જેતલસરમાં વાલ્મીકી સમાજના
સમુહ લગ્નોત્સવનું આયોજન....
જેતલસર તા.૨૦
વાલ્મીકી સોશ્યલ વેલ્ફર સોસાઈટી જેતલસર દ્વારા આગામી ૧-૫-૨૦૧૬ ના રોજ માત્ર વાલ્મીકી સમાજના યુવાન-યુવતીઓ માટેના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દંપતીઓને સમાવવાના હોય, જરૂરી ફોર્મ મેળવી, તા.૩૦.૩-૨૦૧૬ સુધીમાં પરત કરવા સંસ્થા પ્રમુખ જગદીશ મકવાણા(૯૯૭૮૭૦૨૪૨૯) એ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો