જેતપુરમાં હાલતા ચાલતા લુખ્ખાગીરી કરતા તત્વોને જેર કરવા જરૂરી.. નહીતો મહિલા વર્ગની સલામતી જોખમાશે
નવા આવનારા પીઆઈ લીંબાસીયા શું આ બાબતે પગલા ભરશે ?
જેતપુર સીટી પોલીસના પીઆઈ જાડેજાએ ઉપલેટા ચાર્જ સંભાળી લીધો હોવાના મળતા અહેવાલો. જેતપુર વાસીઓ એ એક સારા પોલીસ અધિકારી ગુમાવ્યાનો ઘણા નો વસવસો.
જાડેજા એ ગુનેગારો પર ધાક જમાવી હતી . લીંબાસીયા shu કરશે ? ધાક જમાવશે કે ગુમાવશે પ્રજાનો મણ જેવડો પ્રશ્ન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો