અનુયાયીઓ

બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ

યુપીએ સરકારને બચાવવા સર્જાયું કૌભાંડ: વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વની યુપીએ સરકારે ૨૨મી જુલાઇ ૨૦૦૮માં વિશ્વાસનો મત જીતી સત્તા ટકાવી રાખવા માટે કેટલાક ભારતીય સાંસદોના મત મેળવવા તેમને લાંચ આપી હોવાનો સરકાર પર આરોપ છે, જેને કેશ ફોર વોટ (મતોની ખરીદી)નું કૌભાંડ કહે છે.

ટિપ્પણીઓ નથી: