અનુયાયીઓ

શનિવાર, 21 માર્ચ, 2015

AVSAAN NONDH JETPUR KASHYAP JOSHI JETPUR JETALSAR અવસાન નોંધ : જેતપુર :

અવસાન નોંધ : જેતપુર : 
જેતપુર: રતિલાલ ભગવાનજીભાઈ માત્રાવાડીયા (ઉ.વ.72) તે ઉમેશભાઈ (નિવૃત હેડ ક્લાર્ક-પાલિકા જેતપુર), નિર્મલાબેન જીવાણી(અમરેલી)ના વડીલબંધુ, રાકેશભાઈ, પારસભાઈ,વિમલભાઈ, જીગ્નેશભાઈ,મીતેશભાઇ(આકાશ એજન્સી), જ્યોતિબેન જીવાણી(જુનાગઢ) તથા જયશ્રીબેન અભાણી(રાજકોટ)ના પિતા તા.21 ના રોજ અવસાન પામ્યા છે.ઉઠમણું તા.23 ને સોમવારે સાંજે 4 થી 6, નવી લોહાણા મહાજન વાડી, નવાગઢ સ્ટેશન રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

જેતપુર: વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સવજીભાઈ મનજીભાઈ નળીયાપરા(ઉ.વ.82) તે ભરતભાઈ, મનહરભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ તથા રમેશભાઈના પિતા તા.23 ના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.23 ને સોમવારે સાંજે 4 થી 6, બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, લાખાવાળા દરબારગઢ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર - 9974262812



ટિપ્પણીઓ નથી: