LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 29 એપ્રિલ, 2012
બંગારૂ લક્ષ્મણને 4 વર્ષની આકરી કેદ
રાહુલે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી
ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું
કોંગ્રેસ સરકાર ડૂબી રહી છે : બાબા રામદેવ
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
કલેકટરને છોડાવા મધ્યસ્થ બસ્તર માટે રવાના
ટીમ અન્નાની એકતા પર સવાલ ઉભાં થયાં છે
આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ભારતનાં સુપ્રિમ કોર્ટનાં જજની પસંદગી
રાજ ઠાકરે હવે સચિન મુદ્દે બોલ્યાં
બાંગારૂને પાંચ વર્ષની સજા મળવી જોઈએ
પ્રજા પર મોંઘવારીનો ભાર વધી શકે છે!
વિવાદ પછી રાષ્ટ્રપતિ પુણેના બંગલામાં રહેવા નહિ જાય
લોકપાલ ડ્રાફ્ટ પર થયેલી વાતચીતની સીડી જાહેર
દિલ્હી પર ઘાત ટળી : અંબાલામાં વિસ્ફોટકો ભરેલી કાર જપ્ત
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
સાડા ચાર મહિના બાદ સોનું ૨૯,૫૫૦ની વિક્રમી સપાટીએ
ટ્રક પલટી જતા ઘઉંની બોરીઓ હેઠળ દબાતાં ૧૦નાં મોત
ઉમતા હત્યાકાંડમાં તમામ ૧૧૧ આરોપીઓ નિર્દોષ
બંગલા માટે લશ્કરની જમીન હડપી હોવાનો વિવાદ હતો
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
અવસાન નોંધ..
(કશ્યપ જોશી)
જેતપુર: મૂળ સતુદદ વાવડી, હાલ રાજકોટ નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા
બ્રહ્મા સમાજના સ્વ.વેણીશંકર ઠાકર, સ્વ.લક્ષ્મીશંકરભાઈ, સ્વ.રતિલાલભાઈ
અને ચાહ્ગનભાઈ ના નાનાભાઈ પ્રભાશંકરભાઈ પરસોત્તમભાઈ ઠાકરના પુત્ર
પ્રફુલકુમાર પ્રભાશંકરભાઈ ઠાકર (ઉમર વર્ષ ૩૮) તે કમલેશભાઈ અને હર્ષદભાઈ
ઠાકર ( વોર્ડ નંબર ૨૦ ભાજપ પ્રમુખ) ના નાના ભાઈ તેમજ જેતલસર ના પ્રેસ
પ્રતિનિધિ જીતુભાઈ જોશી અને મનિષ જોશી( રાજકોટ) ના સાળા તથા છાયાબેન અને
હીનાબેન ના ભાઈ નું તા.૨૬.૪.૨૦૧૨ ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું
તા.૨૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૫ ગીતા નગર, ગોંડલ
રોંડ, જુના જકાત નાકા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.
ડીઝલની કિંમત હાલમાં અંકુશમુક્ત નહીં કરાય
કાળાંનાણાંને ડામવા વિદેશોમાં ૮ આઇટી યુનિટ કાર્યરત થશે
નાપાસ વિદ્યાર્થીઓએ ૫૦ શિક્ષકોને શાળામાં પૂરી દીધા
બોફોર્સમાં અમિતાભને કોણે ફસાવ્યાં, સરકાર જવાબ આપે
મેનન અપહરણ કેસ: 17 નક્સલીઓને છોડવાની માંગ
ખેડૂતોને હાશ : ચોમાસુ ૯૯થી ૧૦૪ ટકા રહેશે
મોદીને વીઝા નહિ આપવાની અમેરિકાની પોલિસી યથાવત
એનડી તિવારીને બ્લડ સેમ્પલ આપવું જ પડશે : હાઇકોર્ટ
અન્ના હજારેએ રાજ ઠાકરેનાં વખાણ કર્યાં
નૂપુરને સરેન્ડર કરવાના આદેશ આપતી સુપ્રીમ
સચિનને રાજ્યસભા નહીં, ભારત રત્ન આપો
તહલકા કાંડમાં બંગારુ લક્ષ્મણ દોષી
બાનકી મૂને વડાપ્રધાન મનમોહન સાથે મુલાકાત કરી
ચિદંબરમ પર સ્વામી દ્રારા આરોપ મૂકતાં સંસદમાં હોબાળો
NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
ykžkMĆkĖ ŽwškLk «Vw÷ XkfhLkk rLkÄLkLke ÷„kkškMkeyku{kt žkuf..
ļkLk, Ćkžw, Ćkt¾e yLku AkMk ršķkhż suše Mkušk{kt {nkĖušŚke yku¤¾kķkk «Vw÷¼kEyu ¼khu ÷kuf[knLkk {u¤še nķke !!
(f~ŽĆk ņu»ke īkhk) suķk÷Mkh(suķkĆkwh) ķkk.h7
hksfkuxLkk škuzo Lkt.h0 {kt hnuķkkt yLku yLkufršÄ Mkuškyku MkkŚku Mktf¤kŽu÷k rš« ŽwškLk «Vw÷¼kE XkfhLkk rLkÄLkŚke ÷„kkškMkeyku{kt žkufLkwt {kuswt Vu÷kŽwt Au.
hksfkux{kt, ųkkUz÷ hkuz rMŚkķk swLkk sfkķk Lkkfk ĆkkA¤ ykšu÷k ųkeķkkLkųkh, žuhe Lkt.Ćk {kt hnuķkkt rš« ŽwškLk «Vw÷¼kE «¼kžtfh¼kE Xkfhu AuÕ÷kt ½żkt šhMkku ŚkŽkt ĆkkuķkkLkk škuzo Lkt.h0 yLkufršÄ MkuškykuLke Äwże ľkše nķke.
su{kt {wĻŽķšu Ćkžw Ćkt¾eykuLke [ż yLku Ćkkże ķku{s ĆkžwykuLkk Ćkkże {kxu fkŽ{e ĖkuzÄk{ fhķkkt «Vw÷¼kE Xkfhu ÷„kkškMkeyku{kt {nkĖušLke AkĆk W¼e fhe nķke. fkuEĆkż MkuškLkwt fkŽo nkuŽ fu fkuE ŌŽrõķk {¤u yux÷u {nkĖuš ēkku÷e škķkLke žĮykķk fhķkkt yk rš« ŽwškLku ĆkkuķkkLkk Mkušk¼kše Mš¼kšŚke ¼khu ÷kuf[knLkk W¼e fhe nķke.
škuzo Lkt.h0 Lkk ¼ksĆkLkk «{w¾ n»ko¼kE XkfhLkk LkkLkk¼kE «Vw÷¼kEyu ųkheēkkuLku LkSfLkk Ėšk¾kLkkyku MkwÄe ĆknkU[kz{kt yLku ķŽkt ķkuykuLke Mkušk{kt Ćkż ftE f{e hk¾e LkŚke. yux÷us ķkuyku ¾kMk fheLku Lkēk¤k šųko{kt ¼khu ÷kf[knLkk {u¤šķkkt nķkkt.
ųkEfk÷u ķkk.h6 Lkkhkus ķku{Lkk y[kLkf yšMkkLk ēkkĖ hkŗkeLkk rLkf¤u÷e M{žkLkŽkŗkk{kt y¼wķkĆkwšo MktĻŽk{kt zkÄwykuyu ņuzkELku MŚkkrLkf M{žkLkÄkxLke sųŽkLku xqtfe Mkkēkeķk fhe rĖÄe nķke. Auf šnu÷e Mkškh MkwÄe [k÷u÷e ķku{Lke ytķŽuüe fkŽoLkk ytķk MkwÄe zkÄwyku M{žkLkÄkx{kt nksh hne y©w¼eLke ykt¾kuyu MkĖųkķk «Vw÷ XkfhLku ©ęÄkts÷e yĆkeo nķke.
MkĖųkķk «Vw÷¼kE XkfhLkku Vkuxku Ćkż {kuf÷u÷ Au.
MkĖųkķk «Vw÷¼kE {khk {kuxk¼kE Sķkw¼kELkk Mkk¤k ŚkkŽ Au.NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPUR
લાલૂની પુત્રીને આશીર્વાદ આપવા જુઓ લગ્નમાં આ કોણ આવ્યું
જુઓ લગ્નમાં આ કોણ આવ્યું
હિસાર. રાજનીતિમાં કઈ પણ બની શકે છે. જી હાં કઈંક આવું જ જોવા મળ્યું
વીજ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવના એક માત્ર સુપુત્ર તેમજ યૂથ કૉંગ્રેસના
પ્રદેશાધ્યક્ષ ચિરંજીવ રાવના લગ્ન સમારંભમાં.
- જુઓ
તસવીરોમાં લાલૂ યાદવની સુપુત્રી અનુષ્કાના લગ્નમાં દિગ્ગજોનો જમાવડો. -
કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી ગયા.
અને
કેમ ના બને, કેમ કે તેમના વિવાહ થઈ રહ્યાં હતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી
લાલૂ પ્રસાદ યાદવની સુપુત્રી અનુષ્કા યાદવ સાથે. આવામાં રાજનીતિના મોટ-મોટા
દિગ્ગજોનો જમાવડો થવો વ્યાજબી હતુ.
તસવીરોમાં જુઓ આ નવદંપત્તિને
આશીર્વાદ આપવા કેટલીય જાણીતી હસ્તિઓ પહોંચી તો હાજર મહેમાનો બસ જોતા જ રહી
ગયા. પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, સાંસદ શત્રુઘ્ન સિન્હા, રાજ
બબ્બર અને આડવાણી તેમજ મુલાયમ સિંહે પણ હાજરી આપી.
--
KKUMARJOSHI
JETPUR MATHI ZADPAYEL VAHAN CHOR TRIPUTI MARA, TAMARA CHORELA VAHANONI AAVI DASHA KARI NAAKHE CHHE. PHOTO KASHYAP JOSHI JETPUR
AAVI DASHA KARI NAAKHE CHHE.
PHOTO KASHYAP JOSHI JETPUR
(Bhaashaa-Vichaar} parishad-sabha
*
*
*ઘણા સમયથી અમદાવાદમાં ભાષાપરીષદના સભ્યોનું મળવાનું બન્યું નથી. *
*
*
*છેલ્લે મળેલા ત્યારે એક મંત્રી તરીકે મારી પણ પસંદગી થયેલી જેને માટે મેં
મારા બદલે વધુ સક્રીય તેવા શ્રી ભીખુભાઈ સુરાણીનું નામ સુચવ્યું હતું જેને
બીજી સભામાં મંજુરી મળે. પણ એ હજી શક્ય બન્યું ન હોઈ અને હું પણ સક્રીય રહી
શક્યો ન હોવાથી કામ અટકેલું છે.*
*
*
*આ સમય દરમીયાન છેલ્લાં પાંચેક વરસથી હું નીયમીત રીતે કેટલાંક સામયીકોને નેટ
ઉપર ચડાવવાની કામગીરી તો કરી જ રહ્યો છું જેના વાચકો ઠીક ઠીક સંખ્યામાં જોવા
મળે છે. *
*
*
*મારા બ્લૉગ પર પણ હું વર્ષોથી એક ઈ–ઉમાં લખું છું જેનાં આજ સુધીમાં કુલ ૬૯૭
લખાણો પ્રકાશીત થયાં છે ! *
*
*
*પુરંતુ આ કાંઈ પુરતું કે સંતોષજનક તો નથી જ. જોડણીસભાને ૧૩ વરસ થયાં ને હવે
સમાજમાં છાપ પડતી જાય છે કે ઉંઝાને ઉંઘ આવી ગઈ છે. નિરીક્ષકમાં તો લખાયુંય
ખરું (રમેશ દવે) કે રામજીભાઈનું કામ બંધ જેવું છે વગેરે.*
*
*
*આના અનુસંધાનમાં બે બાબતો જણાવવાની થાય છે –*
*
*
*૧) વહેલી તકે એક સભા બોલાવવામાં આવે અને પ્રવૃત્તીને માટે કોઈ નક્કર નીર્ણય
થાય;*
*
*
*૨) દરમીયાન એક નવો બ્લૉગ શરુ કરવામાં આવે જેના પર સીધા લેખો જ મુકાતા હોય. *
*
*
*અત્યારે કેટલીક સાઈટ પર મારા અને સુનીલભાઈના દ્વારા કેટલાંક સામયીકો જ મુકાય
છે જે ફક્ત લીંકરુપે જ હોય છે ને જે સીધા વાંચી શકાતા નથી. માટે બ્લૉગ
બનાવવામાં આવે તો અનેક પ્રકારની કામગીરી ત્યાં દર્શાવી શકાય તેમ હોઈ થોડી વધુ
અસરકારક કામગીરી થઈ શકે. આપણી કને ઘણું બધું સાહીત્ય પડ્યું છે જેને નેટ પર
મુકવાની તાતી જરુરીયાત છે. *
*
*
*આ કાર્ય ઘણું મોટું છે અને તેને માટે ટાઈપ કરવાનો સાધારણ ખર્ચ પણ કરવો પડે
તેમ હોઈ નાનકડું બજેટ પણ બનાવવું જોઈશે. અત્યારે અમારા આયુ ટ્રસ્ટના બ્લૉગ પર
હું નીયમીત રીતે લેખો ટાઈપ કરાવીને તથા જોડણી અને અન્ય સુધારાઓ કરીને પ્રકાશીત
કરું છું...ને તેનો પ્રચાર પણ ખુબ સારો એવો થાય છે. આ જ રીતે ઉંઝાકાર્યોના
હેવાલો અને કેટલુંય સાહીત્ય મુકી શકાય. *
*
*
*આ બધાંનો વીચાર કરવા માટે આપણે સૌ વહેલી તકે મળીએ તે જરુરી છે. આશા છે, આપણું
મળવાનું બનશે. *
*
*
*આપનો, – જુગલકીશોર.*
* *
--
*
*
*– જુગલકીશોર.*
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*
-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ* * http://sites.google.com/site/vachanyatra/*
જેતપુર પાલિકાના માજી પ્રમુખ અજીતસિંહ જાડેજા એ વિવિધ પ્રશ્નોની માહિતી માંગતા સતાધીસો દોડધામમાં ??
