અનુયાયીઓ

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ મુસ્લિમ યુવકો જેલમાં સજા ભોગવે છે

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ મુસ્લિમ યુવકો જેલમાં સજા ભોગવે છે: 2006માં માલેગાંવ બ્લાસ્ટ સાથે જોડાયેલી એક મોટી ચૂક સામે આવી છે. પાંચ વર્ષથી આ બ્લાસ્ટના આરોપમાં જેલમાં બંધ નવ યુવકોનો આ ગુનામાં કોઇ જ હાથ નહીં હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી

કોર્ટે રેડ્ડી બંધુઓની જામીન અરજી ફગાવી

કોર્ટે રેડ્ડી બંધુઓની જામીન અરજી ફગાવી: ખાણોમાં ગેરકાયદે ખોદકામ મામલે કર્ણાટકના રેડ્ડી બંધુઓ ભૂતપૂર્વ મંત્રી જી.જનાર્દન રેડ્ડી અને તેમના સંબંધી શ્રીનિવાસ રેડ્ડીની જામીન...

કસાબના વકીલોને નથી મળી તેમની ફી !

કસાબના વકીલોને નથી મળી તેમની ફી !: 26/11ના હુમલામાં એક માત્ર જિવીત પકડવામાં આવેલા આતંકવાદી આમિર કસાબનો કેસ હાઇકોર્ટમાં લડનારા બે વકીલો અમીન સોલકર અને ફરહાના શાહનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી તેઓનું મહેનતાણું ચૂકવ્યુ નથી.

કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ

કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ: સરહદ સુરક્ષા દળે મંગળવારે જમ્મૂ કાશ્મીરના સાબા જીલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ પર આતંકવાદીઓની ઘુસણખોરીનો...

અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો

અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેસભરમાં ઉભા થયેલા વાતાવરણને એલ કે અડવાણીની રથયાત્રા મારફતે ખોરંભવાના ભાજપના ઈરાદાઓને અણ્ણા હજારે જોરદાર ઝટકો આપ્યો છે. ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારેએ એલ કે અડવાણેની...

અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો

અણ્ણા હજારેએ અડવાણી અને સોનિયા ગાંધીનો ઉધડો લીધો: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ દેસભરમાં ઉભા થયેલા વાતાવરણને એલ કે અડવાણીની રથયાત્રા મારફતે ખોરંભવાના ભાજપના ઈરાદાઓને અણ્ણા હજારે જોરદાર ઝટકો આપ્યો છે. ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારેએ એલ કે અડવાણેની...

ત્રાસવાદી હુમલાની આશંકાના પગલે અમદાવાદ સહિત દેશભરમાં સઘન સુરક્ષા

ત્રાસવાદી હુમલાની આશંકાના પગલે અમદાવાદ સહિત દેશભરમાં સઘન સુરક્ષા: ત્રાસવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં લેતા અમદાવાદ અને દિલ્હી સહિત દેશના અન્ય મોટા શહેરો સૈન્ય છાવણીમાં ફેરવાઈ ગયા છે. આ સતર્કતા ઈન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા અમદાવાદમાં મોટાપાયે બોમ્બ વિસ્ફોટ...

દેશ માટે નક્સલવાદ સૌથી મોટો પડકાર : ચિદમ્બરમ

દેશ માટે નક્સલવાદ સૌથી મોટો પડકાર : ચિદમ્બરમ: કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે દિનપ્રતિદિન વકરી રહેલા નક્સલવાદ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ત્રાસવાદ કરતા પણ વધુ ખતરનાખ ગણાવી તેનો સામનો કરવાને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો.

અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ

અમરસિંહ જામીન અરજી ફગાવાઈ, વધુ સુનાવણી 15મીએ: રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા આ અરજી પર 15 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લાંચ નહીં સાંસદોને દાન આપીને નરસિંહ રાવે બચાવી હતી સરકાર

લાંચ નહીં સાંસદોને દાન આપીને નરસિંહ રાવે બચાવી હતી સરકાર: નરસિંહ રાવ સરકાર બચાવવા માટે 1993માં ઝારખંડ મુક્તિ મોરચાના ચાર સંસદોને લાંચ નહીં દાન આપવામાં આવ્યું હતું. ઇનકમ ટેક્સ એપલેટ ઓથોરિટીના સાંસદોને મળેલી રકમને દાન

મુંબઈ એરપોર્ટ પર નાના વિમાનો કે હેલિકોપ્ટર દ્વારા હુમલાની આશંકા

મુંબઈ એરપોર્ટ પર નાના વિમાનો કે હેલિકોપ્ટર દ્વારા હુમલાની આશંકા: મુંબઈ એરપોર્ટ પર ત્રાસવાદીઓ નાના વિમાન વડે અમેરિકાના 9/11ની માફક હુમલા કરવાની યોજના ધરાવતા હોવાના સેન્ટ્રલ આઈબીના અહેવાલના પહલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને...

ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે

ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે: કાશ્મીર સરકાર ટૂંક સમયમાં જ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વધુ 3 હજાર નોકરીઓ આપવા માટે જાહેરાત...

ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે

ઓમર સરકાર 3 હજાર કાશ્મીરી પંડિતોને નોકરી આપશે: કાશ્મીર સરકાર ટૂંક સમયમાં જ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વધુ 3 હજાર નોકરીઓ આપવા માટે જાહેરાત...

સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ સપથ ગ્રહણ કર્યા

સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ સપથ ગ્રહણ કર્યા: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ જે મુખોપાધ્યાય સહિત અન્ય બે ન્યાયાધીશોએ આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતાં. આ સાથે જ સુપ્રીમ કોર્ટમા મહિલા ન્યાયાધીશોની...

જેતપુરનો રાજુ ધામી ૧૧૫ બોટલ વિદેશી શરાબ સાથે પકડાયો.જુનાગઢના રાજુ રબારીની શોધખોળ ચાલુ.

જેતપુરનો રાજુ ખીમજી ધામી નામનો યુવાન ૧૧૫ બોટલ વિદેશી શરાબ સાથે ઝડપાયો. અગાઉ ખૂન કેશમાં સંડોવાયેલો અને જામીન પર છૂટેલો રાજુ ધામી કોલેજ સામે એક ખાલી ડેલો ભાડે રાખી , વિદેશી શરાબ તેમાં સંતાડી વેચતો હતો પણ બાતમીના આધારે રાજકોટ રૂરલ એલસીબીના પી આઈ જાની અને સ્ટાફના નારણ અહિર બાપાલાલ ચુડાસમા સહિતના સ્ટાફે ખાલી ડેલામાં આજે સવારે દરોડો પાડતા પોલીસ ને રૂપિયા ૩૫૦૦૦ ની ૧૧૫ બોટલ વિદેશી શરાબ હાથ લાગ્યો હતો. પોલીસે રાજુની અટક કરી આકરી પૂછપરછ કરતા રજુ એ આ દારૂ જુનાગળના રાજુ ડોસા રબારીનો હોવાનું કબુલતા પોલીસે હવે રાજુ રબારીને દબોચવાની કવાયત આદરી હોવાનું યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવ્યું હતું.

ગુરુવાર, 8 સપ્ટેમ્બર, 2011

હૃદયની દવાનું રસાયણ ત્રાસવાદીઓની પણ પ્રથમ પસંદગી

હૃદયની દવાનું રસાયણ ત્રાસવાદીઓની પણ પ્રથમ પસંદગી: પેન્ટાઇરિથ્રિટોલ ટ્રિનાઇટ્રેટ (પીઈટીએન) રસાયણનાં ઘાતક મિશ્રણનો ઉપયોગ ડોક્ટરો હૃદયની બીમારીની સારવાર...

દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૧ બોમ્બ બ્લાસ્ટ

દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૧ બોમ્બ બ્લાસ્ટ: રાજધાની દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૧ બોમ્બ બ્લાસ્ટ થયા છે, જેમાં સંખ્યાબંધ નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને સેંકડો લોકો...

અને એ મહિલા વકીલથી મોત બે ક્ષણ છેટું રહ્યું.....

અને એ મહિલા વકીલથી મોત બે ક્ષણ છેટું રહ્યું.....: દિલ્હી હાઈકોર્ટમાં જ્યારે શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે એક મહિલા વકીલથી મોત બે ક્ષણ જ છેટું રહ્યું હતું. રામ રાખે તેને કોણ ચાખેજેવી ઘટના...

દિલ્હી હાઇકોર્ટ બહાર બ્લાસ્ટ બાદ દેશભરમાં હાઇ એલર્ટ ઘોષિત

દિલ્હી હાઇકોર્ટ બહાર બ્લાસ્ટ બાદ દેશભરમાં હાઇ એલર્ટ ઘોષિત: દિલ્હી હાઇકોર્ટ બહાર આજે થયેલા શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટના પગલે કેન્દ્ર સરકારે દેશનાં ચાર મહાનગરો અને અમદાવાદ સહિતનાં અન્ય મોટાં શહેરો...

હોમ અને કાર લોન પર હવે પ્રિ-પેમેન્ટ પેનલ્ટી દૂર કરાશે

હોમ અને કાર લોન પર હવે પ્રિ-પેમેન્ટ પેનલ્ટી દૂર કરાશે: નિર્ધારિત સમય કરતાં પહેલાં હોમ અથવા કાર લોનની ચુકવણી કરવાની યોજના બનાવી રહેલાં લોકો માટે સારા...

જમીન સંપાદન ખરડો લોકસભામાં રજૂ

જમીન સંપાદન ખરડો લોકસભામાં રજૂ: જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે જમીન સંપાદન, પુનઃવસન અને પુનઃસ્થાપન ખરડો, ૨૦૧૧ આજે લોકસભામાં...

દિલ્હી બ્લાસ્ટ : સરકારની અસમર્થતા સામે બોલિવૂડનો ફિટકાર

દિલ્હી બ્લાસ્ટ : સરકારની અસમર્થતા સામે બોલિવૂડનો ફિટકાર: બુધવારે દિલ્હી હાઈકોર્ટના ગેટ નંબર ૫ અને ૪ની વચ્ચે થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે ઉગ્ર રોષ વ્યક્ત કરીને આ ઘટનામાં સરકારની અણઆવડત...

આવકવેરાના સશસ્ત્ર સ્પેશિયલ એજન્ટો મોટા કરચોરો પર ત્રાટકશે

આવકવેરાના સશસ્ત્ર સ્પેશિયલ એજન્ટો મોટા કરચોરો પર ત્રાટકશે: દેશમાં કાળું નાણું અને ભ્રષ્ટાચાર તેમજ નાણાંની ગેરકાયદે હેરાફેરીનું દૂષણ વધી રહ્યું છે ત્યારે મોટા કરચોરો અને મની લૉન્ડરિંગ કરનારાઓ પર ત્રાટકવા માટે...

દિલ્હી હાઈકોર્ટમાં ૨૫ મેનો બ્લાસ્ટ તોફાન પહેલાંની ચેતવણી હતી ?

દિલ્હી હાઈકોર્ટમાં ૨૫ મેનો બ્લાસ્ટ તોફાન પહેલાંની ચેતવણી હતી ?: દિલ્હીનાં શહેરીજનો હજી તો પથારીમાંથી આળસ મરડીને તેમનાં રોજિંદા કારોબારમાં પરોવાજાં હતાં ત્યાં જ દિલ્હી હાઈકોર્ટના પ નંબરના ગેટ પર થયેલા વિનાશક...

મુંબઇમાં અગિયાર માળનો બંગલો ૧૦૫ કરોડમાં વેચાયો

મુંબઇમાં અગિયાર માળનો બંગલો ૧૦૫ કરોડમાં વેચાયો: મુંબઇના વૈભવી વિસ્તાર જુહુ જેવી પીડી સ્કીમ સુપર લક્ઝુરિયસ અગિયાર માળનો સુમનબંગલો ૧૦૫ કરોડમાં વેચાયો છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ...

વિસ્ફોટ બાદ ઠેરઠેર માંસના ટુકડા અને લોહીથી લથપથ લોકો

વિસ્ફોટ બાદ ઠેરઠેર માંસના ટુકડા અને લોહીથી લથપથ લોકો: દિલ્હી હાઈકોર્ટની બહાર થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ પછી ઘટનાસ્થળે હ્યદયદ્રાવક દૃશ્યો સર્જાયદાં હતાં. ઠેરઠેર માંસના ટુકડા વેરાયેલા જોવા...

દિલ્હી હાઈકોર્ટને ફૂંકી મારવા કાવતરું હતું : પોલીસ

દિલ્હી હાઈકોર્ટને ફૂંકી મારવા કાવતરું હતું : પોલીસ: દિલ્હી હાઈકોર્ટની બહાર આજે સવારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી, મોટી સંખ્યામાં લોકો...

પ્રતિષ્ઠિત મફતલાલ પરિવારમાં નવો વળાંક : અતુલ્ય-શીતલના છૂટાછેડાનો તખ્તો તૈયાર

પ્રતિષ્ઠિત મફતલાલ પરિવારમાં નવો વળાંક : અતુલ્ય-શીતલના છૂટાછેડાનો તખ્તો તૈયાર: ઉદ્યોગજગતમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા ધરાવતા મફતલાલ પરિવારના સભ્યો પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોવા છતાં સુખ-શાંતિની જાણે...

વિસ્ફોટના ક્લાકોમાં જ હાઇકોર્ટમાં કામકાજ પુનઃ શરૂ

વિસ્ફોટના ક્લાકોમાં જ હાઇકોર્ટમાં કામકાજ પુનઃ શરૂ: દિલ્હી હાઇકોર્ટ બહાર શક્તિશાળી વિસ્ફોટ બાદ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની કેટલીક બેન્ચે આજે થોડોક સમય માટે તેની કાર્યવાહી સ્થગિત...

જુલાઈમાં દિલ્હી પોલીસને સાવચેત કરાઈ હતી : ચિદમ્બરમ્

જુલાઈમાં દિલ્હી પોલીસને સાવચેત કરાઈ હતી : ચિદમ્બરમ્: પાટનગરમાં ફરી એકવાર ત્રાસવાદે તેનું બિહામણું રૃપ દર્શાવ્યું છે ત્યારે દિલ્હી હાઈકોર્ટના ગેટ પર થયેલા શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટને આકરા શબ્દોમાં વખોડી કાઢીને...

ઇઝરાયેલે દિલ્હી વિસ્ફોટને વખોડી કાઢયો

ઇઝરાયેલે દિલ્હી વિસ્ફોટને વખોડી કાઢયો: દિલ્હી હાઈકોર્ટમાં વિસ્ફોટની આકરી ટીકા કરતાં ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયેલના પ્રધાન સ્ટાસ મિસેઝ્નિકોવે આજે જણાવ્યું હતું કે...

વિસ્ફોટમાં ફેરિયાઓ પણ ઈજાનો ભોગ બન્યા

વિસ્ફોટમાં ફેરિયાઓ પણ ઈજાનો ભોગ બન્યા: રસ્તા પર વસ્તુઓ વેચતા ફેરિયાઓએ આજે દિલ્હી હાઈકોર્ટમાં તેમની સામેની પોલીસ કાર્યવાહીને અટકાવવા અરજી કરવા દિલ્હી હાઈકોર્ટ...

વિસ્ફોટ પહેલાં બેગ સાથે એક વ્યક્તિ કોર્ટ બહાર દેખાયો હતો

વિસ્ફોટ પહેલાં બેગ સાથે એક વ્યક્તિ કોર્ટ બહાર દેખાયો હતો: સફેદ શર્ટમાં એક વ્યક્તિ બ્રિફકેસ લઈને આવ્યો હતો અને તે લાઇનમાં ઊભો રહ્યો તેની થોડીક જ સેકન્ડોમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો તેમ આ વિસ્ફોટ નજરે ...

ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ જપ્ત થશે

ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ જપ્ત થશે: કેન્દ્ર સરકાર ભ્રષ્ટ અધિકારીઓના સંપત્તિને જપ્ત કરવાના ઇરાદેથી ભ્રષ્ટાચાર નિરોધ અધિનિયમમાં સંશોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી વી નારાયણસામીએ લોકસભામાં જયંત ચૌધરી તથા અ

બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન નથી થયું : ચિદમ્બરમ્

બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન નથી થયું : ચિદમ્બરમ્: કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે વડાપ્રધાન મનમોહનસિંહની બાંગ્લાદેશ યાત્રા દરમિયાન રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરવામાં નથી આવ્યું. તેઓ આસામના રાજ્યસભા સભ્યો દ્વારા ગૃહમાં રાજ્યની કેટલીક જમીન

જનાર્દન રેડ્ડીની કસ્ટડી અંગે સુનાવણી ગુરૂવારે

જનાર્દન રેડ્ડીની કસ્ટડી અંગે સુનાવણી ગુરૂવારે: આંધ્ર પ્રદેશમાં એક સ્થાનીક અદાલતે બુધવારે કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી જી.જનાર્દન રેડ્ડી અને તેમના સંબંધી શ્રીનિવાસ રેડ્ડીની જામીન...

અફઝલને ફાંસી ન થઇ તો ભાજપ પ્રદર્શન કરશે

અફઝલને ફાંસી ન થઇ તો ભાજપ પ્રદર્શન કરશે: સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને જો ફાંસી ન થઇ અને જો રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધઈ તો જમ્મુ કાશ્મીરની ભારતીય જનતા પાર્ટી પ્રદર્શન કરશે.

દિલ્હી બ્લાસ્ટના સંદિગ્ધોના સ્કેચ જારી કરવામાં આવ્યા

દિલ્હી બ્લાસ્ટના સંદિગ્ધોના સ્કેચ જારી કરવામાં આવ્યા: દિલ્હી હાઇકોર્ટની બહાર થયેલા બ્લાસ્ટ શું એક ફિદાયીન હુમલો હતો, બ્લાસ્ટના સમયે ત્યાં હાજર રહેલા એક પ્રત્યક્ષદર્શીની માતાએ આ બ્લાસ્ટને કંઇક આવા અંદાજમાં વ્યક્ત કર્યો હતો.

જેડેની હત્યા : ઇંગ્લેન્ડમાંથી ત્રણ ડઝન ગ્લોબલ રોમિંગ સિમકાર્ડ ખરીદાયાં હતાં

જેડેની હત્યા : ઇંગ્લેન્ડમાંથી ત્રણ ડઝન ગ્લોબલ રોમિંગ સિમકાર્ડ ખરીદાયાં હતાં:

મુંબઈમાં પત્રકાર જેડેની હત્યાનું કાવતરું પાર પાડવા માટે છોટા રાજને ગત ફેબ્રુઆરી મહિનામાં ઇંગ્લેન્ડમાંથી બોગસ દસ્તાવેજોને આધારે લાખ્ખો રૃપિયાનો...

વાંચો : આતંકવાદીઓએ ક્યારે ક્યારે કર્યા ભારત પર હુમલા...

વાંચો : આતંકવાદીઓએ ક્યારે ક્યારે કર્યા ભારત પર હુમલા...: દિલ્હી હાઇકોર્ટમાં બુધવારે સવારે કરવામાં આવેલા વિસ્ફોટે ફરી એ વાત સાબિત કરી દીધી છે કે આપણે આજે પણ ત્યાં જ છીએ જ્યાંથી ચાલવાની શરૂઆત કરી હતી, અર્થાત્ આવા હુમલાને રોકવા માટે આપણે વર્ષો બાદ પણ એટલા સક્ષમ નથી. થો

બ્લાસ્ટના ભોગ બનેલા પરિવારોએ રાહુલ ગાંધીના વિરોધમાં કરી નારેબાજી

બ્લાસ્ટના ભોગ બનેલા પરિવારોએ રાહુલ ગાંધીના વિરોધમાં કરી નારેબાજી: રાહુલ ગાંધીના વિરૂદ્ધ દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોના પરિવારજનોએ નારાબાજી કરી હતી. દિલ્હી હાઇકોર્ટમાં બુધવારે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને રામ

અફઝલની ફાંસી રદ ન થાય તો સુપ્રીમ કોર્ટ ટાર્ગેટ : ‘હુજી’

અફઝલની ફાંસી રદ ન થાય તો સુપ્રીમ કોર્ટ ટાર્ગેટ : ‘હુજી’:

દિલ્હી હાઈકોર્ટની બહાર આજે થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન હરકત-ઉલ-જિહાદ ઇસ્લામી (હુજી) દ્વારા મોકલવામાં...

પિંડદાન માટે પણ હવે ઓનલાઇન બૂકિંગ!

પિંડદાન માટે પણ હવે ઓનલાઇન બૂકિંગ!: આજના સમયમાં જ્યાં દરેક ચીજવસ્તુઓ ઓનલાઇન થઇ હી છે ત્યાં હવે પિંડદાન પણ આ બાબતમાંથી દૂર નથી રહ્યું, પિંડદાન ઓનલાઇન થઇ ગયું છે.

દિલ્હી બ્લાસ્ટ મામલે ગડકરીએ ચિદમ્બરમની ઝાટકણી કાઢી

દિલ્હી બ્લાસ્ટ મામલે ગડકરીએ ચિદમ્બરમની ઝાટકણી કાઢી: ભાજપે સંસદ ભવનથી લગભગ એક કિલોમીટર દૂર દિલ્હી હાઈકોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટની નિંદા કરતા કહ્યું કે આ ઘટનાએ...

વિદ્યાર્થિનીનું અપહરણ કરી એસઆઈએ વાંધાજનક ફોટો પાડ્યા

વિદ્યાર્થિનીનું અપહરણ કરી એસઆઈએ વાંધાજનક ફોટો પાડ્યા: એક સોળ વર્ષની વિદ્યાર્થિનીને પિસ્તોલના જોરે કિડનેપ કરી તેના આપત્તિજનક ફોટો પાડી તેને બ્લેકમેલ કરવાના આરોપમાં એક સબ-ઇનસ્પેક્ટર સહિત 3 લોકોની ધરપકડ

બોમ્બ વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપાઇ

બોમ્બ વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપાઇ:

દિલ્હી હાઇકોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ આજે રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ)ને સોંપવામાં આવી છે. આ હુમલામાં ૧૦નાં મોત નીપજ્યાં ...

સંસદે દિલ્હી વિસ્ફોટને વખોડી કાઢયો : બંને ગૃહો મુલતવી રહ્યાં

સંસદે દિલ્હી વિસ્ફોટને વખોડી કાઢયો : બંને ગૃહો મુલતવી રહ્યાં:

દિલ્હી હાઈકોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટને સંસદનાં બંને ગૃહોએ વખોડી કાઢયા હતા અને બંને ગૃહ મુલતવી રાખવામાં...

મમતા હઠની સાઇડ ઇફેક્ટ, ફેની પર સમજૂતી અટકી

મમતા હઠની સાઇડ ઇફેક્ટ, ફેની પર સમજૂતી અટકી: ભારત અને બાંગ્લાદેશ પોતાની સીમાઓ સાથે જોડાયેલા વિવાદોનું નિરાકરણ લાવવા માટે મહત્વની સમજૂતી કરવામાં આવી હતી પરંતુ પાણીની વહેંચણી પર વાત નથી થઇ શકી.

...મેં બોમ્બ મુકનાર વ્યક્તિને જોયો છે

...મેં બોમ્બ મુકનાર વ્યક્તિને જોયો છે: દિલ્હી હાઇકોર્ટમાં બોમ્બ મુકનારા આતંકવાદીને એક પ્રત્યક્ષદર્શીએ જોયા હોવાનો દાવો કર્યો છે. આ પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે હાઇકોર્ટની બહાર જેણે બોમ્બ મુક્યો હતો તે શખ્શ છ ફૂટ લંબાઇ ધરાવે છે અને આ ગુમ

રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીને વેલ્લોર જેલમાં ખસેડાઇ

રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીને વેલ્લોર જેલમાં ખસેડાઇ: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલી નલિનીને બુધવારે ઉચ્ચ સુરક્ષા ધરાવતી વેલ્લોર જેલમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી, જ્યાં તેનો પતિ મુરુગન પણ

કેશ ફોર વોટ : હવે પ્રશ્નોનું તોફાન કોંગ્રેસ તરફ વળ્યું

કેશ ફોર વોટ : હવે પ્રશ્નોનું તોફાન કોંગ્રેસ તરફ વળ્યું: 'કેશ ફોર વોટ' કેસમાં પૂર્વ સપા નેતા અમરસિંહ જેલમાં જતાં જ હવે પ્રશ્નોનું તોફાન કોંગ્રેસ તરફ વળી ગયું છે. અમરની ધરપકડથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે 2008માં મનમોહનસિંહ સરકારની બચવા માટે બહુમત મેળવવાની

માયાવતીએ માફી માંગવી જોઇએ :જૂલિયન અસાંજે

માયાવતીએ માફી માંગવી જોઇએ :જૂલિયન અસાંજે: વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેએ માયાવતીના તીખા શબ્દોનો તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. અસાંજે લખ્યું છે કે અમિરકન દૂતાવાસના આ દસ્તાવેજોની સચ્ચાઇ પર કોઇ

નિષ્ણાંત તપાસ પંચ કરશે પદ્મનાભસ્વામી મંદિરના ખજાનાની ગણના

નિષ્ણાંત તપાસ પંચ કરશે પદ્મનાભસ્વામી મંદિરના ખજાનાની ગણના: કેરળના પદ્મનાભસ્વામી મંદિરના છમાંથી પાંચ બેઝમેન્ટમાંથી મળેલા કરોડો રૂપિયાના ખજાનાની ગણના નિષ્ણાંત એજન્સીઓ પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય

બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011

કેશ ફોર વોટ દોષીઓને ફાંસીની સજા આપો :અણ્ણા હજારે

કેશ ફોર વોટ દોષીઓને ફાંસીની સજા આપો :અણ્ણા હજારે: ગાંધીવાદી અણ્ણા હજારેએ કેશ ફોર વોટ કૌભાંડના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. કેશ ફોર વોટ મામલે પોતાનું કડક વલણ દાખવતા ગાંધીવાદી અણ્ણા હજારેએ મંગ

દિલ્હી હાઈકોર્ટ બહાર બ્રીફકેસ બ્લાસ્ટ : ૧૧નાં મોત

દિલ્હી હાઈકોર્ટ બહાર બ્રીફકેસ બ્લાસ્ટ : ૧૧નાં મોત:

દેશનું પાટનગર નવી દિલ્હી ફરી એકવાર પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠયું છે. ત્રાસવાદે ફરી એકવાર તેનો બિહામણો ચહેરો...

લોકાયુક્ત મુદ્દે ભાજપ સંસદને ગેરમાર્ગે દોરી રહ્યો છેઃ કોંગ્રેસ

લોકાયુક્ત મુદ્દે ભાજપ સંસદને ગેરમાર્ગે દોરી રહ્યો છેઃ કોંગ્રેસ: ગુજરાતનાં રાજ્યપાલ કમલાદેવી દ્વારા રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવાના વિવાદાસ્પદે મુદ્દાએ પાટનગર નવી દિલ્હીમાં રાજકીય મોરચે ગરમાવો સર્જ્યો છે. ભાજપ દ્વારા ગુજરાતનાં રાજ્યપાલે કરેલી લોકાયુક્તની નિમણૂકને ગેરબંધારણીય ગણાવાઈ રહી છે...

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ: વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વની યુપીએ સરકારે ૨૨મી જુલાઇ ૨૦૦૮માં વિશ્વાસનો મત જીતી સત્તા ટકાવી રાખવા માટે કેટલાક ભારતીય સાંસદોના મત મેળવવા તેમને લાંચ આપી હોવાનો સરકાર પર આરોપ છે, જેને કેશ ફોર વોટ (મતોની ખરીદી)નું કૌભાંડ કહે છે.

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ: વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વની યુપીએ સરકારે ૨૨મી જુલાઇ ૨૦૦૮માં વિશ્વાસનો મત જીતી સત્તા ટકાવી રાખવા માટે કેટલાક ભારતીય સાંસદોના મત મેળવવા તેમને લાંચ આપી હોવાનો સરકાર પર આરોપ છે, જેને કેશ ફોર વોટ (મતોની ખરીદી)નું કૌભાંડ કહે છે.

સુપ્રીમે ઝાટકણી કાઢી પછી તપાસ ઝડપી બની

સુપ્રીમે ઝાટકણી કાઢી પછી તપાસ ઝડપી બની: ઇન્ડિયા રિજુવિનેશન ઇનિશિયેટિવ નામના જૂથે કેફ ફોર વોટ કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવા માટે બીજી એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેમણે દલીલ કરી હતી કે સંસદીય સમિતિના અહેવાલ બાદથી આ કેસની તપાસ પ્રક્રિયા અટકી થઇ ગઇ છે.

અમરસિંહના ટોપ ટેન વિવાદો

અમરસિંહના ટોપ ટેન વિવાદો: એક એવોર્ડ ફંક્શનમાં શાહરુખ ખાન એવી જોક કરે છે કે તેને અમરસિંહની આંખોમાં બદઇરાદા એટલે કે દરિંદગી દેખાઈ રહી છે. થોડા દિવસ પછી ખાનના મુંબઈના ઘરની બહાર કેટલુંક ટોળું જમા થાય છે અને અમરસિંહ સામેની આવી ટિપ્પણી માટે શાહરુખ ખાન માફી માગે તેવી માગણી કરાય છે.

જેતપુર નાઝીક ઘવાયેલા વૃદ્ધનું મોત

આજથી આધાર દિવસ પહેલા જેતપુર નાઝીકના એક અકસ્માતમાં ઘવાયેલા એક આહીર વૃદ્ધનું બે દિવસ પહેલ અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયાનું જેતપુર પોલીસ ના રણછોડભાઈ પટેલ જણાવે છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર ના ભાદરના સામા કાનથ વિસ્તારમાં રહેતા ભીમજીભાઈ આહીર ગઈ તારીખ ૨૦-૮-૨૦૧૧ ના રોજ પોતાના ભાઈ સાથે બાઈક ઉપર વીરપુર જલારામ બાજુ જઈ રહ્યા હતા ત્યારે જી જે ૨ વાય ૩૯૩૮ નંબરની બોલેરો કાર ચાલકે ભીમજીભાઈ ના બાઈક ને હડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ સાથે પ્રાથમિક સારવાર માટે જેતપુર સાકરી હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને છેલ્લે અમદાવાદ લઇ જવાય હતા. જ્યાં સારવાર દરમિયાન ભીમજીભાઈ આહીર નું મોત થતા જેતપુર શહેર પોલીસે મૃતકના પુત્ર ભરતભાઈ ની ફરિયાદ પરથી ઉક્ત બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જેતપુર પોલીસ ના પોલીસ સ્ટેશન ઓફિસર રણછોડભાઈ પટેલે યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવ્યું હતું.