LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 21 જુલાઈ, 2011
જેતપુર પોલીસ ને તહોમતદારો મળતા નથી.
જેતપુરના કારખાનેદાર જીતુભાઈ પટેલ ને મારવા મજબુર કરનારા ભૂ માફિયા એવા આઠ તહોમતદારો પોલીસ ને મળતા ના હોય કોઈ ની નજરમાં પડે તો જાણ કરવા અપીલ કરી છે.
પોલીસ તંત્ર માટે નામોશી ભરેલી વાત એવી છે કે જેતપુર ના ભરત કામ ના કારખાનેદાર જીતુભાઈ ગોન્દલીયા એ તાજેતરમાં કેતન કોયાણી સહીત આઠ ભૂ માફિયા ના ત્રાસ થી આપઘાત કરી લીધો હતો.
પોલીસ એ સરુઆતમાં માં આ ઘટનાની તપાસ માટે ભારે ડોળ કર્યો. ચાર ચાર તપાસ એજન્સી ને આ બનાવ ની તપાસ સોંપી પણ કોઈ થોમત્દારોને પકડી ના શક્યું.
આ ઘટનાના આરોપી ઓને પકડવા આંદોલન પણ કરવું પડ્યું. છતાં આજની તારીખે જીતુભાઈ ને મારવા મજબુર કરનારા પકડાયા નથી.
છેવટે પોલીસે હવે લોકો સામે અપીલ નો ખોળો પાથરી અનુરોધ કર્યો છે કે તમોને કેતન કોયાણી સહીત કોઈ જોવા મળે તો અમોને જાણ કરશો. આ તમામ આરોપીઓને પકડવા જેતપુર ધોરાજી વીરપુર પોલીસ રીતસરની ધંધે લાગી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો