જેતપુરના અમરનગર રોંદ પર આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ સ્કુલ નો વિદ્યાર્થી અયુબ સંધી ગઈકાલે શાળા એ થી ભેદી સંજોગોમો ગુમ થયાની શહેર પોલીસ માં ફરિયાદ લખાવાઈ છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અયુબ રાજા લઈને શાળામાંથી નીકળ્યો હશે કે શાળા સંચાલકોની બેદરકારી હશે ? તે વાતની પોલીસે ઊંડી તપાસ કરવી જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો