અમરનગર ગામે મહાવીર ભગવાનની
જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતલસર તા.21
આગામી તા.2.4.2015 ના રોજ તાલુકાના અમરનગર ગામે જૈન દેરાસરમાં મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધુમથી ઉજવાશે. આ દિવસે સવારથીજ દર્શનાર્થે મંદિર ખૂલ્લુ મુકાશે. તેમજ દર્શનાર્થીઓને દેવળકીવાળા બટુકભાઈ એમ.મહેતા દ્વારા પ્રભાવના આપવામાં આવનાર હોય, નાત જાતના ભેદભાવ વગર ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો લાભ લેવા જણાવાયું છે.કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો