અનુયાયીઓ

શનિવાર, 9 જૂન, 2012

સૂરેન્દ્ર નગર ખાતે માહિતી ખાતા દ્વારા ‘‘વંચિતોના વિકાસમાં સમૂહ માધ્ય્મોની ભૂમિકા’’ પ્રેસ સેમીનાર યોજાશે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા અને ટાઇમ્સત ઓફ ઇન્ડીરયાના બ્યુકરો ચીફ શ્રી વિજયસિંહ પરમાર ઉપસ્થિૌત રહી ચાવીરૂપ પ્રવચનો આપશે

રાજકોટ
રાજયનાં માહિતી ખાતાની રાજકોટ ખાતેની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે
સૂરેન્દ્રપનગર જિલ્લાુ માહિતી કચેરી દ્વારા સુરેન્દ્ર નગર ખાતે હોટેલ શિવ
ઇન્ટમરનેશનલ ખાતે આગામી તા. ૧૨/૬/૧૨ના રોજ સવારે ૧૦-૦૦ વાગે ''વંચિતોના
વિકાસમાં સમૂહ માધ્યશમોની ભૂમિકા'' વિષયક પ્રેસ સેમીનાર યોજાશે. વંચિતોના
વિકાસ અર્થે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. ત્યાયરે
રાજયનાં છેવાડાના અને ગરીબ એવા પ્રજાજનો પણ તેમના હકક-હિતો મેળવી શકે અને
તેમનામાં જાગૃતિ આવે તેમાં સમૂહ માધ્યનમોની ભૂમિકા પણ જાગૃત પહેરેદાર
તરીકે મહત્વેની હોય છે, જે વિષયને કેન્દ્રનમાં રાખી આ પ્રેસ સેમીનારનું
આયોજન થયું છે. આ પ્રેસ સેમીનારમાં ''ફુલછાબ''ના તંત્રીશ્રી કૌશિકભાઇ
મહેતા તેમજ ટાઇમ્સિ ઓફ ઇન્ડીલયા રાજકોટના બ્યુસરો ચીફ શ્રી વિજયસિંહ
પરમાર ચાવીરૂપ પ્રવચનો આપશે જયારે અતિથિવિશેષ પદે સુરેન્દ્રમનગર જિલ્લાષ
કલેકટરશ્રી પ્રદિપ શાહ તેમજ જિલ્લાન વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલ
ઉપસ્થિેત રહેશે. આ પ્રેસ સેમીનારમાં રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી
એન.એ.પરમાર ઉપસ્થિ.ત રહેશે. જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ

રાજકોટ
જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્નોેનાં નિવારણ માટે ''ફરીયાદ
નિવારણ કાર્યક્રમ'' તા.૨૭.૦૬.૨૦૧૨ના રોજ મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે
સવારે ૧૧.૦૦ વાગે યોજાશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્નો મામલતદાર
કચેરી, જામકંડોરણા ખાતે તા.૧૫.૦૬.૨૦૧૨ સુધીમાં મળી જાય, તે રીતે ર(બે)
નકલમાં ''તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ના મથાળા હેઠળ મોકલી આપવાના
રહેશે. ગ્રામ સ્વા ગત કાર્યક્રમના પ્રશ્નોમ તા.૧ થી ૧૦ સુધીમાં
તલાટી-કમ-મંત્રીશ્રીને પહોંચાડવાના રહેશે.
આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ અરજદાર ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો
ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ
અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના
જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે
અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા
કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે
તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી વ્યકિતગત રજુઆત
કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકાશે નહીં, તેમ મામલતદાર- જામકંડોરણાની
યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રીશ્રીનો ગોંડલ તાલુકાનો જુન-૧૨ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ, ૮ જુન- મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજયના નાગરીકોના ગ્રામ્ય કે
તાલુકા કક્ષાના પ્રશ્ન અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય, તે માટે
તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવાનું નકકી કરેલ છે,
જે અંતર્ગત ગોંડલ તાલુકા માટે ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો માટે
આગામી તા. ર૭-૬-૨૦૧૨ના રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે
તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર અને એકઝીકયુટીવ
મેજીસ્ટ્રેટશ્રી, ગોંડલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.
જેથી સંબંધકર્તા લોકોએ ગોંડલ તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો
અગેની અરજી ર નકલમાં પુરતા પુરાવા સાથે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તા.
૧૪-૬-૨૦૧૨ સુધીમાં રજુ કરવી ત્યાર બાદ રજુ થયેલ પ્રશ્નો ઉકત નિયત તારીખના
કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન
હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ
હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ
લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ
શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ
કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓ જ ધ્યાંનમાં લેવામાં આવશે, તે સિવાયની
અરજીઓ ધ્યારનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, ગોંડલની યાદીમાં
જણાવાયું છે.

જિલ્લાં જળ અને સ્વીચ્છમતા સમિતિની બેઠક
રાજકોટ
રાજકોટ જિલ્લાે જળ અને સ્વદચ્છયતા સમિતિ(વાસ્મો )ની બેઠક આગામી તા.૧૧
જુને સાંજે ૫.૩૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જિલ્લા્ કલેકટર
ડો. રાજેન્દ્રોકુમારના અધ્યમક્ષસ્થાનને યોજાનારી આ બેઠકમાં સંબંધિત સર્વે
સરકારી વિભાગના અધિકારીશ્રીઓને ઉપસ્થિ ત રહેવા કાર્યપાલક ઇજનેર અને
વાસ્મોાના સભ્યસ સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લા્ના રોલ ઓબ્ઝેરર્વર શ્રી એ.એન.લીમયે.(આઇ.એ.એસ) મતદાર યાદી
ખાસ સંક્ષિપ્તલ સુધારણા કાર્યક્રમ-૨૦૧૨ને લગતા પ્રશ્નો અને રજુઆતો
સાંભળવા રાજકોટની મુલાકાતે ૧૧મી જુને બપોરના ૧-૩૦ કલાકે કલેકટર કચેરી
ખાતે લોકોને રજુઆત માટે ઉપસ્થિટત રહેવા સૂચના રાજકોટ તા. ૮ જુન – ભારતના
ચૂંટણી પંચના આદેશાનુસાર અને ગુજરાત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી
ગાંધીનગરના જણાવ્યાક અનુસાર રોલ ઓબ્ઝ ર્વર તરીકે નિયુકત થયેલ શ્રી
એ.એન.લીમયે (આઇ.એ.એસ.) (મહારાષ્ટ્ર ) મતદાર યાદી ખાસ સંક્ષિપ્તએ સુધારણા
કાર્યક્રમ-૨૦૧૨ હેઠળ કામગીરી નિરીક્ષણ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા
છે. તેઓશ્રી મતદાર યાદીને લગતા પ્રશ્નો સંદર્ભે તા. ૧૧/૬/૧૨ના બપોરના
૧૩-૩૦ કલાકે નવી કલેકટર કચેરીમાં ત્રીજામાળે સભાખંડમાં લોકોની રજુઆત
સાંભળશે તો ઉકત મતદાર યાદી અંગે કોઇપણ રજુઆત હોય તો ઉપરોકત કચેરી અને
દર્શાવેલ સમયે હાજર રહેવા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી રાજકોટ
જિલ્લા રાજકોટની યાદીમાં જણાવાયું છે.

કડીયા કામ, પ્લુમ્બીંેગ વગેરે બાંધકામ શિખવા માટેનો તાલીમ વર્ગ યોજાશે
તાલિમાર્થીઓને સ્ટાણઇપન્ડહ પણ ચૂકવાશે
રાજકોટ
ગુજરાત રાજયમાં બાંધકામ ક્ષેત્રનો ખુબ જ ઝડપી વિકાસ થઇ રહેલ છે. આ
ઉદ્યોગમાં તાલીમબધ્ધા કારીગરોની અછત વર્તાઇ રહેલ છે. આથી રોજગાર કચેરી
ખાતે નોંધાયેલ ધોરણ-પ થી ધોરણ-૧૦ પાસ ઉમદવારો માટે કન્ટ્ર કશન
ક્ષેત્રે તાલીમ જેવી કે ફ્રેમવર્ક એન્ડો કારપેન્ટકરી સ્કેેફોડીંગ, બાર
બેન્ડીણગ, પ્લવમ્બીંતગ એન્ડે સેનીટેશન વિગેરેની તાલીમ આપવા માટે ઔદ્યોગીક
તાલીમ સંસ્થાટ ખાતે ૧ થી ૩ માસનો મર્યાદીત સંખ્યા નો તાલીમ વર્ગ શરુ
કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવી તાલીમ પૂર્ણ કરનાર
ઉમેદવારોને ૮૦ ટકા હાજરી થયેલ હોય તેઓને અનુ. જાતિ, અનુ. જનજાતિ,
બી.પી.એલ. ઉમેદવારોને માસીક રૂ. રપ૦૦/ સ્ટા ઇપેન્ડજ તથા બક્ષીપંચ અને
જનરલ કેટેગરીના ઉમેદવારોને માસીક રૂ. ૧૫૦૦/ સ્ટાનઇપેન્ડટ રોજગાર કચેરી
દ્વારા ચુકવવામાં આવશે. પ્રવેશ ઇચ્છુાક ઉમેદવારોને વધુ વિગત જાણવા તથા
અરજી ફોર્મ મેળવવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩/ બહુમાળી ભવન,
રેસકોર્સ પાસે, રાજકોટનો સંપર્ક કરવાનો રહશે. ભરેલ અરજી ફોર્મ પરત કરવાની
છેલ્લીસ તારીખ ર૫/૬/૧૨ છે. શુકલ/ ભટ્ટ

લાલપુરમાં તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
માનનીય મુખ્યમમંત્રીશ્રીનો આગામી તાલુકા ફરીયાદ નિવારણ (સ્વા ગત)
કાર્યક્રમ તા. ૨૭/૬/૨૦૧૨ ના સવારે ૧૧ વાગ્યે મામલતદારZlના અધ્યાક્ષ
સ્થા્ને મામલતદાર કચેરી, લાલપુર ખાતે યોજાશે. લોકોએ પોતાના
પ્રશ્નોમ/અરજીઓ મામલતદાર કચેરી લાલપુરને દસ દિવસમાં મોકલી આપવાની રહેશે.
તેમ મામલતદારશ્રી, લાલપુરની યાદીમાં જણાવાયુ છે.

બીપીએલ,અંત્યોદદય કાર્ડ ધારકોને ખાંડની ફાળવણી
બીપીએલ તથા અંત્યોંદય કાર્ડ ધારકોને વ્ય કિત દીઠ ૩૫૦ ગ્રામ ખાંડની
રેગ્યુાલર ફાળવણી રૂ.૧૩.૫૦ ના ભાવથી કરાશે.
જાહેર વિતરણ વ્યયવસ્થાા હેઠળ બીપીએલ, અંત્યોવદય કાર્ડ ધારકોને ફાળવવામાં
આવતા જથ્થા નું કાર્ડ દીઠ વિતરણ, પ્રમાણ અને સમયગાળો, વિતરણ ભાવ અંગેની
વિગતો વ્યાાજબી ભાવના દુકાનદારોએ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવાની રહેશે. તેમ
જિલ્લાણ કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

આર્મી ભરતી રેલીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે લેખીત
તાલીમ વર્ગ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા રાજકોટમાં
યોજાયેલ આર્મી ભરતી રેલીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે
લેખીત તાલીમ વર્ગ યોજાશે. ઉમેદાવારો એડમીટકાર્ડ અને સંમતિપત્રક સાથે
સ્વમખર્ચે તાત્કા લિક રોજગાર કચેરી, જામનગરનો સંપર્ક સાધે જેથી તાલીમ
વર્ગ શરૂ કરી શકાય. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
જામજોધપુર વિધાનસભા વિસ્તાદરમાં ૧૭૪૮૦૭ મતદારો ૮૦- જામજોધપુર વિધાનસભા
વિસ્તા રમાં હાલ ૯૩૦૯૯ પુરુષ અને ૮૧૭૦૭ સ્ત્રી્ તેમજ અન્યઠ એક એમ કુલ
૧૭૪૮૦૭ મતદારો નોંધાયા છે.
હાલ સમગ્ર જિલ્લારની સાથે તા.૧ થી ૧૮ જૂન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
જામજોધપુર વિસ્તાશરમાં કાર્યરત છે. આથી તા.૧/૧/૧૨ ની તારીખે ૧૮ વર્ષ
પૂર્ણ કરેલા હોય તેવા તમામ તેમજ બાકી મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા
ચૂંટણી શાખા દ્વારા અનુરોધ કરાયો છે.

જામનગરમાં ગ્રાહક તકારાર નિવારણ ફોરમના નવનિર્મિત બિલ્ડીં ગનું તા.૯ ના
રોજ લોકાર્પણ કરાશે
જામનગરમાં સરકારી અનાજ ગોડાઉન, બેડેશ્વિરમાં ગ્રાહક તકારાર નિવારણ
ફોરમના નવનિર્મિત બિલ્ડીંમગનું તા.૯/૬/૧૨ ના રોજ ૯.૩૦ કલાકે લોકાર્પણ
કરાશે. પ્રમુખશ્રી ગ્રાહક તકારાર નિવારણ કમીશન ગુજરાત રાજય અમદાવાદ
જસ્ટીાશશ્રી આરપી ધોળકિયાના અધ્યિક્ષસ્થાપને યોજાનાર કાર્યક્રમમાં મહિલા
અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ગ્રામ વિકાસ રાજય
મંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા, સાંસદશ્રી વિક્રમભાઇ માડમ અને જિલ્લાતના
ધારાસભ્યોુ ઉપસ્થિરત રહેશે.

હાલારમાં મતદાર યાદી સંદર્ભે કેન્દ્રીથય ચૂંટણી પંચે નિમેલા નિરિક્ષકશ્રી
લિમયે તા.૯ ના રોજ સરકીટ હાઉસમાં મળશે
કેન્દ્રી ય ચૂંટણી પંચના કાર્ગક્રમ અનુસાર તા.૧/૧/૧૨ ની લાયકાતની તારીખના
સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલ સમગ્ર
જિલ્લારમાં કાર્યરત છે. જેના સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર
યાદી નિરિક્ષક તરીકે શ્રી એ.એન લિમયેની નિમણૂક કરવામા આવેલ છે. તેઓશ્રી
તા.૯/૬/૧૨ ના રોજ જામનગર જિલ્લાષની મુલાકાતે આવનાર છે. આથી મતદાર યાદી
સંદર્ભમાં કોઇ રજૂઆત કરવાની હોય તો તેઓશ્રી તા.૯/૬/૧૨ ના રોજ સાંજે ૬ થી
૮ દરમિયાન સરકીટ હાઉસમાં મળી શકશે. જેની સબંધિત સૌને નોંધ લેવા જિલ્લા
ચૂંટણી અધિકારી અને કલેકટર, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

ભારતીય નૌકાદળમાં ભરતી
ભુજ, શુક્રવારઃ ભારતીય નૌકાદળમાં સ્ટુ અર્ટ/ કુક અને ટોપાઝ ડ્રાયવરની
ભરતી કરવાની છે. જેમાં ૧૭ થી ૨૧ વર્ષની મર્યાદા અને એસ એસ સી ની લાયકાત
(સ્ટુ અર્ટ/ કુક માટે) તેમજ ધોરણ ૬પાસ (ટોપાઝ ડ્રાયવર) ની લાયકાત ધરાવતા
પુરુષ ઉમેદવારો(અપંગો સિવાય) ઉમેદવારી કરી શકશે. તમામ જગ્યાોઓ માટે ઉંચાઇ
ઓછામાં ઓછી ૧૫૭ સે.મી.હોવી જરુરી છે. ઉંચાઇ પ્રમાણમાં છાતી અને વજન હોવા
જરુર છે.
ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવવા ઈચ્છૂતક ઉમેદવારોએ તા. ૬/૭/૨૦૧૨
સુધીમાં નિયત નમુનામાં અરજી, પોષ્ટય બોકસ નં૦૨ પોષ્ટો ઓફિસ, લોભી રોડ,
ન્યુ દિલ્હી ૧૧૦૦૦૩ ને અંગ્રેજીમાં સાદી ટપાલથી બ્રાઉન કલરના કવરમાં
(જેની ઉપર ભરતીનો પ્રકાર, પરીક્ષા કેન્દ્રાનું નામ અને પસંદગીની બ્રાન્ચદ
અચૂક લખવું) મોકલી આપવી, તેમજ અરજી પત્રક સાથે મેટ્રિક પાસનું
પ્રમાણપત્ર, જે ન હોયતો ગેઝટેડ અધિકારી પાસે પ્રમાણિત કરાવેલો જન્મ
તારીખનો દાખલો, માર્કશીટની નકલ (મેટ્રિક પાસે ગેઝેટેડ ઓફિસરે કરેલ ખરી
નકલ અને મેટ્રિકથી ઓછું ભણેલા માટે જિલ્લાખ શિક્ષણાધિકારીએ કરેલ પ્રમાણિત
નકલ), પોતાના અંગ્રેજીમાં સરનામાંવાળા ૨૨બાય૧૦ સેમી ના રુ.૧૦/ની
ટીકિટવાળા બે કવર અને નિયત નમુનામાં ડોમીસાઇલ સર્ટિફિકકેટની ખરી નકલ
જોડવી. વધુ વિગત ફોસ્મકના નમુના માટે નૌકાદળની વેબસાઇટ
www.nausena-nic.in કરવી અથવા રોજગાર વિનિમય કચેરી, ભુજનો સંપર્ક સાધવો.

ટિપ્પણીઓ નથી: