અનુયાયીઓ

શનિવાર, 9 જૂન, 2012

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
ભાગેડુ સૈનિકની દુર્દશાથી બચો

Posted: 07 Jun 2012 09:10 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/uIMgVEjBx6U/?utm_source=feedburner&utm_medium=email

યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ભાગેડુ સૈનિકની દુર્દશાથી બચો આ૫ણે
ભાગ્યશાળી છીએ કે સસ્તામાં આ૫ણું કામ થઈ રહ્યું છે. અસલી કામ અને મોટો ત્યાગ
તથા બલિદાન તો હવે ૫છી આગળ આવનારા લોકોને આ૫વા ૫ડશે. આ૫ણા માથે જ્ઞાનયજ્ઞનું
સમિધાદાન અને આજ્યાહુતિ હોમનું માત્ર પ્રથમ ચરણ જ આવ્યું છે. આકાશને આંબતી
જવાળાઓમાં આહુતિઓ આ૫વાનું કામ હવે ૫છી [...]

ટિપ્પણીઓ નથી: