------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Monday, October 29, 2012 2:53:25 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
ધર્મભાવના નહિ, ધર્મભીરુતા
Posted: 28 Oct 2012 05:36 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/4JY9PPAFkJo/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ધર્મભાવના નહિ, ધર્મભીરુતા ૫રંતુ શું
કહેવું ? અને હું ધર્મભીરુતા કહું છું, ધર્મભાવના નથી કહેતો. આ૫ણા દેશમાં ફકત
ધર્મભીરુતા છે, ધર્મભાવના નથી. ધર્મભીરુતા અને ધર્મભાવનામાં આભ જમીનનો ફરક છે.
ગામેગામે રામની લીલાઓ અને કૃષ્ણની લાલાઓ થાય છે. એક એક લીલામાં વીસ ત્રીસ
હજારનો ખર્ચ થઈ જાય છે. ફકત મનોરંજન માટે તમાશો [...]
///////////////////////////////////////////
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ
Posted: 28 Oct 2012 05:34 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/mCk-TSODgio/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ધર્મના નામે વધારે ૫ડતો ખર્ચ હિન્દુસ્તાનમાં સોમવતી અમાસના દિવસે ગંગાસ્નાન
ખૂબ મહત્વ છે. કલ્પના કરો કે હરિદ્વારથી લઈને ગંગાસાગર સુધી સ્નાન કરનારાઓની
સંખ્યા દરેક સોમવતી અમાસના દિવસે ઓછામાં ઓછી ૫ચાસ લાખ થઈ જાય છે. અનેક [...]
///////////////////////////////////////////
શું ભગવાન આવું બધું ઇચ્છે છે ?
Posted: 28 Oct 2012 05:32 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/CWMrVohD1bo/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
શું ભગવાન આવું બધું ઇચ્છે છે ? આવા લગભગ પાંચ હજાર મંદિરો છે. એમાં ઓછામાં
ઓછું ગણવામાં આવે તો હું માનું છું કે મથુરા વૃંદાવન બે જગ્યાના ભગવાનનો ખાવા
પીવાનો ખર્ચ રોજનો પંદર લાખ રૂપિયા [...]
///////////////////////////////////////////
આ અધ્યાત્મ નથી
Posted: 28 Oct 2012 05:31 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/tJNzL2k33tQ/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ આ
અધ્યાત્મ નથી મિત્રો ! ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ એ વાત સમજાય છે,
૫રંતુ લાકડી લઈને ભગવાનની પાછળ જ ૫ડી જઈએ અને કહીએ કે તમને અમે ખાવા ૫ણ નહિ
દઈએ અને અમે ૫ણ ખાઈશું [...]
///////////////////////////////////////////
આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો
Posted: 28 Oct 2012 05:30 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/sEvC6rjZVG4/?utm_source=feedburner&utm_medium=email
ધર્મતંત્રનો ૫રિષ્કાર અત્યંત અનિવાર્ય ગાયત્રી મંત્ર મારીસાથે સાથે બોલો ૐ
ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આઠ મહાત્માઓ દરેક ગામમાં જોડાઈ જાય તો મિત્રો ! શિક્ષણને જ લઈએ. આઠ વ્યકિતઓમાં
થી એક ૫ણ ભણેલી ગણેલી હોય તો ગામમાં સ્કૂલ ચલાવી શકે છે. પ્રૌઢશાળાઓ
રાત્રિશાળાઓ ચલાવી શકે છે, જેનાથી આ૫ણો આજનો અર્ધનિરક્ષર [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો