અનુયાયીઓ

શનિવાર, 17 ઑગસ્ટ, 2013

smt Shakuntalaben Nikunjbhai Desai (M/o Gopi Desai,councilor)






દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા શ્રીમતિ શકુંતલાબેન નિકુંજભાઈ દેસાઈનું આજે તા:17-08-2013 ને પવિત્ર અગિયારસના રોજ દુ:ખદ અવસાન થયું છે. શ્રી સુજીત, શ્રી નિરજ દેસાઈ ''ગોપી'' ( નગર સેવા સદનના કાઉન્સિલર) તથા નિશ્ચલ દેસાઈના માતૃશ્રી શ્રીમતિ શકુંતલાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. 


ટિપ્પણીઓ નથી: