અનુયાયીઓ

શુક્રવાર, 22 જુલાઈ, 2011

ચાલુ તાલુકે કાર્યક્રમ પૂર્વ અયોજન અંગે અમદાવાદ જિલ્લાલમાં બેઠક યોજાઇ

સમગ્ર રાજયમાં આગામી તા. ૨૨ અને તા. ૨૩ જૂલાઇથી ચાલો તાલુકેનો ૬ જિલ્લાીઓમાં પાયલટ પ્રોજેકટ તરીકે કાર્યારંભ થશે ત્યા રબાદ તા. ૨૮મી જૂલાઇથી તા. ૮મી ઓગષ્ટજ-૧૧ સુધી ૨૨૫ તાલુકાઓમાં તાલુકાઓમાં વિકાસ કાર્યોને વેગ આપવા અભિયાન હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાન ઇનચાર્જ કલેકટર શ્રી બંછાનિધી પાનીએ પૂર્વ આયોજનનાં ભાગરુપે જિલ્લાાના અધિકારીશ્રીઓની બેઠક યોજી હતી. કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને અનુરોધ કરતા જણાવ્યુંિ હતુ કે, અમદાવાદ જિલ્લાપના તમામ તાલુકાઓમાં પાયાના ગ્રામ્ય સ્તતર સુધી વિકાસ કરવાની માનસિકતાનું વાતાવરણ સર્જાય તેવો ઉદેશ છે તેમ જણાવી વિકેન્દ્રિ ત વિકાસ અને શાસન વ્યસવસ્થાકનું એક આગવું મોડલ બની રહે તે માટે જિલ્લાિના અધિકારીશ્રીઓને આગવુ આયોજન કરવા સૂચના આપી હતી.
ચાલો તાલુકે કાર્યક્રમ જિલ્લાવના તમામ તાલુકામાં જિલ્લાુ પ્રભારી મંત્રીશ્રી, જિલ્લા્ પ્રભારી સચિવશ્રી, સમાજના આગેવાનો, અગ્રણીઓ તથા પ્રમુખશ્રીઓ, નગરજનો સહિત જિલ્લાલના પદાધિકારીશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિમત રહેશે.
જિલ્લા કલેકટર શ્રી બંછાનિધી પાનીની અધ્યકક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નિવાસી નાયબ કલેકટર શ્રી કાપડિયા સહિત અન્યછ સંબંધિત અધિકારીશ્રીઓ હાજર રહયાં હતા.



‘‘વ્ય સન મુકત ગુજરાત, સ્વરર્ણિમ ગુજરાત'' અન્વાયે રાજ્યામાં પ્રશંસનીય કામગીરી

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યસ સરકારે આ ક્ષેત્રે સમગ્ર દેશમાં પહેલ કરીને સૌ પ્રથમવાર રાજ્ય ના તમામ 26 જિલ્લાઓ અને 7 જેટલી મ્યુદનિસિપલ કોર્પોરેશન માટે નાણાંકીય જોગવાઇ કરેલ છે. વિશ્વકક્ષાએ તમાકુ નિયંત્રણ માટે જે સફળ પધ્ધલતિઓ અપનાવાઇ રહી છે તેનો ઉપયોગ ગુજરાત સરકાર કરી રહી. ‘‘વર્લ્ડ લંગ ફાઉન્ડે શન'' ધી યુનિયન જ્હોાન હોપ્કીરન્સમ સ્કુરલ ઓફ પબ્લીિક હેલ્થત, ટોબેકો ફ્રી કીડસ, ગુજરાત કેન્સેર એન્ડન રીસર્ચ ઇન્ટીાણ ટયુટ, અમદાવાદ જેવી વિવિધ રાષ્ટ્રીાય અને આંતરરાષ્ટ્રી ય સંસ્થાફઓના સહયોગથી તમાકુ નિયંત્રણની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત સરકારે હાથ ધેરલા આ પ્રયાસોમાં શાળા આરોગ્યય કાર્યક્રમ સાથે જનજાગૃતિ અભિયાન, દરેક જિલ્લામાં સ્ટીેયરીંગ કમીટીની રચના જેવા પગલાંઓનો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાિએ રાજ્યલ સરકારના આ પ્રયત્નોાની પ્રશંસા પણ કરી છે.
વિશ્વમાં મોં ના કેન્સયરની સૌથી મોટી સંખ્યાો ભારતમાં નોંધાય છે. જેમાં 90 ટકા કેન્સ ર તમાકુના સેવનથી થાય છે. આ તમામ માંદગી મૃત્યુી અટકાવી શકાય તેમ છે. આ સમસ્યા ની ગંભીરતાને ભયાનકતાને ધ્યાએનમાં લઇ રાજ્યગ સરકારના ‘તમાકુ નિયંત્રણ કાર્યક્રમ' અપનાવી યુવાનો ‘‘જિંદગી પસંદ કરે, તમાકુ નહિ''એ અગત્યરની આવકાર્ય બાબત છે.



અનુસૂચિત જાતિઓ માટે આર્થિક ઉત્કાર્ષ, આરોગ્યક વસવાટ અને અન્ય યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ

અનુસૂચિત જાતિઓ માટે આર્થિક ઉત્કાર્ષ, આરોગ્યક વસવાટ અને અન્ય યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓ લઇ શકે તે માટે ગુજરાત સરકારનો સામાજિક ન્યાઆય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિની વ્ય કિતઓ આર્થિક રીતે પગભર થઇ શકે અને સમાજના અન્યિ વર્ગોની હરોળમાં આવી શકે તે માટે આર્થિક ઉત્કરર્ષની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ડૉ.પી.જી.સોલંકી ડોકટર અને વકીલ લોન સહાય યોજના, વકીલાતની તાલીમ, શહેરી વિસ્તાોરમાં વ્ય વસાયકોને ધંધાનું સ્થકળ, દુકાન ખરીદવા માટે લોન / સહાય યોજનાઓ અમલમાં છે.
આરોગ્યં ગૃહ નિર્માણ અને અન્યક યોજનામાં પૈકી મફત તબીબી સહાય અંતર્ગત જે યોજનાઓ છે તેમાં આવક મર્યાદા વાર્ષિક રૂા.12000/- સુધી છે જેની નોંધ અચૂક લેવી. ટી.બી., કેન્સીર, રકતપિત્ત, ગંભીર પ્રસુતિનો કેસસ્ત્રીઓને થતા પાડુંરોગ વગેરે અંગે તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના તથા ડૉ.સવિતા આંબેડકર આંતરરાષ્ટ્રીેય લગ્નોને પ્રોત્સાહહન વગેરે યોજનાઓ છે.
અનુસુચિત જાતિની વ્યસકિતઓએ આ બધી યોજનાઓની વિગત જાણવા માટે નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાસણ, બ્લોનક નંબર-4, 2જો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય,, ગાંધીનગર અથવા સામાજિક ન્યાણય અને અધિકારીતા વિભાગની જિલ્લા કચેરીઓનો સંપર્ક કરવો.




વારાહી ખાતે કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રેમાં વાયરમેન ટ્રેડમાં પ્રવેશ મેળવવા અરજી કરો


વારાહી ખાતે કાર્યરત કુટિર ઉદ્યોગ અને તાલીમ કેન્દ્રમમાં આગામી ૧ લી ઓગષ્ટ -૨૦૧૧ના રોજથી વાયરમેન ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. આ માટે જે ઉમેદવારો તાલીમ મેળવવા ઇચ્છલતા હોય તેમણે ૩૦ મી જુલાઇ-૨૦૧૧ના રોજ મળી જાય તે રીતે અરજી મોકલવાની રહેશે.
વાયરમેન ટ્રેડનો એક વર્ષનો કોર્ષ શરૂ થશે. જેમાં ૨૫ તાલીમાર્થીઓને પ્રવેશ મળશે. જેની વય મર્યાદા ૧૪ થી ૩૦ વર્ષની છે. વાયરમેન ટ્રેડમાં ધોરણ-૮ પાસ હોવા જોઇએ.
અનસૂચિત જાતિ, જન જાતિ, બક્ષીપંચ અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તેમજ સામાન્યો ઉમેદવારોએ અરજી પત્રકનો છાપેલો નમૂનો કચેરીના કામકાજના સમય દરમિયાન મેળવી લેવાનો રહેશે. અન્યો જાણકારી માટે રૂબરૂમાં પૂછપરછ કરવી. તમામ ઉમેદવારોએ તા. ૦૧/૦૮/૨૦૧૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે રેકટર કમ સુપ્રિટેન્ડેરન્ટ ની કચેરી, કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રર, શાન્તી નાથ કોમ્પરલેકસ, સરકારી રેસ્ટિ હાઉસની સામે, વારાહી તા. સાંતલપુર ખાતે શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, શાળા છોડયાનો દાખલો, ચાલચલગત અંગે બે પ્રતિષ્ઠિ ત વયક્તિના અસલ અને ખરી નકલ સાથેના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિકત રહેવું.



પાટણની અપંગ શિક્ષિત મહિલા રશ્મિબેન પટેલની પાટણની પ્રભુતા માટે સંવેદના
પાટણને વર્લ્ડિ હેરીટેઝમાં સ્થાેન અપાવવા કરી રહેલ મથામણ


ગુજરાતની પ્રથમ રાજધાની અને ઉત્તર ગુજરાતની ઐતિહાસિક, પ્રાચીન નગરી પાટણની વિસરાઇ ગયેલી પ્રભુતા અને કેટલીક અણમોલ વિરાસતોને પુનઃ ધબકતી કરવા માટે પાટણ શહેરની એક શિક્ષિત અપંગ મહિલા વધુ સંવેદનશીલ બની રહી છે. તેણે પાટણને વર્લ્ડી હેરીટેઝ સીટીનો દરજ્જો પ્રાપ્ત થાય એ માટે મથામણ કરી છે.
નાનપણમાં માત્ર ત્રણ વર્ષની વયે એક અણઘડ ર્ડાકટરે આપેલા ઇંજેકશનને કારણે પલીયોગ્રસ્તડ થયેલી મહિલા બાળપણમાં એક પગ ગુમાવ્યોણ, અને જીવતર કઠીનમાં કઠીન એવું બન્યુંથ કે સાજા ખોળીએ પણ દેહને ઢસડીને ચાલવાનો વખત આવી પહોચ્યોં. આ વાત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં હિસાબી શાખામાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતી રશ્મિબેન કનુભાઇ પટેલની છે. રશ્મિબેન કનુભાઇ પટેલ છેલ્લાક ચોવીસ વર્ષથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ ખાતે હિસાબનીશ તરીકે નોકરી કરે છે, અને તે પહેલાં તેઓ પાટણની તિજોરી કચેરીમાં સને ૧૯૮૦ થી ૧૯૮૮ના ૯ વર્ષ સુધી ફરજ બજાવી શકયા છે. આમ તો વ્યચવસાયે તેઓ છેલ્લાા ૩૨ વર્ષથી સરકારી કર્મચારી છે. તેમના પતિ કનુભાઇ બાલીસણાની એક વિદ્યાલયમાં લાયબ્રેરીયન છે, અને તેમનો એકમાત્ર પુત્ર વિદેશમાં નિવાસ કરે છે.
ડાબો પગ ગુમાવી બેઠેલા રશ્મિબેન પટેલ પોતાની નોકરીના સ્થળે જવા આવવા કેલીપર્સ તેમજ વોકર્સનો ઉપયોગ કરે છે.
ફાજલ સમયમાં સરકારમાં કે અન્ય મહાનુભાવોને પત્રો લખી પોતાના મનમાં ચાલતા વિચારોની આપ-લે કરી પુનઃ પાટણને પ્રભુતા બક્ષવા તેમની મથામણ અને મનોમંથન નજરે પડે છે. પાટણને વર્લ્ડે હેરીટેઝ સીટીનો દરજ્જો મળે તે તેમના મનની ખ્વાંહીશ છે. તેમનું મંતવ્યય છે કે, ઉત્તર ગુજરાતના પાટણની નકલ કરીને માત્ર ૬૦૦ વર્ષ જૂના અમદાવાદ શહેરને વર્લ્ડે હેરીટેઝમાં સ્થારન અપાયું હોય તો પાટણ તેના કરતાં ૧૨૬૬ વર્ષ જુનું પુરાણું તથા ઐતિહાસિક, પ્રાચીન નગર અને ગુજરાતની પ્રથમ રાજધાની રહી ચૂકયું છે, તો તેને કેમ સ્થાુન મળતું નથી, એ તેમની વેદના છે.
આ ઉપરાંત રશ્મિબેન પટેલ નવરાશની પળોમાં વાંચન, સાહિત્ય પ્રવૃત્તિ કરીને વિવિધ પ્રકારના સાહિત્યત અંગે મંથન કરી રહયા છે.
પાટણની પ્રભુતાને પુનઃ પ્રસ્થારપિત કરવા એક અપંગ શિક્ષિત મહિલાની સંવેદનાને પ્રજાએ સાથ આપવો જોઇએ, અને આ માટે લોક સહકાર એ તેમના માટે ખૂબ જ જરૂરી છે..




રોટરી કલબ ઓફ કેપિટલ, ગાંઘીનગરના નવ નિયુકત પ્રમુખશ્રી અને હોદૂદારોનો પદગ્રહણ સમારંભ યોજાયો

રોટરી કલબ ઓફ કેપિટલ, ગાંઘીનગરના વર્ષ ૨૦૧૧-૨૦૧૨ના નવ નિયુકત કલબના પ્રમુખ શ્રી હર્ષદ જાની, મંત્રી શ્રી રાજેશ દવે અને કલબના બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓના પદગ્રહણ સમારંભનું આયોજન તા. ૨૦/૦૭/૨૦૧૧ ના રોજ સ્ટાફફ ટ્રેનિંગ કોલેજ, સેકટર-૧૭, ગાંઘીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આમંત્રિત મહેમાન પદે પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ, વાપી ના ચેરમેન શ્રી સલીલ સિંગલ, કલબના ટ્રેઇનર અને વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી ર્ડા. એસ.કે.નંદા, વર્ષ ૨૦૧૨-૨૦૧૩ના ડિસ્ટ્રિનકટ ગર્વનર શ્રી આશિષ દેસાઇ, ઝોન-૩ના આસીસ્ટ ન્ટ ગર્વનર શ્રી લીના દોશી અને વર્ષ ૨૦૧૦-૧૧ ના પ્રમુખ શ્રીમતી અમી શાહની વિશેષ ઉપસ્થિટતિમાં રહી હતી.
આ પદગ્રહણ સમારંભ પ્રસંગે ગતૂ વર્ષ ૨૦૧૦-૧૧માં કલબ દ્રારા કરવામાં આવેલી વિવિઘ પ્રવૃતિની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમજ નવનિયુકત પ્રમુખ શ્રી હર્ષદ જાની, મંત્રી શ્રી રાજેશ દવે અને બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓને શપથ લેવડાવવામાં આવી હતી.
કલબના નવ નિયુકત પ્રમુખ શ્રી હર્ષદ જાનીએ આગામી સમયમાં તેઓ કલબમાં શું.. શું પ્રવૃતિ કરવા માંગે છે. તેની ઝાંખી કરાવી હતી. તે ઉપરાંત ગતૂ વર્ષ દરમ્યાન બાકી રહી ગયેલ પ્રવૃતિને પૂર્ણ કરવાની અને કલબના નિયત સેવાકીય કામો આ વર્ષ પણ પુરી નિષ્ઠાથી કરવાની કલબના સભ્યોશ્રીઓને ખાતરી આપી હતી
આ પ્રસંગે શ્રી ઇલેકટ પ્રેસિડન્ડ શ્રી પી.એન.શર્મા, વાઇસ પ્રેસિડન્ડ શ્રી બી.કે.ચાવડા તથા પી.એચ.ગોહિલ, જોઇન્ટ સેક્રેટરી શ્રી યશવંત જોષી, ટ્રેઝર શ્રી મનોજ સરૈયા, જોઇન્ટ ટ્રેઝર શ્રી અંકુર પરમાર, સાર્જન્ટ એટ આર્મ શ્રી કિંજલ ત્રિવેદી, સહિત કલબના સર્વ સભ્યશ્રીઓ ઉપસ્થિમત રહયાં હતાં.





મહેસાણા ખાતે ચલો તાલુકે કાર્યક્રમની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ
વિસનગર ખાતે ૨૨ જુલાઇના રોજ ચલો તાલુકે

રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિધ્ધીઓ,યોજનાઓ અને લક્ષ્યાંકોની વિગતોથી કર્મચારીઓને તથા પદાધિકારીઓને પ્રેરણા પ્રોત્સાહન આપવા માટેની નવતર પહેલ રૂપે ચલો તાલુકે કાર્યક્રમનું આયોજન અંગેની સર્વગ્રાહી બેઠક સમીક્ષા મહેસાણા જિલ્લા કલેકટરશ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
જિલ્લા સમાહર્તાશ્રી રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિકાસના નવતર આયામ સિધ્ધ કર્યા છે.રાજ્ય સરકારની કાર્યસિધ્ધીઓને જિલ્લા તથા તાલુકામાં ફરજ બજાવતા કર્મયોગીને માહિતી આપવા ઉપરાંત પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ના હેતુથી ચલો તાલુકે કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.વિન્કેન્દ્રીકરણ વ્યવસ્થાને વધું વેગવંતી બનાવવા માટે આયોજન કરેલ ચલો તાલુકે કાર્યક્રમમાં સહુનો સાથ સહુનો વિકાસ ના ધ્યેય સાથે કામ કરવાનું છે.
જિલ્લા સમાહર્તાશ્રીએ ચલો તાલુકે કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કેતા ૨૨ જલુાઇ ૨૦૧૧ ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ૨૨ જુલાઇ ના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં પ્રભારી સચિવશ્રીની,પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે આ યોજના પ્રસતૃત કરવામાં આવશે.
રાજ્ય સરકારે જુલાઇ ૧૧ થી સપ્ટે ૧૧ સુધી બે માસ માટે સમ્રગ રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં તબક્કાવાર અમલમાં મુકવામાં આવનાર ચલો તાલુકે કાર્યક્રમ પાયલોટ તાલુકા તરીકે છ જિલ્લામાં મહેસાણાના વિસનગરની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લા સમાહર્તાશ્રીએ જિલ્લાના વહીવટીતંત્રના પદાધિકારીઓ,કર્મચારીઓના સુયોગ્ય સંકલન મુકીને જણાવ્યું હતું કે મહેસુલ પંચાયત સહિતના તમામ અમલીકરણ પદાધિકારીઓ,કર્મચારીઓના પરિણામલક્ષી આયોજનથી મહેસાણા જિલ્લામાં યોજાનાર ચલો તાલુકે કાર્યક્રમને સફળતા મળશે
જિલ્લામાં આગામી સમય દરમિયાન યોજનાર ચલો તાલુકે કાર્યક્રમના સર્વગ્રાહી આયોજનની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું,
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઠક્કર,અધિક કલેકટરશ્રી આર.કે.પટેલ,પ્રાન્ત અધિકારીશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતીના જિલ્લાના અમલીકરણ માટે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: