અનુયાયીઓ

ગુરુવાર, 21 જુલાઈ, 2011

જેતપુર નો ભાદર ડેમ હવે ૧૦ ફૂટ વરસાદી જળ આવે તો છલકાશે

જેતપુર ની પ્રજા માટે જીવાદોરી સમાન ભાદર ડેમ અત્યારે 25.30 ફૂટ જળ થી ભરાઈ ગયો છે. જો હજુ પણ સારી MEGH કૃપા થઇ અને ૧૦ ફૂટ વરસાદી જળ આવે તો ભાદર ડેમ છલકાઈ જશે તેવું સરકારી સુત્રો જણાવે છે.

(તમારી આજુબાજુ બનતા સમાચારો આપવા મળો , કશ્યપ જોશી પત્રકાર જેતપુર 9974262812 ) જેતપુર વિસ્તારના સમાચારો ને પ્રાથમિકતા અપાશે.

ટિપ્પણીઓ નથી: