દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા શ્રીમતિ શકુંતલાબેન નિકુંજભાઈ દેસાઈનું આજે તા:17-08-2013 ને પવિત્ર અગિયારસના રોજ દુ:ખદ અવસાન થયું છે. શ્રી સુજીત, શ્રી નિરજ દેસાઈ ''ગોપી'' ( નગર સેવા સદનના કાઉન્સિલર) તથા નિશ્ચલ દેસાઈના માતૃશ્રી શ્રીમતિ શકુંતલાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો