna was in Vrindavan. Shri Krishna welcomed all the Gopis.
At this point, Shri Krishna tested via a conversation with the Gopis that they want nothing but him. Their sacrifice for the worldly pleasuresis not out of exuberance. God was pleased and said to the Gopis,"Come, and let us play the Raas."
On this auspicious day of Sharad Purnima let us also play Raas with Shri Krishna with this bhajan Aiso raas rachyo Rameshbhaiji Oza
seva mein samarpit,
Sandipani Vidyaniketan
Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 29, 2012 4:33:27 AM GMT+0000
Subject: Raas Leela on Sharad Purnima
------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Sunday, October 28, 2012 11:15:01 PM GMT+0530
Subject: Raas Leela on Sharad Purnima
Dear Divine Soul KASHYAP J.JOSHI,
Jai Shri Krishna,
Raas Panchaadhyayi (Raas leela) is as significant in the Shrimad Bhagavat as is our soul within our body. Raas Panchaadhyayi is referred to the five sections (section 29 to 33) in the second part of the tenth chapter of the Shrimad Bhagavat. Pujya Bhaishri describes the journey of a Gopi on the night of the Raas and its significance in this article.
A Gopi is one who desires nothing from Shri Krishna. She wants only Shri Krishna himself. She wants to create a Raas with Shri Krishna andplay with him. She wants to be happy on seeing Shri Krishna's happiness.
Shri Shukdevji says,"Shri Krishna desired to perform a Raas leela on seeing the divine night of Sharad Purnima and the majestically flowered forest". God does not have any desires. He is content.
What is Raas? It is the war between Kaam Dev and Shri Krishna. Kaam Dev was egoistic about having interrupted Shri Shivji's meditation and decided to approach Shri Krishna and said,"I want to fight with you." God agreed. However, Kaam Dev put forward a condition,"Will you come with the beautiful Gopis of Vraj, and against who even the celestial ladies of heaven appear pale, on the full moon day of the month of Ashvin in Vrindavan?" This way Kaam Dev asked for a favourable environment for himself but God agreed Kaam Dev also said that he did not want the presence of his father, the mind.
Therefore, on the night of Sharad Purnima, God played his flute and as soon as the Gopis heard this, he stole their minds. This way, the Gopis were without any desires, whereas God had stolen the Gopis minds, thus he desired to play the Raas. The sound produced by God from his flute increased kaam (desire) in the Gopis but this kaam was related to Shri Krishna.
In normal circumstances, kaam (lust), anger, fear and spite are not good emotions. However, when these feelings develop in one whose mind Shri Krishna has stolen, then it results in one's welfare. This is why those who have fought with Shri Krishna and been angry upon him have received emancipation, for example, Shishupal and Kans.
Similarly, the kaam developed in Gopis is attached to Shri Krishna which led to the Gopis getting excited and therefore they woke up from a deep sleep.
Shri Krishna called each Gopi by her name with the sound of his flute. Each Gopi thought that she has been summoned on her own and thus left the house without telling anybody. Now for a woman, it is difficult to go on her own in the forest at night.
A woman is bound by several boundaries of decency. However, the Gopis' love was such that it gave them courage, despite the fear in their minds. Where there is fear and selfishness, this is known as lust. Ravan was very powerful but due to lust, when he went to kidnap Sitaji in the form of an ascetic, he got scared just on the movement of a leaf on a tree! Bushundiji says that Oh Garud, similarly a human on the wrong path loses intelligence and power and remains only with fear.
Here, the Gopi have no fear in their minds. Why? Because the Gopis are not doing anything wrong. They are proceeding to achieve their goal in life. Playing with Shri Krishna is achieving God. To desire Shri Krishna is a good thing. Desires related to Shri Krishna is a great fortune hence the Gopis are fearless.
All the Gopis felt that Shri Krishna is calling each one by her name. Each one thought that she was on her own when actually there were many of them. This means that in this world, there are many people treading on the path to achieve God, but we have to pursue our journey on our own. There is no secrecy in our relationship with God but there is privacy.
So, the Gopis left everything they had including family, wealth, happiness and comfort and reached where Shri Krishna was in Vrindavan. Shri Krishna welcomed all the Gopis.
At this point, Shri Krishna tested via a conversation with the Gopis that they want nothing but him. Their sacrifice for the worldly pleasuresis not out of exuberance. God was pleased and said to the Gopis,"Come, and let us play the Raas."
On this auspicious day of Sharad Purnima let us also play Raas with Shri Krishna with this bhajan Aiso raas rachyo Rameshbhaiji Oza
seva mein samarpit,
Sandipani Vidyaniketan
Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.
Raas Leela on Sharad Purnima
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 29, 2012 4:33:27 AM GMT+0000
Subject: Raas Leela on Sharad Purnima
------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Sunday, October 28, 2012 11:15:01 PM GMT+0530
Subject: Raas Leela on Sharad Purnima
Dear Divine Soul KASHYAP J.JOSHI,
Jai Shri Krishna,
Raas Panchaadhyayi (Raas leela) is as significant in the Shrimad Bhagavat as is our soul within our body. Raas Panchaadhyayi is referred to the five sections (section 29 to 33) in the second part of the tenth chapter of the Shrimad Bhagavat. Pujya Bhaishri describes the journey of a Gopi on the night of the Raas and its significance in this article.
A Gopi is one who desires nothing from Shri Krishna. She wants only Shri Krishna himself. She wants to create a Raas with Shri Krishna andplay with him. She wants to be happy on seeing Shri Krishna's happiness.
Shri Shukdevji says,"Shri Krishna desired to perform a Raas leela on seeing the divine night of Sharad Purnima and the majestically flowered forest". God does not have any desires. He is content.
What is Raas? It is the war between Kaam Dev and Shri Krishna. Kaam Dev was egoistic about having interrupted Shri Shivji's meditation and decided to approach Shri Krishna and said,"I want to fight with you." God agreed. However, Kaam Dev put forward a condition,"Will you come with the beautiful Gopis of Vraj, and against who even the celestial ladies of heaven appear pale, on the full moon day of the month of Ashvin in Vrindavan?" This way Kaam Dev asked for a favourable environment for himself but God agreed Kaam Dev also said that he did not want the presence of his father, the mind.
Therefore, on the night of Sharad Purnima, God played his flute and as soon as the Gopis heard this, he stole their minds. This way, the Gopis were without any desires, whereas God had stolen the Gopis minds, thus he desired to play the Raas. The sound produced by God from his flute increased kaam (desire) in the Gopis but this kaam was related to Shri Krishna.
In normal circumstances, kaam (lust), anger, fear and spite are not good emotions. However, when these feelings develop in one whose mind Shri Krishna has stolen, then it results in one's welfare. This is why those who have fought with Shri Krishna and been angry upon him have received emancipation, for example, Shishupal and Kans.
Similarly, the kaam developed in Gopis is attached to Shri Krishna which led to the Gopis getting excited and therefore they woke up from a deep sleep.
Shri Krishna called each Gopi by her name with the sound of his flute. Each Gopi thought that she has been summoned on her own and thus left the house without telling anybody. Now for a woman, it is difficult to go on her own in the forest at night.
A woman is bound by several boundaries of decency. However, the Gopis' love was such that it gave them courage, despite the fear in their minds. Where there is fear and selfishness, this is known as lust. Ravan was very powerful but due to lust, when he went to kidnap Sitaji in the form of an ascetic, he got scared just on the movement of a leaf on a tree! Bushundiji says that Oh Garud, similarly a human on the wrong path loses intelligence and power and remains only with fear.
Here, the Gopi have no fear in their minds. Why? Because the Gopis are not doing anything wrong. They are proceeding to achieve their goal in life. Playing with Shri Krishna is achieving God. To desire Shri Krishna is a good thing. Desires related to Shri Krishna is a great fortune hence the Gopis are fearless.
All the Gopis felt that Shri Krishna is calling each one by her name. Each one thought that she was on her own when actually there were many of them. This means that in this world, there are many people treading on the path to achieve God, but we have to pursue our journey on our own. There is no secrecy in our relationship with God but there is privacy.
So, the Gopis left everything they had including family, wealth, happiness and comfort and reached where Shri Krishna was in Vrindavan. Shri Krishna welcomed all the Gopis.
At this point, Shri Krishna tested via a conversation with the Gopis that they want nothing but him. Their sacrifice for the worldly pleasuresis not out of exuberance. God was pleased and said to the Gopis,"Come, and let us play the Raas."
On this auspicious day of Sharad Purnima let us also play Raas with Shri Krishna with this bhajan Aiso raas rachyo Rameshbhaiji Oza
seva mein samarpit,
Sandipani Vidyaniketan
Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Monday, October 29, 2012 4:33:27 AM GMT+0000
Subject: Raas Leela on Sharad Purnima
------Original message------
From: <contactus@sandipani.org>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Sunday, October 28, 2012 11:15:01 PM GMT+0530
Subject: Raas Leela on Sharad Purnima
Dear Divine Soul KASHYAP J.JOSHI,
Jai Shri Krishna,
Raas Panchaadhyayi (Raas leela) is as significant in the Shrimad Bhagavat as is our soul within our body. Raas Panchaadhyayi is referred to the five sections (section 29 to 33) in the second part of the tenth chapter of the Shrimad Bhagavat. Pujya Bhaishri describes the journey of a Gopi on the night of the Raas and its significance in this article.
A Gopi is one who desires nothing from Shri Krishna. She wants only Shri Krishna himself. She wants to create a Raas with Shri Krishna andplay with him. She wants to be happy on seeing Shri Krishna's happiness.
Shri Shukdevji says,"Shri Krishna desired to perform a Raas leela on seeing the divine night of Sharad Purnima and the majestically flowered forest". God does not have any desires. He is content.
What is Raas? It is the war between Kaam Dev and Shri Krishna. Kaam Dev was egoistic about having interrupted Shri Shivji's meditation and decided to approach Shri Krishna and said,"I want to fight with you." God agreed. However, Kaam Dev put forward a condition,"Will you come with the beautiful Gopis of Vraj, and against who even the celestial ladies of heaven appear pale, on the full moon day of the month of Ashvin in Vrindavan?" This way Kaam Dev asked for a favourable environment for himself but God agreed Kaam Dev also said that he did not want the presence of his father, the mind.
Therefore, on the night of Sharad Purnima, God played his flute and as soon as the Gopis heard this, he stole their minds. This way, the Gopis were without any desires, whereas God had stolen the Gopis minds, thus he desired to play the Raas. The sound produced by God from his flute increased kaam (desire) in the Gopis but this kaam was related to Shri Krishna.
In normal circumstances, kaam (lust), anger, fear and spite are not good emotions. However, when these feelings develop in one whose mind Shri Krishna has stolen, then it results in one's welfare. This is why those who have fought with Shri Krishna and been angry upon him have received emancipation, for example, Shishupal and Kans.
Similarly, the kaam developed in Gopis is attached to Shri Krishna which led to the Gopis getting excited and therefore they woke up from a deep sleep.
Shri Krishna called each Gopi by her name with the sound of his flute. Each Gopi thought that she has been summoned on her own and thus left the house without telling anybody. Now for a woman, it is difficult to go on her own in the forest at night.
A woman is bound by several boundaries of decency. However, the Gopis' love was such that it gave them courage, despite the fear in their minds. Where there is fear and selfishness, this is known as lust. Ravan was very powerful but due to lust, when he went to kidnap Sitaji in the form of an ascetic, he got scared just on the movement of a leaf on a tree! Bushundiji says that Oh Garud, similarly a human on the wrong path loses intelligence and power and remains only with fear.
Here, the Gopi have no fear in their minds. Why? Because the Gopis are not doing anything wrong. They are proceeding to achieve their goal in life. Playing with Shri Krishna is achieving God. To desire Shri Krishna is a good thing. Desires related to Shri Krishna is a great fortune hence the Gopis are fearless.
All the Gopis felt that Shri Krishna is calling each one by her name. Each one thought that she was on her own when actually there were many of them. This means that in this world, there are many people treading on the path to achieve God, but we have to pursue our journey on our own. There is no secrecy in our relationship with God but there is privacy.
So, the Gopis left everything they had including family, wealth, happiness and comfort and reached where Shri Krishna was in Vrindavan. Shri Krishna welcomed all the Gopis.
At this point, Shri Krishna tested via a conversation with the Gopis that they want nothing but him. Their sacrifice for the worldly pleasuresis not out of exuberance. God was pleased and said to the Gopis,"Come, and let us play the Raas."
On this auspicious day of Sharad Purnima let us also play Raas with Shri Krishna with this bhajan Aiso raas rachyo Rameshbhaiji Oza
seva mein samarpit,
Sandipani Vidyaniketan
Subscribe to Sandipani video's
Join us on Facebook
Forward to a Friend To unsubscribe from our newsletters click here. Unsubscribe Me.
[વલસાડ સમાચાર અંક - 267] second innings.
------Original message------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Sunday, October 28, 2012 8:06:14 PM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 267] second innings.
UDAIPUR CALLING.
I am ready to drive up my van from Valsad on 03.11.12.
- almost at the end of treatment.
- lost 9 kgs ( makes me look much younger ! )
- fresh healthy blood in veins.
- extra fresh energetic enthusiasm for seconiid innings.
- elevated ability to accept & Understand Life as it comes.
- transferring life driving / navigation controls to boys.
- simply want NOTHING for self.
- will spend time for people elder than me and youth.
- will find few children to play outdoor games.
- will share my knowledge & expirience to people who deserve.
- was happy -
- am happier -
am sure
- will be happiest man with my lovely, caring, cute and sweet spouse : a fighting friend, cool companion, silent speaker, excellent home maker .. Trupti who gave perfect attention to inculcate cultural values & upbringing of Uday and Umang while I was learning & earning.
-
THANK YOU .. ALL MIGHTY FOR GRANTING ME ALL THESE.
.....................................
I strongly believe this could not have / can not happen without YOUR best wishes.
plz ... continue wishing / blessing us to serve the society.
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Sunday, October 28, 2012 8:06:14 PM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 267] second innings.
UDAIPUR CALLING.
I am ready to drive up my van from Valsad on 03.11.12.
- almost at the end of treatment.
- lost 9 kgs ( makes me look much younger ! )
- fresh healthy blood in veins.
- extra fresh energetic enthusiasm for seconiid innings.
- elevated ability to accept & Understand Life as it comes.
- transferring life driving / navigation controls to boys.
- simply want NOTHING for self.
- will spend time for people elder than me and youth.
- will find few children to play outdoor games.
- will share my knowledge & expirience to people who deserve.
- was happy -
- am happier -
am sure
- will be happiest man with my lovely, caring, cute and sweet spouse : a fighting friend, cool companion, silent speaker, excellent home maker .. Trupti who gave perfect attention to inculcate cultural values & upbringing of Uday and Umang while I was learning & earning.
-
THANK YOU .. ALL MIGHTY FOR GRANTING ME ALL THESE.
.....................................
I strongly believe this could not have / can not happen without YOUR best wishes.
plz ... continue wishing / blessing us to serve the society.
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Monday, October 29, 2012 2:53:25 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
ધર્મભાવના નહિ, ધર્મભીરુતા
Posted: 28 Oct 2012 05:36 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/4JY9PPAFkJo/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ધર્મભાવના નહિ, ધર્મભીરુતા ૫રંતુ શું
કહેવું ? અને હું ધર્મભીરુતા કહું છું, ધર્મભાવના નથી કહેતો. આ૫ણા દેશમાં ફકત
ધર્મભીરુતા છે, ધર્મભાવના નથી. ધર્મભીરુતા અને ધર્મભાવનામાં આભ જમીનનો ફરક છે.
ગામેગામે રામની લીલાઓ અને કૃષ્ણની લાલાઓ થાય છે. એક એક લીલામાં વીસ ત્રીસ
હજારનો ખર્ચ થઈ જાય છે. ફકત મનોરંજન માટે તમાશો [...]
///////////////////////////////////////////
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ
Posted: 28 Oct 2012 05:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/mCk-TSODgio/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ હિન્દુસ્તાનમાં સોમવતી અમાસના દિવસે ગંગાસ્નાન
ખૂબ મહત્વ છે. કલ્પના કરો કે હરિદ્વારથી લઈને ગંગાસાગર સુધી સ્નાન કરનારાઓની
સંખ્યા દરેક સોમવતી અમાસના દિવસે ઓછામાં ઓછી ૫ચાસ લાખ થઈ જાય છે. અનેક [...]
///////////////////////////////////////////
શું ભગવાન આવું બધું ઇચ્છે છે ?
Posted: 28 Oct 2012 05:32 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/CWMrVohD1bo/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
શું ભગવાન આવું બધું ઇચ્છે છે ? આવા લગભગ પાંચ હજાર મંદિરો છે. એમાં ઓછામાં
ઓછું ગણવામાં આવે તો હું માનું છું કે મથુરા વૃંદાવન બે જગ્યાના ભગવાનનો ખાવા
પીવાનો ખર્ચ રોજનો પંદર લાખ રૂપિયા [...]
///////////////////////////////////////////
આ અધ્યાત્મ નથી
Posted: 28 Oct 2012 05:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/tJNzL2k33tQ/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ આ
અધ્યાત્મ નથી મિત્રો ! ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ એ વાત સમજાય છે,
૫રંતુ લાકડી લઈને ભગવાનની પાછળ જ ૫ડી જઈએ અને કહીએ કે તમને અમે ખાવા ૫ણ નહિ
દઈએ અને અમે ૫ણ ખાઈશું [...]
///////////////////////////////////////////
આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો
Posted: 28 Oct 2012 05:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/sEvC6rjZVG4/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો મિત્રો ! શિક્ષણને જ લઈએ. આઠ વ્યકિતઓમાં
થી એક ૫ણ ભણેલી ગણેલી હોય તો ગામમાં સ્કૂલ ચલાવી શકે છે. પ્રૌઢશાળાઓ
રાત્રિશાળાઓ ચલાવી શકે છે, જેનાથી આ૫ણો આજનો અર્ધનિરક્ષર [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Monday, October 29, 2012 2:53:25 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
ધર્મભાવના નહિ, ધર્મભીરુતા
Posted: 28 Oct 2012 05:36 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/4JY9PPAFkJo/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ધર્મભાવના નહિ, ધર્મભીરુતા ૫રંતુ શું
કહેવું ? અને હું ધર્મભીરુતા કહું છું, ધર્મભાવના નથી કહેતો. આ૫ણા દેશમાં ફકત
ધર્મભીરુતા છે, ધર્મભાવના નથી. ધર્મભીરુતા અને ધર્મભાવનામાં આભ જમીનનો ફરક છે.
ગામેગામે રામની લીલાઓ અને કૃષ્ણની લાલાઓ થાય છે. એક એક લીલામાં વીસ ત્રીસ
હજારનો ખર્ચ થઈ જાય છે. ફકત મનોરંજન માટે તમાશો [...]
///////////////////////////////////////////
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ
Posted: 28 Oct 2012 05:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/mCk-TSODgio/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ હિન્દુસ્તાનમાં સોમવતી અમાસના દિવસે ગંગાસ્નાન
ખૂબ મહત્વ છે. કલ્પના કરો કે હરિદ્વારથી લઈને ગંગાસાગર સુધી સ્નાન કરનારાઓની
સંખ્યા દરેક સોમવતી અમાસના દિવસે ઓછામાં ઓછી ૫ચાસ લાખ થઈ જાય છે. અનેક [...]
///////////////////////////////////////////
શું ભગવાન આવું બધું ઇચ્છે છે ?
Posted: 28 Oct 2012 05:32 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/CWMrVohD1bo/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
શું ભગવાન આવું બધું ઇચ્છે છે ? આવા લગભગ પાંચ હજાર મંદિરો છે. એમાં ઓછામાં
ઓછું ગણવામાં આવે તો હું માનું છું કે મથુરા વૃંદાવન બે જગ્યાના ભગવાનનો ખાવા
પીવાનો ખર્ચ રોજનો પંદર લાખ રૂપિયા [...]
///////////////////////////////////////////
આ અધ્યાત્મ નથી
Posted: 28 Oct 2012 05:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/tJNzL2k33tQ/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ આ
અધ્યાત્મ નથી મિત્રો ! ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ એ વાત સમજાય છે,
૫રંતુ લાકડી લઈને ભગવાનની પાછળ જ ૫ડી જઈએ અને કહીએ કે તમને અમે ખાવા ૫ણ નહિ
દઈએ અને અમે ૫ણ ખાઈશું [...]
///////////////////////////////////////////
આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો
Posted: 28 Oct 2012 05:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/sEvC6rjZVG4/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો મિત્રો ! શિક્ષણને જ લઈએ. આઠ વ્યકિતઓમાં
થી એક ૫ણ ભણેલી ગણેલી હોય તો ગામમાં સ્કૂલ ચલાવી શકે છે. પ્રૌઢશાળાઓ
રાત્રિશાળાઓ ચલાવી શકે છે, જેનાથી આ૫ણો આજનો અર્ધનિરક્ષર [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
રવિવાર, 28 ઑક્ટોબર, 2012
Inspirational Quotes
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 28, 2012 9:33:00 PM GMT+0800
Subject: Inspirational Quotes
Inspirational Quotes
To:
"chirag sakhiya" <chirag_sakhiya@yahoo.com>
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Sunday, October 28, 2012 9:33:00 PM GMT+0800
Subject: Inspirational Quotes
Inspirational Quotes
To:
"chirag sakhiya" <chirag_sakhiya@yahoo.com>
JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 28, 2012 8:21:42 AM GMT+0000
Subject: JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>,<amreliexpress7@gmail.com>,<avadhtimes@gmail.com>,<dostiyaarki@gmail.com>,<sachindahod@gmail.com>,<edtrajkot@yahoo.com>
Cc: <phulchhab@gmail.com>,<pulchhabdaily@gmail.com>,<editorial.rajkot@sandesh.com>,<akiladailyphoto@gmail.com>
Date: Saturday, October 27, 2012 1:27:58 PM GMT+0000
Subject: JETPURNU RAJWADI GROUP AAVTIKAALE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
JETPURNU RAJWADI GROUP AAVTIKAALE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <kkumarjoshi@gmail.com>
Date: Sunday, October 28, 2012 8:21:42 AM GMT+0000
Subject: JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
JETPURNU RAJWADI GROUP AAJE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>,<amreliexpress7@gmail.com>,<avadhtimes@gmail.com>,<dostiyaarki@gmail.com>,<sachindahod@gmail.com>,<edtrajkot@yahoo.com>
Cc: <phulchhab@gmail.com>,<pulchhabdaily@gmail.com>,<editorial.rajkot@sandesh.com>,<akiladailyphoto@gmail.com>
Date: Saturday, October 27, 2012 1:27:58 PM GMT+0000
Subject: JETPURNU RAJWADI GROUP AAVTIKAALE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
JETPURNU RAJWADI GROUP AAVTIKAALE GARBI MANDALNI 3000 BAALAONE PRASADI AAPSE..NEWS BY KASHYAP JOSHI REPORTER..JETPUR..JETALSAR..9974262812
શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
------Original message------
From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To: "KALPANA DESAI" <kalpanadesai.in@gmail.com>,"Bhaashaa-Vichaar" <unzagurjari@googlegroups.com>
Date: Sunday, October 28, 2012 10:25:13 AM GMT+0530
Subject: Re: (Bhaashaa-Vichaar} RE: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
મારા બ્લૉગની આ લીંક પર વ્યાકરણના ૨૧ લેખો છે. વાંચીને કદાચ આપને પણ ગરવી
ગુજરાતીની મમતા વધશે. સાભાર,
– જુ.
http://jjkishor.wordpress.com/category/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/
2012/10/28 Uttam Gajjar <uttamgajjar@gmail.com>
> હા બહેન,****
>
> ** **
>
> આખ્ખેઆખ્ખી જીન્દગી સમર્પીત કરી દીધી હોય તેવાયે છે..****
>
> પણ ગુજરાતી લખાણમાં કશોય ફરક થઈ શક્યો નથી..****
>
> ** **
>
> હા, એક ફેર અવશ્ય પડ્યો જ છે તે એ કે પહેલાં લખાતું તેના****
>
> કરતાંયે સાવેસાવ અશુદ્ધ લખાતું થઈ ગયું ! ****
>
> ચોખ્ખું લખનારાની લઘુમતી સાંકડી ને સાંકડી બનતી જાય છે..****
>
> ** **
>
> મને લાગે છે કે ગુજરાતી(ખાસ ગુજરાતી)ને શબ્દ–ભાષા****
>
> બાબતમાં શુદ્ધ–અશુદ્ધનો છોછ આભડતો જ નથી.. !****
>
> ..ઉ.મ..****
>
> ** **
>
> *From:* KALPANA DESAI [mailto:kalpanadesai.in@gmail.com]
> *Sent:* 28 October 2012 09:55
> *To:* Uttam Gajjar
> *Subject:* Re: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ** **
>
> બાપ રે...! ગુજરાતી માટે આટલી બધી માયા રાખનારા પણ છે ? ****
>
> દિમાગ કામ ના કરે એવું કામ !****
>
> વાહ ભઈ વાહ!****
>
> આભાર આભાર.****
>
> 2012/10/27 Uttam Gajjar <uttamgajjar@gmail.com>****
>
> વહાલા પ્રવીણભાઈ,****
>
> તમ બન્ને સાથે ફોન પર વીગતે વાતો થઈ ને બહુ આનંદ મળ્યો.. ધન્યવાદ..****
>
> હાલ તમે રાજકોટ છો થોડો સમય, તો આમ તમારી મેઈલ પ્રસાદી મળ્યા કરશે એમ આશા
> રાખું..****
>
> અમારા સાથી જુગલકીશોરભાઈને અમે વહાલથી જુ.ભાઈ કહીએ.. તેમનો આ બહુ જ સરસ લેખ**
> **
>
> તમે મોકલ્યો તે બદલ ખુબ આભાર...****
>
> મઝામાં ?****
>
> ..ઉ.મ..****
>
> ****
>
> *From:* Pravin Vaghani [mailto:pvaghani@hotmail.com]
> *Sent:* 27 October 2012 14:09
> *To:* Uttam Gajjar
> *Subject:* FW: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ****
>
> ****
> ------------------------------
>
> Date: Mon, 22 Oct 2012 08:13:12 +0530
> Subject: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
> From: aasthabk@gmail.com
> To: ****
>
> ****
>
> મારી ગુજરાતી****
>
> ****
>
> *શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી* *?
> –* *જુગલકીશોર.*****
>
> * *****
>
> છેલ્લાં પાંચેક વરસથી નેટ પર ગુજરાતી ભાષા–સાહીત્ય અંગે લખું છું. આજે મારા
> બ્લૉગ પરની ૫૦ જેટલી કેટેગરીઝમાંની વ્યાકરણ અંગેની સૌથી વધુ વંચાય છે. દરરોજ આ
> વીષય પરના લેખો પર વાચકો જોવા મળે છે. વાચકોએ પણ અવારનવાર મને જણાવ્યું છે કે
> આ વીભાગમાં આવતાં મારાં લખાણો બહુ ઉપયોગી લાગ્યાં છે.****
>
> છેલ્લાં ચારેક વરસથી 'કોડિયું' સામયિક – કે જેના સ્થાપક ગુજરાતના સર્વોચ્ચ
> શીક્ષણાચાર્ય નાનાભાઈ ભટ્ટ હતા અને જેના તંત્રીપદને શ્રી મૂળશંકર મો. ભટ્ટ અને
> શ્રી ન. પ્ર. બુચ જેવાઓનો સ્પર્શ મળ્યો છે –ના સંપાદક તરીકેની કામગીરી
> કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. આ સંપાદનકાર્યમાં મારી મુખ્ય જવાબદારીઓમાં
> સામયીકની ભાષાશુદ્ધી મુખ્ય છે.****
>
> આ જ કારણે છેલ્લાં ચારેક વરસથી હું સાર્થ ગુજરાતી જોડણીકોશના સીધા સંપર્કમાં
> છું. મારી પાસે આ કોશની "પુરવણી સહિતનું આઠમું પુનર્મુદ્રણ"ની ઓક્ટોબર, ૨૦૦૮ની
> આવૃત્તી છે. કોશ–સંસ્થાએ જે પુરવણી બહાર પાડેલી તેને સાથે જોડીને તૈયાર
> થયેલી આ સૌથી છેલ્લી આવૃત્તી છે.****
>
> દરરોજ અનેક પ્રકારના શબ્દોની તપાસ કરતાં રહીને લગભગ બધાં જ પાનાંનો સ્પર્શ થઈ
> ગયો છે ! છતાં હજી પણ 'કોડિયું'માં ક્યારેક જોડણીની ભુલો મારાથી રહી જ જાય
> છે....!****
>
> ગુજરાતીનું કોઈ છાપું, કોઈ સામયીક, સરકારી પરીપત્રો, ગુજ.ભાષાના અધ્યાપકોના
> લેખો, લેખકોનાં લખાણો, પ્રકાશકોનાં પ્રકાશનો વગેરેમાં પારાવાર ભુલો જોવા મળે
> છે. આટલાં વરસોના અભ્યાસે જોયું છે કે ખુદ જોડણીકોશમાં પણ ભુલો રહી ગયેલી
> દેખાય છે !! તાજેતરમાં એક ઈમેઈલ મળેલો જેમાં લેક્સિકોનની ચાર રંગીન ચોગઠામાં
> જાહેરાત હતી તો તેમાંય પાંચેક ભુલો જોવા મળી !! શબ્દરમતની ચકાસણીના
> લેક્સિકોનના વીભાગમાંય કેટલાક શબ્દોની જોડણી ખોટી હોવાનું ધ્યાન મેં દોર્યું
> હતું. (શ્રી રામજીભાઈ પટેલે તો એક સાહીત્યસંસ્થાને એમના મુખપત્રનો ફક્ત એક જ
> અંક એક પણ ભુલ વગરનો છાપી બતાવવાનો પડકાર ફેંક્યો હતો.)****
>
> ટુંકમાં કહીએ તો સાચી ગુજરાતી જોડણીમાં લખવું લગભગ શક્ય નથી એવું સાબીત થઈ
> રહ્યું છે. "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" એવા
> ગાંધીલખ્યા વાક્યોનો મુદ્રાલેખ બનાવીને કોશકાર સંસ્થાએ કોશના પહેલે પાને
> છાપતાં રહેવાનો શીરસ્તો રાખ્યો હોવા છતાં કોશમાં જ ભુલો જોવા મળે છે ત્યારે
> કોઈ આશા રહેતી નથી.****
>
> ઉંડી વ્યથાના અનુભવ સાથે મેં નેટ પર મીત્રોના બ્લૉગના હોમપેજને શુદ્ધ ભાષામાં
> રાખવા માટેની અપીલ કરી ત્યારે ઘણાંએ મને પોતાના બ્લૉગના હોમપેજ પરની ભુલો
> સુધારી આપવા જણાવ્યું હતું, ને મેં તે સુધારી પણ આપી હતી. પરંતુ આપણે સૌ
> જાણીએ છીએ કે હોમપેજ પરનાં લખાણો અને કેટલાંય શીર્ષકો તો સતત બદલતાં જ
> રહેવાનાં. પરીણામે ફરી પાછી એ જ દશા થઈને ઉભી રહી છે.****
>
> શ્રી રામજીભાઈના બહુ આગ્રહ છતાં વર્ષો સુધી મેં ઉંઝાજોડણી અપનાવી નહોતી. પણ
> મારા ભાષાવીજ્ઞાનના અભ્યાસે મને બતાવ્યું કે એક ઈ–ઉમાં લખવું તે જોડણીના
> પ્રશ્નોના ઉકેલની દીશામાં જવા માટેનું પ્રથમ પગથીયું હોઈ તેને અપનાવી લેવું
> જોઈએ અને તેથી મેં તે અપનાવ્યું અને ઘણા વીરોધ છતાં મારા બ્લૉગ પર એક જ ઈ અને
> એક જ ઉ વડે લખવાનું રાખ્યું છે. અને ભાષા–સુધારણાના મારા કાર્યમાં મેં
> હંમેશાં સાર્થ ગુજ. કોશની જ જોડણીના નીયમો પાળીને લખ્યું છે. મેં મારા વાચકોને
> હંમેશાં કહ્યું છે કે, તેઓએ ઉંઝાજોડણી અપનાવવાની જરુર નથી. પણ સાર્થ મુજબ તો
> સાચી જોડણીનો આગ્રહ રાખો ને રાખો જ. (મેં તો જોડણી ઉપરાંત વાક્યરચના,
> પેરેગ્રાફ, શબ્દની પસંદગી વગેરેનું પણ ધ્યાન રાખવાનું મારા પાઠોમાં કહ્યું
> છે)****
>
> અંગ્રેજીના લખાણમાં એક પણ ભુલ કરતાં આપણા હૈયે ઘા પડે છે પણ ગુજરાતીમાં ભુલો
> કરવામાં તો સંકોચ પણ થતો નથી ! (પસ્તાવાની તો વાત જ ક્યાં રહી ?!)****
>
> આ બધું વીચારતાં મને થયું કે ગુજરાતીમાં પડતી ભુલોનાં કારણો શોધવાં, તેને
> સમજવાં બહુ જરૂરી બની ગયું છે. આ બધી મુશ્કેલીઓનો ઉપાય નથી એવું નથી. પણ હવે
> જ્યારે મોબાઈલીયા ભાષા દરેક ભાષામાં અવતરી ચુકી જ છે ત્યારે એ બધા ઉપાયો
> કરવાનો ધખારો રાખ્યા વગર કેટલાંક મુખ્ય કારણોને સૌ સમક્ષ મુકવાં જેથી કોઈનાય
> મનમાં સંશોધનવૃત્તી જાગે ને ભવીષ્યે કોઈ સરળ રસ્તો નીકળી આવે.****
>
> કેટલુંક દુ:ખ લઈને, કટલોક સંકોચ રાખીને, થોડીક તો બીક પણ રાખીને (કે કદાચ
> કોઈ આમાં ઉંઝાનો પ્રચાર જોઈને મને ઠપકારશે !) આજે કેટલીક્ વાતો રજુ કરું છું.
> ****
>
> *એક સવાલ :*****
>
> આ બે શબ્દો જુઓ : *ઇરાક* અને *ઈરાન*.****
>
> પહેલા શબ્દનો ઇ હ્રસ્વ ઇ છે અને બીજા શબ્દનો ઈ દીર્ઘ ઈ છે. કોઈ પણ વ્યક્તી
> ઈરાક કે ઈરાનમાં આવતો આ ફેર શી રીતે જાણી શકે ?****
>
> *કોણ કહેશે**,* *આ બે વચ્ચેના તફાવતનું કારણ શું હોઈ શકે છે* *?* *જવાબની
> રાહ જોયા બાદ બે દીવસ પછી બીજા લખાણ વખતે તેનું કારણ કે જે ઘણા બધા પ્રશ્નોનું
> કારણ છે તે જાણીશું.** *****
>
> ****
>
> તત્સમ શબ્દો : ઇરાક અને ઈરાન****
>
> *– **જુગલકીશોર.*****
>
> ગયા લેખમાં આપણે ઇરાક અને ઈરાનની જોડણી અંગે સવાલ જોયો હતો. છેલ્લે મારી
> મુંઝવણ પણ મુકી હતી કે, "કોઈ પણ વ્યક્તી આ ફેર શી રીતે જાણી શકે ?" સાથે
> સાથે એમ પણ લખ્યું હતું કે, "ઘણા બધા પ્રશ્નોનું જે કારણ છે તે કારણ પણ
> જાણીશું."****
>
> ****
>
> આજે, જોડણીકોશનો સૌથી પહેલો જ જે નીયમ છે તેની વાત કરીએ. આ નીયમ આમ
> દર્શાવાયો છે :****
>
> " ૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા૦ મતિ; ગુરુ;
> વિદ્યાર્થિની."****
>
> ****
>
> હવે 'તત્સમ' શબ્દનો અર્થ એ જ કોશમાં આપ્યો છે તે જોઈએ :****
>
> તત્સમ = વિ. (સં.) મૂળ પ્રમાણેનું – બરાબર (૨) મૂળ ભાષામાં અને પ્રાકૃતમાં
> સરખો એવો (શબ્દ) ('તદ્ભવ'થી ઊલટો) (કોશ–પાના નં. ૪૦૩)****
>
> ****
>
> ટુંકમાં કહીએ તો "બરાબર તેની જેવું" એવો અર્થ થાય. હવે જોવાનું એ છે કે
> નીયમમાં ફક્ત "સંસ્કૃત તત્સમ શબ્દો"ની જોડણી મુળ પ્રમાણે કરવાની છે. બાકીની
> બધી ભાષાને આ નીયમ લાગુ પડતો નથી. અને આ મુદ્દાને લઈને જોઈશું તો કેટલાક સવાલો
> જાગે છે.****
>
> ****
>
> ૧) ઇરાક શબ્દ અરબી ભાષાનો છે અને તેથી અરબીના નીયમ મુજબ ઇ હ્રસ્વ કરાયો હશે
> અને ઈરાન શબ્દ ફારસી ભાષાનો હોઈ તેના નીયમ મુજબ તે દીર્ઘ ઈમાં લખાયો હશે એમ
> માનવું રહ્યું. આ શબ્દો સંસ્કૃતના તત્સમ શબ્દો ન હોવા છતાં શું આપણા કોશનો
> પ્રથમ નીયમ કોશકારે જાળવ્યો છે ? હવે જો આપણે પણ એ મુજબ વર્તવાનું હોય તો
> શુદ્ધ ગુજરાતી લખવાની મહેચ્છા રાખનારે અરબી–ફારસીના (જ નહીં પણ બીજી અનેકો
> ભાષાના પણ) નીયમો જાણવા જ જોઈએ. શું આ શક્ય છે ?****
>
> ****
>
> ૨) બીજો સવાલ એ થાય છે કે જો અંગ્રેજી ભાષામાંથી આવેલા સેંકડો શબ્દો
> સાર્થકોશમાં લેવાયા છે તો તેની જોડણી પણ અરબી–ફારસીની જેમ જ સંસ્કૃત–તત્સમ
> મુજબ જ રાખવાની રહે ? જોકે આપણા સાર્થ જોડણીકોશમાં મોટે ભાગે ઉચ્ચારના ધોરણે
> ને ક્યાંક અન્ય ધોરણે પણ અંગ્રેજી શબ્દોની જોડણી કરાઈ હશે તેવું લાગે છે. છતાં
> ઝીણી નજરે જોતાં કેટલાક અંગ્રેજી શબ્દોની જોડણી પ્રશ્નો જગાડનારી છે. દા. ત.
> –****
>
> ****
>
> * પાન નં. ૨૧૧ ઉપર કૉ*સ્મોપૉ*લિટન છે જ્યારે નં. ૯૨૬ ઉપર કૉ*સ્મૉપો*લિટન છે;*
> ***
>
> * ૫૦૨ ઉપર ન્યૂસપેપર છે અને ૯૪૪ ઉપર ન્યૂઝપેપર છે;****
>
> * ૯૫૩ ઉપર *ફુ*લ સ્ટૉપ છે અને એજ પાને *ફૂ*લ ટૉસ છે. (full શબ્દના અર્થો
> અહીં જુદા હોય તો ક્ષમા.)****
>
> * ૧૩૯ ઉપર ઓ*ટો*ગ્રાફ, ઓટોરિક્ષા, ઓટોમોબાઈલ છે જ્યારે ૯૨૦ ઉપર ઓ*ટૉ*બાયોગ્રાફી
> છે.****
>
> * ૩૭૧ અને ૯૨૪ ઉપર "એક ધાતુ"ને અનુક્રમે ટાઇટેનિયમ અને ટિટેનિયમ કહી છે.****
>
> ****
>
> અર્થાત ઉપર લખ્યા શબ્દોની જોડણીના આ ફેરફારો કેમ આવ્યા હશે ?****
>
> ****
>
> મારો *પ્રથમ સવાલ* સાવ સામાન્ય માણસ માટેનો છે. એણે જો સાચી જોડણી લખવી હોય
> તો જોડણીકોશના આધારે કયું સાચું માનવું ?****
>
> *બીજો* ખુબ મહત્ત્વનો સવાલ તો સૌકોઈ માટે છે કે ગુજરાતીભાષામાં આવી ગયેલા
> શબ્દોની જોડણી શા માટે જે તે ભાષાના નીયમો મુજબ રાખવી ? અને સંસ્કૃતની જેમ જ
> કરવાનું હોય તો બધી ભાષાના નીયમો તો વીદ્વાનો પણ શીખી ન શકે ત્યાં સામાન્ય
> માણસનું તો ગજું જ ક્યાં ?****
>
> ****
>
> અને *ત્રીજો સવાલ* પણ ઉભો થાય છે કે જોડણીકોશમાં *પણ** *જો ભુલો રહી જતી હોય
> તો…****
>
> ****
>
> " જો આગ લગાઈથી તુમને, ઉસકો તો બુઝાયા અશ્કોંને;****
>
> જો અશ્કોંને ભડકાઈ હૈ ઉસ આગકો ઠંડા કૌન કરે ?!"****
>
> ****
>
> (અહીં 'આગ' એટલે શુદ્ધ ગુજ.ની ઝંખના અને 'અશ્કોં' એટલે 'કોઈ પણ જોડણીકોશ' એમ
> સમજવું.)****
>
> ****
>
> ** **
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "Bhaashaa-Vichaar" group.
> To post to this group, send email to unzagurjari@googlegroups.com.
> To unsubscribe from this group, send email to
> unzagurjari+unsubscribe@googlegroups.com.
> For more options, visit this group at
> http://groups.google.com/group/unzagurjari?hl=gu.
>
--
*– જુગલકીશોર. *
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*
-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ * * http://sites.google.com/site/vachanyatra/*
*નયામાર્ગ : https://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg
*
*आयु-Digest : http://ayurjagat.wordpress.com/
**
*
--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
To unsubscribe from this group, send email to unzagurjari+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/unzagurjari?hl=gu.
From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To: "KALPANA DESAI" <kalpanadesai.in@gmail.com>,"Bhaashaa-Vichaar" <unzagurjari@googlegroups.com>
Date: Sunday, October 28, 2012 10:25:13 AM GMT+0530
Subject: Re: (Bhaashaa-Vichaar} RE: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
મારા બ્લૉગની આ લીંક પર વ્યાકરણના ૨૧ લેખો છે. વાંચીને કદાચ આપને પણ ગરવી
ગુજરાતીની મમતા વધશે. સાભાર,
– જુ.
http://jjkishor.wordpress.com/category/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/
2012/10/28 Uttam Gajjar <uttamgajjar@gmail.com>
> હા બહેન,****
>
> ** **
>
> આખ્ખેઆખ્ખી જીન્દગી સમર્પીત કરી દીધી હોય તેવાયે છે..****
>
> પણ ગુજરાતી લખાણમાં કશોય ફરક થઈ શક્યો નથી..****
>
> ** **
>
> હા, એક ફેર અવશ્ય પડ્યો જ છે તે એ કે પહેલાં લખાતું તેના****
>
> કરતાંયે સાવેસાવ અશુદ્ધ લખાતું થઈ ગયું ! ****
>
> ચોખ્ખું લખનારાની લઘુમતી સાંકડી ને સાંકડી બનતી જાય છે..****
>
> ** **
>
> મને લાગે છે કે ગુજરાતી(ખાસ ગુજરાતી)ને શબ્દ–ભાષા****
>
> બાબતમાં શુદ્ધ–અશુદ્ધનો છોછ આભડતો જ નથી.. !****
>
> ..ઉ.મ..****
>
> ** **
>
> *From:* KALPANA DESAI [mailto:kalpanadesai.in@gmail.com]
> *Sent:* 28 October 2012 09:55
> *To:* Uttam Gajjar
> *Subject:* Re: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ** **
>
> બાપ રે...! ગુજરાતી માટે આટલી બધી માયા રાખનારા પણ છે ? ****
>
> દિમાગ કામ ના કરે એવું કામ !****
>
> વાહ ભઈ વાહ!****
>
> આભાર આભાર.****
>
> 2012/10/27 Uttam Gajjar <uttamgajjar@gmail.com>****
>
> વહાલા પ્રવીણભાઈ,****
>
> તમ બન્ને સાથે ફોન પર વીગતે વાતો થઈ ને બહુ આનંદ મળ્યો.. ધન્યવાદ..****
>
> હાલ તમે રાજકોટ છો થોડો સમય, તો આમ તમારી મેઈલ પ્રસાદી મળ્યા કરશે એમ આશા
> રાખું..****
>
> અમારા સાથી જુગલકીશોરભાઈને અમે વહાલથી જુ.ભાઈ કહીએ.. તેમનો આ બહુ જ સરસ લેખ**
> **
>
> તમે મોકલ્યો તે બદલ ખુબ આભાર...****
>
> મઝામાં ?****
>
> ..ઉ.મ..****
>
> ****
>
> *From:* Pravin Vaghani [mailto:pvaghani@hotmail.com]
> *Sent:* 27 October 2012 14:09
> *To:* Uttam Gajjar
> *Subject:* FW: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ****
>
> ****
> ------------------------------
>
> Date: Mon, 22 Oct 2012 08:13:12 +0530
> Subject: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
> From: aasthabk@gmail.com
> To: ****
>
> ****
>
> મારી ગુજરાતી****
>
> ****
>
> *શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી* *?
> –* *જુગલકીશોર.*****
>
> * *****
>
> છેલ્લાં પાંચેક વરસથી નેટ પર ગુજરાતી ભાષા–સાહીત્ય અંગે લખું છું. આજે મારા
> બ્લૉગ પરની ૫૦ જેટલી કેટેગરીઝમાંની વ્યાકરણ અંગેની સૌથી વધુ વંચાય છે. દરરોજ આ
> વીષય પરના લેખો પર વાચકો જોવા મળે છે. વાચકોએ પણ અવારનવાર મને જણાવ્યું છે કે
> આ વીભાગમાં આવતાં મારાં લખાણો બહુ ઉપયોગી લાગ્યાં છે.****
>
> છેલ્લાં ચારેક વરસથી 'કોડિયું' સામયિક – કે જેના સ્થાપક ગુજરાતના સર્વોચ્ચ
> શીક્ષણાચાર્ય નાનાભાઈ ભટ્ટ હતા અને જેના તંત્રીપદને શ્રી મૂળશંકર મો. ભટ્ટ અને
> શ્રી ન. પ્ર. બુચ જેવાઓનો સ્પર્શ મળ્યો છે –ના સંપાદક તરીકેની કામગીરી
> કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. આ સંપાદનકાર્યમાં મારી મુખ્ય જવાબદારીઓમાં
> સામયીકની ભાષાશુદ્ધી મુખ્ય છે.****
>
> આ જ કારણે છેલ્લાં ચારેક વરસથી હું સાર્થ ગુજરાતી જોડણીકોશના સીધા સંપર્કમાં
> છું. મારી પાસે આ કોશની "પુરવણી સહિતનું આઠમું પુનર્મુદ્રણ"ની ઓક્ટોબર, ૨૦૦૮ની
> આવૃત્તી છે. કોશ–સંસ્થાએ જે પુરવણી બહાર પાડેલી તેને સાથે જોડીને તૈયાર
> થયેલી આ સૌથી છેલ્લી આવૃત્તી છે.****
>
> દરરોજ અનેક પ્રકારના શબ્દોની તપાસ કરતાં રહીને લગભગ બધાં જ પાનાંનો સ્પર્શ થઈ
> ગયો છે ! છતાં હજી પણ 'કોડિયું'માં ક્યારેક જોડણીની ભુલો મારાથી રહી જ જાય
> છે....!****
>
> ગુજરાતીનું કોઈ છાપું, કોઈ સામયીક, સરકારી પરીપત્રો, ગુજ.ભાષાના અધ્યાપકોના
> લેખો, લેખકોનાં લખાણો, પ્રકાશકોનાં પ્રકાશનો વગેરેમાં પારાવાર ભુલો જોવા મળે
> છે. આટલાં વરસોના અભ્યાસે જોયું છે કે ખુદ જોડણીકોશમાં પણ ભુલો રહી ગયેલી
> દેખાય છે !! તાજેતરમાં એક ઈમેઈલ મળેલો જેમાં લેક્સિકોનની ચાર રંગીન ચોગઠામાં
> જાહેરાત હતી તો તેમાંય પાંચેક ભુલો જોવા મળી !! શબ્દરમતની ચકાસણીના
> લેક્સિકોનના વીભાગમાંય કેટલાક શબ્દોની જોડણી ખોટી હોવાનું ધ્યાન મેં દોર્યું
> હતું. (શ્રી રામજીભાઈ પટેલે તો એક સાહીત્યસંસ્થાને એમના મુખપત્રનો ફક્ત એક જ
> અંક એક પણ ભુલ વગરનો છાપી બતાવવાનો પડકાર ફેંક્યો હતો.)****
>
> ટુંકમાં કહીએ તો સાચી ગુજરાતી જોડણીમાં લખવું લગભગ શક્ય નથી એવું સાબીત થઈ
> રહ્યું છે. "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" એવા
> ગાંધીલખ્યા વાક્યોનો મુદ્રાલેખ બનાવીને કોશકાર સંસ્થાએ કોશના પહેલે પાને
> છાપતાં રહેવાનો શીરસ્તો રાખ્યો હોવા છતાં કોશમાં જ ભુલો જોવા મળે છે ત્યારે
> કોઈ આશા રહેતી નથી.****
>
> ઉંડી વ્યથાના અનુભવ સાથે મેં નેટ પર મીત્રોના બ્લૉગના હોમપેજને શુદ્ધ ભાષામાં
> રાખવા માટેની અપીલ કરી ત્યારે ઘણાંએ મને પોતાના બ્લૉગના હોમપેજ પરની ભુલો
> સુધારી આપવા જણાવ્યું હતું, ને મેં તે સુધારી પણ આપી હતી. પરંતુ આપણે સૌ
> જાણીએ છીએ કે હોમપેજ પરનાં લખાણો અને કેટલાંય શીર્ષકો તો સતત બદલતાં જ
> રહેવાનાં. પરીણામે ફરી પાછી એ જ દશા થઈને ઉભી રહી છે.****
>
> શ્રી રામજીભાઈના બહુ આગ્રહ છતાં વર્ષો સુધી મેં ઉંઝાજોડણી અપનાવી નહોતી. પણ
> મારા ભાષાવીજ્ઞાનના અભ્યાસે મને બતાવ્યું કે એક ઈ–ઉમાં લખવું તે જોડણીના
> પ્રશ્નોના ઉકેલની દીશામાં જવા માટેનું પ્રથમ પગથીયું હોઈ તેને અપનાવી લેવું
> જોઈએ અને તેથી મેં તે અપનાવ્યું અને ઘણા વીરોધ છતાં મારા બ્લૉગ પર એક જ ઈ અને
> એક જ ઉ વડે લખવાનું રાખ્યું છે. અને ભાષા–સુધારણાના મારા કાર્યમાં મેં
> હંમેશાં સાર્થ ગુજ. કોશની જ જોડણીના નીયમો પાળીને લખ્યું છે. મેં મારા વાચકોને
> હંમેશાં કહ્યું છે કે, તેઓએ ઉંઝાજોડણી અપનાવવાની જરુર નથી. પણ સાર્થ મુજબ તો
> સાચી જોડણીનો આગ્રહ રાખો ને રાખો જ. (મેં તો જોડણી ઉપરાંત વાક્યરચના,
> પેરેગ્રાફ, શબ્દની પસંદગી વગેરેનું પણ ધ્યાન રાખવાનું મારા પાઠોમાં કહ્યું
> છે)****
>
> અંગ્રેજીના લખાણમાં એક પણ ભુલ કરતાં આપણા હૈયે ઘા પડે છે પણ ગુજરાતીમાં ભુલો
> કરવામાં તો સંકોચ પણ થતો નથી ! (પસ્તાવાની તો વાત જ ક્યાં રહી ?!)****
>
> આ બધું વીચારતાં મને થયું કે ગુજરાતીમાં પડતી ભુલોનાં કારણો શોધવાં, તેને
> સમજવાં બહુ જરૂરી બની ગયું છે. આ બધી મુશ્કેલીઓનો ઉપાય નથી એવું નથી. પણ હવે
> જ્યારે મોબાઈલીયા ભાષા દરેક ભાષામાં અવતરી ચુકી જ છે ત્યારે એ બધા ઉપાયો
> કરવાનો ધખારો રાખ્યા વગર કેટલાંક મુખ્ય કારણોને સૌ સમક્ષ મુકવાં જેથી કોઈનાય
> મનમાં સંશોધનવૃત્તી જાગે ને ભવીષ્યે કોઈ સરળ રસ્તો નીકળી આવે.****
>
> કેટલુંક દુ:ખ લઈને, કટલોક સંકોચ રાખીને, થોડીક તો બીક પણ રાખીને (કે કદાચ
> કોઈ આમાં ઉંઝાનો પ્રચાર જોઈને મને ઠપકારશે !) આજે કેટલીક્ વાતો રજુ કરું છું.
> ****
>
> *એક સવાલ :*****
>
> આ બે શબ્દો જુઓ : *ઇરાક* અને *ઈરાન*.****
>
> પહેલા શબ્દનો ઇ હ્રસ્વ ઇ છે અને બીજા શબ્દનો ઈ દીર્ઘ ઈ છે. કોઈ પણ વ્યક્તી
> ઈરાક કે ઈરાનમાં આવતો આ ફેર શી રીતે જાણી શકે ?****
>
> *કોણ કહેશે**,* *આ બે વચ્ચેના તફાવતનું કારણ શું હોઈ શકે છે* *?* *જવાબની
> રાહ જોયા બાદ બે દીવસ પછી બીજા લખાણ વખતે તેનું કારણ કે જે ઘણા બધા પ્રશ્નોનું
> કારણ છે તે જાણીશું.** *****
>
> ****
>
> તત્સમ શબ્દો : ઇરાક અને ઈરાન****
>
> *– **જુગલકીશોર.*****
>
> ગયા લેખમાં આપણે ઇરાક અને ઈરાનની જોડણી અંગે સવાલ જોયો હતો. છેલ્લે મારી
> મુંઝવણ પણ મુકી હતી કે, "કોઈ પણ વ્યક્તી આ ફેર શી રીતે જાણી શકે ?" સાથે
> સાથે એમ પણ લખ્યું હતું કે, "ઘણા બધા પ્રશ્નોનું જે કારણ છે તે કારણ પણ
> જાણીશું."****
>
> ****
>
> આજે, જોડણીકોશનો સૌથી પહેલો જ જે નીયમ છે તેની વાત કરીએ. આ નીયમ આમ
> દર્શાવાયો છે :****
>
> " ૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા૦ મતિ; ગુરુ;
> વિદ્યાર્થિની."****
>
> ****
>
> હવે 'તત્સમ' શબ્દનો અર્થ એ જ કોશમાં આપ્યો છે તે જોઈએ :****
>
> તત્સમ = વિ. (સં.) મૂળ પ્રમાણેનું – બરાબર (૨) મૂળ ભાષામાં અને પ્રાકૃતમાં
> સરખો એવો (શબ્દ) ('તદ્ભવ'થી ઊલટો) (કોશ–પાના નં. ૪૦૩)****
>
> ****
>
> ટુંકમાં કહીએ તો "બરાબર તેની જેવું" એવો અર્થ થાય. હવે જોવાનું એ છે કે
> નીયમમાં ફક્ત "સંસ્કૃત તત્સમ શબ્દો"ની જોડણી મુળ પ્રમાણે કરવાની છે. બાકીની
> બધી ભાષાને આ નીયમ લાગુ પડતો નથી. અને આ મુદ્દાને લઈને જોઈશું તો કેટલાક સવાલો
> જાગે છે.****
>
> ****
>
> ૧) ઇરાક શબ્દ અરબી ભાષાનો છે અને તેથી અરબીના નીયમ મુજબ ઇ હ્રસ્વ કરાયો હશે
> અને ઈરાન શબ્દ ફારસી ભાષાનો હોઈ તેના નીયમ મુજબ તે દીર્ઘ ઈમાં લખાયો હશે એમ
> માનવું રહ્યું. આ શબ્દો સંસ્કૃતના તત્સમ શબ્દો ન હોવા છતાં શું આપણા કોશનો
> પ્રથમ નીયમ કોશકારે જાળવ્યો છે ? હવે જો આપણે પણ એ મુજબ વર્તવાનું હોય તો
> શુદ્ધ ગુજરાતી લખવાની મહેચ્છા રાખનારે અરબી–ફારસીના (જ નહીં પણ બીજી અનેકો
> ભાષાના પણ) નીયમો જાણવા જ જોઈએ. શું આ શક્ય છે ?****
>
> ****
>
> ૨) બીજો સવાલ એ થાય છે કે જો અંગ્રેજી ભાષામાંથી આવેલા સેંકડો શબ્દો
> સાર્થકોશમાં લેવાયા છે તો તેની જોડણી પણ અરબી–ફારસીની જેમ જ સંસ્કૃત–તત્સમ
> મુજબ જ રાખવાની રહે ? જોકે આપણા સાર્થ જોડણીકોશમાં મોટે ભાગે ઉચ્ચારના ધોરણે
> ને ક્યાંક અન્ય ધોરણે પણ અંગ્રેજી શબ્દોની જોડણી કરાઈ હશે તેવું લાગે છે. છતાં
> ઝીણી નજરે જોતાં કેટલાક અંગ્રેજી શબ્દોની જોડણી પ્રશ્નો જગાડનારી છે. દા. ત.
> –****
>
> ****
>
> * પાન નં. ૨૧૧ ઉપર કૉ*સ્મોપૉ*લિટન છે જ્યારે નં. ૯૨૬ ઉપર કૉ*સ્મૉપો*લિટન છે;*
> ***
>
> * ૫૦૨ ઉપર ન્યૂસપેપર છે અને ૯૪૪ ઉપર ન્યૂઝપેપર છે;****
>
> * ૯૫૩ ઉપર *ફુ*લ સ્ટૉપ છે અને એજ પાને *ફૂ*લ ટૉસ છે. (full શબ્દના અર્થો
> અહીં જુદા હોય તો ક્ષમા.)****
>
> * ૧૩૯ ઉપર ઓ*ટો*ગ્રાફ, ઓટોરિક્ષા, ઓટોમોબાઈલ છે જ્યારે ૯૨૦ ઉપર ઓ*ટૉ*બાયોગ્રાફી
> છે.****
>
> * ૩૭૧ અને ૯૨૪ ઉપર "એક ધાતુ"ને અનુક્રમે ટાઇટેનિયમ અને ટિટેનિયમ કહી છે.****
>
> ****
>
> અર્થાત ઉપર લખ્યા શબ્દોની જોડણીના આ ફેરફારો કેમ આવ્યા હશે ?****
>
> ****
>
> મારો *પ્રથમ સવાલ* સાવ સામાન્ય માણસ માટેનો છે. એણે જો સાચી જોડણી લખવી હોય
> તો જોડણીકોશના આધારે કયું સાચું માનવું ?****
>
> *બીજો* ખુબ મહત્ત્વનો સવાલ તો સૌકોઈ માટે છે કે ગુજરાતીભાષામાં આવી ગયેલા
> શબ્દોની જોડણી શા માટે જે તે ભાષાના નીયમો મુજબ રાખવી ? અને સંસ્કૃતની જેમ જ
> કરવાનું હોય તો બધી ભાષાના નીયમો તો વીદ્વાનો પણ શીખી ન શકે ત્યાં સામાન્ય
> માણસનું તો ગજું જ ક્યાં ?****
>
> ****
>
> અને *ત્રીજો સવાલ* પણ ઉભો થાય છે કે જોડણીકોશમાં *પણ** *જો ભુલો રહી જતી હોય
> તો…****
>
> ****
>
> " જો આગ લગાઈથી તુમને, ઉસકો તો બુઝાયા અશ્કોંને;****
>
> જો અશ્કોંને ભડકાઈ હૈ ઉસ આગકો ઠંડા કૌન કરે ?!"****
>
> ****
>
> (અહીં 'આગ' એટલે શુદ્ધ ગુજ.ની ઝંખના અને 'અશ્કોં' એટલે 'કોઈ પણ જોડણીકોશ' એમ
> સમજવું.)****
>
> ****
>
> ** **
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "Bhaashaa-Vichaar" group.
> To post to this group, send email to unzagurjari@googlegroups.com.
> To unsubscribe from this group, send email to
> unzagurjari+unsubscribe@googlegroups.com.
> For more options, visit this group at
> http://groups.google.com/group/unzagurjari?hl=gu.
>
--
*– જુગલકીશોર. *
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*
-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ * * http://sites.google.com/site/vachanyatra/*
*નયામાર્ગ : https://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg
*
*आयु-Digest : http://ayurjagat.wordpress.com/
**
*
--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
To unsubscribe from this group, send email to unzagurjari+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/unzagurjari?hl=gu.
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, October 28, 2012 2:13:36 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ
Posted: 27 Oct 2012 07:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/q8OaVpCJfng/?utm_source=feedburner&utm_medium=email
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સેવાનો અર્થ છે કોઈ આત્માનો સ્તર ઉંચો ઉઠાવવો. કોઈ દુખી માણસને
પૈસા કે વસ્તુ આપીને સામયિક મદદ કરી શકાય છે, ૫રંતુ આત્માનું કલ્યાણ તો
જ્ઞાનદાન આપીને તથા તેના [...]
///////////////////////////////////////////
સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ
Posted: 27 Oct 2012 07:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/PrPYf9G--bE/?utm_source=feedburner&utm_medium=email
સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સંયમની યોજના રાત્રે સૂતી વખતે બનાવવી જોઇએ. ૫થારીમાં સૂવા જઈએ
ત્યારે તરત જ ઊંઘ આવી જતી નથી. એ સમય દરમિયાન સંયમની યોજના ઘડી શકાય. પોતાની
શારીરિક તથા માનસિક [..]
///////////////////////////////////////////
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ
Posted: 27 Oct 2012 07:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/UW3gX3wADfs/?utm_source=feedburner&utm_medium=email
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સ્વાધ્યાય માટે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય કાઢવો જોઇએ. જીવનની
સાચી સમસ્યાઓ અંગે વ્યાવહારિક માર્ગદર્શન આ૫તું હોય એવું જ સાહિત્ય વાંચવું
જોઇએ. આજ કરતાં આવતી કાલને વધારે સારી [...]
///////////////////////////////////////////
સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ
Posted: 27 Oct 2012 07:27 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/XQgdPGoQGec/?utm_source=feedburner&utm_medium=email
સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સવારે આંખ ખૂલે અને આ૫ણે ૫થારી છોડીએ તે વચ્ચે થોડો સમય લાગે
છે. શિયાળાના દિવસોમાં તથા વૃદ્ધાવસ્થામાં તો વધારે સમય સુધી ૫થારીમાં ૫ડી
રહીએ છીએ. દરેક જણે આ [...]
///////////////////////////////////////////
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા
Posted: 27 Oct 2012 07:24 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/yY_jcKq3yQE/?utm_source=feedburner&utm_medium=email
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ દેવીઓ અને
ભાઈઓ સાધના, સ્વાધ્યાય, સંયમ એન સેવાના ચાર ભાગોમાં અધ્યાત્મ વહેંચાયેલું છે.
એ ચારેયને ભેગાં કરવાથી જ આત્મકલ્યાણની સર્વાંગી વ્યવસ્થા થઈ શકે છે. બીજા
સામાન્ય કાર્યોની જેમ આત્મકલ્યાણનો કાર્યક્રમ ઉપેક્ષા કરવા યોગ્ય [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Sunday, October 28, 2012 2:13:36 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ
Posted: 27 Oct 2012 07:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/q8OaVpCJfng/?utm_source=feedburner&utm_medium=email
સેવા : આત્મિક ઉન્નતિનું ચોથું ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સેવાનો અર્થ છે કોઈ આત્માનો સ્તર ઉંચો ઉઠાવવો. કોઈ દુખી માણસને
પૈસા કે વસ્તુ આપીને સામયિક મદદ કરી શકાય છે, ૫રંતુ આત્માનું કલ્યાણ તો
જ્ઞાનદાન આપીને તથા તેના [...]
///////////////////////////////////////////
સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ
Posted: 27 Oct 2012 07:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/PrPYf9G--bE/?utm_source=feedburner&utm_medium=email
સંયમ : આત્મિક ઉન્નતિનું ત્રીજુ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સંયમની યોજના રાત્રે સૂતી વખતે બનાવવી જોઇએ. ૫થારીમાં સૂવા જઈએ
ત્યારે તરત જ ઊંઘ આવી જતી નથી. એ સમય દરમિયાન સંયમની યોજના ઘડી શકાય. પોતાની
શારીરિક તથા માનસિક [..]
///////////////////////////////////////////
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ
Posted: 27 Oct 2012 07:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/UW3gX3wADfs/?utm_source=feedburner&utm_medium=email
સ્વાધ્યાય : આત્મિક ઉન્નતિનું બીજુ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સ્વાધ્યાય માટે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય કાઢવો જોઇએ. જીવનની
સાચી સમસ્યાઓ અંગે વ્યાવહારિક માર્ગદર્શન આ૫તું હોય એવું જ સાહિત્ય વાંચવું
જોઇએ. આજ કરતાં આવતી કાલને વધારે સારી [...]
///////////////////////////////////////////
સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ
Posted: 27 Oct 2012 07:27 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/XQgdPGoQGec/?utm_source=feedburner&utm_medium=email
સાધના : આત્મિક ઉન્નતિનું પ્રથમ ચરણ ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ સવારે આંખ ખૂલે અને આ૫ણે ૫થારી છોડીએ તે વચ્ચે થોડો સમય લાગે
છે. શિયાળાના દિવસોમાં તથા વૃદ્ધાવસ્થામાં તો વધારે સમય સુધી ૫થારીમાં ૫ડી
રહીએ છીએ. દરેક જણે આ [...]
///////////////////////////////////////////
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા
Posted: 27 Oct 2012 07:24 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/yY_jcKq3yQE/?utm_source=feedburner&utm_medium=email
સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ દેવીઓ અને
ભાઈઓ સાધના, સ્વાધ્યાય, સંયમ એન સેવાના ચાર ભાગોમાં અધ્યાત્મ વહેંચાયેલું છે.
એ ચારેયને ભેગાં કરવાથી જ આત્મકલ્યાણની સર્વાંગી વ્યવસ્થા થઈ શકે છે. બીજા
સામાન્ય કાર્યોની જેમ આત્મકલ્યાણનો કાર્યક્રમ ઉપેક્ષા કરવા યોગ્ય [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
શનિવાર, 27 ઑક્ટોબર, 2012
[ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] મુંબઇ V/S દિલ્હી : કોણ આગળ નીકળશે?
----------
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <go@blogger.com>,<kkumarjoshi@gmail.com>
Date: Saturday, October 27, 2012 6:35:54 AM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] મુંબઇ V/S દિલ્હી : કોણ આગળ નીકળશે?
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, October 26, 2012 7:13:19 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] મુંબઇ V/S દિલ્હી : કોણ આગળ નીકળશે?
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'મુંબઇ V/S દિલ્હી : કોણ
આગળ નીકળશે?'
દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ.
યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ
સ્ટેટસ મેળવવા માટે મુંબઈ અને
દિલ્હી વચ્ચે બરાબરની સ્પર્ધા
જામી છે. જાન્યુઆરી ૨૦૧૩
સુધીમાં આ સ્ટેટસ માટે એન્ટ્રી
મોકલી આપવાની છે. દિલ્હીનું
ડોઝિયર દિલ્હીની સરકાર
એક્સપર્ટ કન્સલ્ટન્ટ રોકીને
તૈયાર કરાવે છે. મહારાષ્ટ્ર
સરકારે રસ ન લેતાં મુંબઈને આ
સ્ટેટસ અપાવવાનું બીડું
મુંબઈની કેટલીક સામાજિક
સંસ્થાઓએ ઝડપ્યું છે. બંને
શહેરોનાં [..]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2659
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
Sent via Nokia Email
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <go@blogger.com>,<kkumarjoshi@gmail.com>
Date: Saturday, October 27, 2012 6:35:54 AM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] મુંબઇ V/S દિલ્હી : કોણ આગળ નીકળશે?
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, October 26, 2012 7:13:19 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] મુંબઇ V/S દિલ્હી : કોણ આગળ નીકળશે?
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'મુંબઇ V/S દિલ્હી : કોણ
આગળ નીકળશે?'
દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ.
યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ
સ્ટેટસ મેળવવા માટે મુંબઈ અને
દિલ્હી વચ્ચે બરાબરની સ્પર્ધા
જામી છે. જાન્યુઆરી ૨૦૧૩
સુધીમાં આ સ્ટેટસ માટે એન્ટ્રી
મોકલી આપવાની છે. દિલ્હીનું
ડોઝિયર દિલ્હીની સરકાર
એક્સપર્ટ કન્સલ્ટન્ટ રોકીને
તૈયાર કરાવે છે. મહારાષ્ટ્ર
સરકારે રસ ન લેતાં મુંબઈને આ
સ્ટેટસ અપાવવાનું બીડું
મુંબઈની કેટલીક સામાજિક
સંસ્થાઓએ ઝડપ્યું છે. બંને
શહેરોનાં [..]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2659
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
[ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] જસપાલ લોકોને 'જગાડવા' માટે હસાવતા હતા
------Original message------
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <go@blogger.com>,<kkumarjoshi@gmail.com>
Date: Saturday, October 27, 2012 6:38:11 AM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] જસપાલ લોકોને 'જગાડવા' માટે હસાવતા હતા
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, October 26, 2012 7:22:16 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] જસપાલ લોકોને 'જગાડવા' માટે હસાવતા હતા
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'જસપાલ લોકોને 'જગાડવા'
માટે હસાવતા હતા'
એકસ્ટ્રા કોમેન્ટ - કૃષ્ણકાંત
ઉનડકટ.
જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય
કલાકાર ન હતા. એ એક એવા સોશિયલ
એક્ટિવિસ્ટ હતા, જેનું શસ્ત્ર
હાસ્ય હતું હકીકતે જે વાત પર
રડવું જોઈએ એના પર એ હસી અને
હસાવીને એવો મેસેજ આપતાં હતા કે
બધુ ખાડે જઈ રહ્યું છે, કોઈક તો
આ સુધારવા માટે પ્રયત્ન કરો !
'પાવર કટ'ના પ્રમોશનમાંથી પાછા
ફરતી વખતે પંજાબના [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2663
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
From: kashyap joshi <kashyapjoshi007@yahoo.co.in>
To: <go@blogger.com>,<kkumarjoshi@gmail.com>
Date: Saturday, October 27, 2012 6:38:11 AM GMT+0000
Subject: Fwd: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] જસપાલ લોકોને 'જગાડવા' માટે હસાવતા હતા
------Original message------
From: ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ <kkantu@gmail.com>
To: <kashyapjoshi007@yahoo.co.in>
Date: Friday, October 26, 2012 7:22:16 AM GMT+0000
Subject: [ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ] જસપાલ લોકોને 'જગાડવા' માટે હસાવતા હતા
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
has posted a new item, 'જસપાલ લોકોને 'જગાડવા'
માટે હસાવતા હતા'
એકસ્ટ્રા કોમેન્ટ - કૃષ્ણકાંત
ઉનડકટ.
જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય
કલાકાર ન હતા. એ એક એવા સોશિયલ
એક્ટિવિસ્ટ હતા, જેનું શસ્ત્ર
હાસ્ય હતું હકીકતે જે વાત પર
રડવું જોઈએ એના પર એ હસી અને
હસાવીને એવો મેસેજ આપતાં હતા કે
બધુ ખાડે જઈ રહ્યું છે, કોઈક તો
આ સુધારવા માટે પ્રયત્ન કરો !
'પાવર કટ'ના પ્રમોશનમાંથી પાછા
ફરતી વખતે પંજાબના [...]
You may view the latest post at
http://www.chintannipale.com/?p=2663
You received this e-mail because you asked to be notified when new updates are
posted.
Best regards,
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
kkantu@gmail.com
Dandiya--Dhamal
------Original message------
From: RajkotSamachar <rajkotsamachar@gmail.com>
To: "rajkot samachar" <rajkotsamachar@gmail.com>
Date: Friday, October 26, 2012 7:52:59 PM GMT+0530
Subject: Dandiya--Dhamal
http://www.vahivat.com/
From: RajkotSamachar <rajkotsamachar@gmail.com>
To: "rajkot samachar" <rajkotsamachar@gmail.com>
Date: Friday, October 26, 2012 7:52:59 PM GMT+0530
Subject: Dandiya--Dhamal
http://www.vahivat.com/
શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012
શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?
----------
Sent via Nokia Email
------Original message------
From: "અભીવ્યક્તી" <comment-reply@wordpress.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, October 25, 2012 3:25:20 PM GMT+0000
Subject: [New post] શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?
Post : શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?
URL : http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/
Posted : October 25, 2012 at 3:24 pm
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
પ્રકૃતી સામેની દુનીયાની સૌથી ઘાતક પરમ્પરા પર દૃષ્ટીપાત શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ? –વીનોદ વામજા ♦ દેશમાં દર વર્ષે મૃતદેહના અગ્નીસંસ્કારથી ..... (૧) રુપીયા ૨,૦૦૦ કરોડનાં લાકડાં બળી જાય છે. (૨) ૧૦,૦૦૦ હૅક્ટર જંગલનાં વૃક્ષો કપાય છે. (૩) દર વર્ષે અંદાજે ૧ કરોડ ટન માટીની ફળદ્રુપતા નાશ પામે છે. [...]
Read more of this post (http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/)
Add a comment to this post: http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=%3FcuPr4sJ7%7C4ob70PpmA0%3FG%26pldTWOFpKP1%5BV%26%7CoNxz8V%5BxMi%3D
Sent via Nokia Email
------Original message------
From: "અભીવ્યક્તી" <comment-reply@wordpress.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, October 25, 2012 3:25:20 PM GMT+0000
Subject: [New post] શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?
Post : શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?
URL : http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/
Posted : October 25, 2012 at 3:24 pm
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
પ્રકૃતી સામેની દુનીયાની સૌથી ઘાતક પરમ્પરા પર દૃષ્ટીપાત શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ? –વીનોદ વામજા ♦ દેશમાં દર વર્ષે મૃતદેહના અગ્નીસંસ્કારથી ..... (૧) રુપીયા ૨,૦૦૦ કરોડનાં લાકડાં બળી જાય છે. (૨) ૧૦,૦૦૦ હૅક્ટર જંગલનાં વૃક્ષો કપાય છે. (૩) દર વર્ષે અંદાજે ૧ કરોડ ટન માટીની ફળદ્રુપતા નાશ પામે છે. [...]
Read more of this post (http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/)
Add a comment to this post: http://govindmaru.wordpress.com/2012/10/25/vinod-vamja/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Unsubscribe:
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com&b=%3FcuPr4sJ7%7C4ob70PpmA0%3FG%26pldTWOFpKP1%5BV%26%7CoNxz8V%5BxMi%3D
જીવન - जीन्दगी
------Original message------
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Thursday, October 25, 2012 6:01:07 PM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 266] જીવન - जीन्दगी
लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
क्योंकी ..
लोग कहते है जीवनकी परिस्थिति को बदलो ...
मैने देखा है अक्सर परिस्थिती लोगो को
बदल देती है ...
लोग वही कहते है जो उनके सपनोमे (कल्पनामे) होता है ...
मुझे लगता है इन्सान सपनोको साकार करनेके चक्करमे परिस्थितिको बदलनेमे उलझ जाता है ...
परिस्थिति के साथ होने के बदले परिस्थिति के सामने हो जाता है ...
मानवी से फीर वह मशीन सा बन जाता है ...
जल .. धरती .. आकाश .. में भी अन्य जीव है ..
इन्सान कुछ ज्यादा ही येडा है ..
प्राकृतिक जीवसृष्टि मे भी अपनी टांग अडाता है ..
अप्राकृतिक आवरणो मे अपने आपको बांधके लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
क्योंकी ..
एक बार तो लेके देखो
जीवनकी खुश्बू भरी सांस ..
वादा करता हुं
मशीन से मानवी बनने का
शायद यही एक मार्ग बचा है...
लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
अखिल सुतरीआ । +919427222777
Sent from Yahoo! Mail on Android
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: "akhiltv-enews" <akhil-tv-enews@googlegroups.com>,"akhilTV-yahoo" <akhiltv@yahoogroups.com>,"akhilTV-google" <akhiltv@googlegroups.com>,"valsadsamachar googlegroups" <valsadsamachar@googlegroups.com>
Date: Thursday, October 25, 2012 6:01:07 PM GMT-0700
Subject: [વલસાડ સમાચાર અંક - 266] જીવન - जीन्दगी
लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
क्योंकी ..
लोग कहते है जीवनकी परिस्थिति को बदलो ...
मैने देखा है अक्सर परिस्थिती लोगो को
बदल देती है ...
लोग वही कहते है जो उनके सपनोमे (कल्पनामे) होता है ...
मुझे लगता है इन्सान सपनोको साकार करनेके चक्करमे परिस्थितिको बदलनेमे उलझ जाता है ...
परिस्थिति के साथ होने के बदले परिस्थिति के सामने हो जाता है ...
मानवी से फीर वह मशीन सा बन जाता है ...
जल .. धरती .. आकाश .. में भी अन्य जीव है ..
इन्सान कुछ ज्यादा ही येडा है ..
प्राकृतिक जीवसृष्टि मे भी अपनी टांग अडाता है ..
अप्राकृतिक आवरणो मे अपने आपको बांधके लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
क्योंकी ..
एक बार तो लेके देखो
जीवनकी खुश्बू भरी सांस ..
वादा करता हुं
मशीन से मानवी बनने का
शायद यही एक मार्ग बचा है...
लोग कहते है कठीन है जीन्दगी..
मुझे लगता है सरल है जीन्दगी ..
अखिल सुतरीआ । +919427222777
Sent from Yahoo! Mail on Android
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, October 26, 2012 2:42:43 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
प्राणायाम से आधि-व्याधि निवारण
Posted: 24 Oct 2012 09:51 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/h4MA9PZwLZk/?utm_source=feedburner&utm_medium=email
प्राणायाम से आधि-व्याधि निवारण ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप,
श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,
वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।) e-Books: Holistic
Health By Pt. Shriram Sharma Aacharya (1911-1990) May the almighty [...]
///////////////////////////////////////////
सात्विक जीवनचर्या और दीर्घायुष्य
Posted: 24 Oct 2012 09:40 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8uaY1b5X9FA/?utm_source=feedburner&utm_medium=email
सात्विक जीवनचर्या और दीर्घायुष्य ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप,
श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,
वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।) e-Books: Holistic
Health By Pt. Shriram Sharma Aacharya (1911-1990) May the almighty [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, October 26, 2012 2:42:43 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
प्राणायाम से आधि-व्याधि निवारण
Posted: 24 Oct 2012 09:51 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/h4MA9PZwLZk/?utm_source=feedburner&utm_medium=email
प्राणायाम से आधि-व्याधि निवारण ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप,
श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,
वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।) e-Books: Holistic
Health By Pt. Shriram Sharma Aacharya (1911-1990) May the almighty [...]
///////////////////////////////////////////
सात्विक जीवनचर्या और दीर्घायुष्य
Posted: 24 Oct 2012 09:40 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8uaY1b5X9FA/?utm_source=feedburner&utm_medium=email
सात्विक जीवनचर्या और दीर्घायुष्य ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् (उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप,
श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,
वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।) e-Books: Holistic
Health By Pt. Shriram Sharma Aacharya (1911-1990) May the almighty [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ONTARIO - CANADA
The following attachments of the original message were not forwarded because of size restrictions:
18.jpg, 1.jpg, 14.jpg, 10.jpg, 21.jpg, 4.jpg, 17.jpg, 16.jpg, 8.jpg, 11.jpg, 22.jpg, 5.jpg, 23.jpg, 19.jpg, 3.jpg, 6.jpg, 12.jpg, 15.jpg, 24.jpg, 2.jpg, 13.jpg, 9.jpg, 7.jpg, 20.jpg
----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, October 26, 2012 12:08:06 PM GMT+0800
Subject: ONTARIO - CANADA
ONTARIO - CANADAOntario is one of the provinces of Canada. Its capital is Toronto
18.jpg, 1.jpg, 14.jpg, 10.jpg, 21.jpg, 4.jpg, 17.jpg, 16.jpg, 8.jpg, 11.jpg, 22.jpg, 5.jpg, 23.jpg, 19.jpg, 3.jpg, 6.jpg, 12.jpg, 15.jpg, 24.jpg, 2.jpg, 13.jpg, 9.jpg, 7.jpg, 20.jpg
----------
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, October 26, 2012 12:08:06 PM GMT+0800
Subject: ONTARIO - CANADA
ONTARIO - CANADAOntario is one of the provinces of Canada. Its capital is Toronto
ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012
Fwd: [Dahod-online:1201] Raavan Dahan of Dahod on Dussehra
---------- Forwarded message ----------
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: 2012/10/24
Subject: [Dahod-online:1201] Raavan Dahan of Dahod on Dussehra
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: GOPI SHETH <gsheth@comcast.net>, "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: 2012/10/24
Subject: [Dahod-online:1201] Raavan Dahan of Dahod on Dussehra
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: GOPI SHETH <gsheth@comcast.net>, "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>
| દાહોદમાં તા:૨૪-૧૦-૨૦૧૨ ના રોજ દશેરાનું પાવન પર્વ અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવાયું હતું. દેસાઈવાડ, ગોવિંદ નગર, ગોદીરોડ, પરેલ, ગોકુલ સોસાયટી, પ્રસારણ નગર, હનુમાન બજાર સહિત અનેક સ્થળે નવરાત્રીના આયોજન બાદ દશેરાની સાંજે શહેરના ગુજરાતીવાડ, પરેલ, ગોવિંદ નગર, ગોદીરોડ, સુદાઈમાતા, ધોબીવાડ, મોચીવાડ, દેસાઈવાડ, એમ.જી.રોડ સહિત કુલ્લે આશરે ૧૦ જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમ થવા પામ્યા હતા. પરંપરાગત રીતે અસત્ય જેવા તત્વો ઉપર સત્યના વિજયના પર્વ તરીકે રાવણના વિશાળ પુતળાનું દહન કરવામાં આવે છે ત્યારે સેંકડો લોકો તેને જોવા ઉમટી પડતા હોય છે. અહી દાહોદના ગુજરાતીવાડ સહિત અન્ય વિસ્તારોના રાવણ દહનની વિવિધ તસ્વીરો દાહોદના પ્રમુખ ડીજીટલ સ્ટુડીઓના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે....આવો આપણે તેને માણીએ: Regards......આભાર.... Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com |
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


















