માંગતા સતાધીસો દોડધામમાં ??
(કશ્યપ જોશી દ્વારા)
જેતપુર નવાગઢ નગર પાલિકામાં ભાસ્ત્રચારે ભારે મજા મૂકી છે. ahi શાશન કરના
હરકોઈ બસ પ્રજા પ્રશ્નો નીવારવાને બદલે પોતપોતાના ગજવા ભરવામજ
વ્યસ્ત રહે છે.
પ્રજા સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર વાસીઓને મહદઅંશે મદદ કરવાની આશા સાથે
વર્તમાન પાલિકા સદસ્ય અને માજી પાલિકા પ્રમુખ જાડેજા એ સેનિટેશન,
બાંધકામ, ઇલેક્ટ્રિક, પવડી, પાણી શક વિગેરેની રજેરજ ની માહિતી માંગતા
કહેવાય છે કે જેઓની જવાબદારી છે તેવા સતાધીસો જાડેજાની માંગ મુજબના
સવાલોના જવાબો આપવા ભારે ઘાંઘા થયા છે.
ખાસ તો જાડેજાએ એ મહત્વનો પ્રશ્ન પુન્છ્યો છે કે ભાદર ડેમ થી જેતપુર
સુધી બદલાવાયેલ પાણી ની પાઈપ લાઈનો અત્યારે ક્યાં છે ? કેટલો સ્ટોક છે ?
નવી પાઈપ લાઈન નું એસ્તીમેન્ત શું ? કેટલો ખર્ચ થયો ?
આ પ્રશ્ન ધોરાજીવાળી કરવાની સંભાવના બતાવે છે.કારણ જેતપુર નઝીક્ના ધોરાજી
શહેર માં પણ કોઈએ ફોફળ ડેમ ની પાઈપ લાઈન બાબતે માનીતી માંગતા સંબંધિત
સતાધીસો ભાસ્ત્રાચાર કરતા આબાદ ઝડપી ગયા હોવાનું જાણકારો કહે છે.
જેતપુરમાંથી પત્નીનો ખૂની દિનેશ પારધી ઝડપાયો..
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.૨૭
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પોતાની પત્ની પૂજાને મોતને
ઘટ ઉતારી નાશી છૂટેલો દિનેશ મુકેશ પાર્ઘી ગઈકાલે જેતપુર પોલીસના હાથે
ઝડપી ગયાની વિગતો મળી રહી છે.
પોલીસ સમક્ષ હાજર થયેલા દિનેશે પોલીસ ને એવી કબુલાત આપી હતી કે પ્રેમ
લગ્ન થી માશુકા બનેલી પૂજા બહારનું ખાવા પીવાની વધુ adat dharavti
હતી,.તેમજ baharna naasta પાણી માટે વારંવાર તકરારો કરતી હોય તે કંટાળી
ગયો હતો. આવીજ રીતે પમ્દીવસે પણ પૂજા એ ચાઇનીજ ભેળ ખાવાની જીદ કરતા પતિ
પત્ની વચ્ચે તુતુ મેં મેં થયું હતું.
આવા સમયે પૂજા એકની બે ના થતા ગુસ્સે ભરાયેલા દિનેશે ખચાખચ બે ત્રણ
ચારીના ધા મારી દેતા પૂજાનું ઘડીક ભરમાંજ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
આવા સમયે કોઈ પણ અફસોસ વગર દિનેશ ઘરેથી નાશી છૂટ્યો હતો.
બનાવની પુજાના કાકા હારી ચાના ફરિયાદ પરથી જેતપુર પોલીસે દિનેશને શોધવા
આકાશ પાતાળ એક કર્યું હતું પણ તે પકડાયો નહોતો.પણ ગઈ કાલે તે સામેથી
પોલીસ માં હાજર થઇ ઉક્ત વાતની કબુલાત આપતા પોલીસે તેમે અત્રેની કોર્ટમાં
રજુ કરવાની અને રીમાન્ડની માંગણી કરવાની તજવીજ હાથ ધરી છે.
જેતપુર માંથી ઝડપાયેલ વાહન ચોર ત્રિપુટી ધડાધડ વાહનોનો ભંગાર કાઢવા લાગી.
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તારીખ ૨૭
જેતપુર ના નવાગઢ વિસ્તારના ત્રણ વાહન ચોર ઝડપાયા બાદ પોલીસ ને ધડાધન
વાહનોનો ભંગાર બતાવવા લાગ્યા હોવાની અત્યાર સુધીમાં પાંચેક વાહનોનો ભંગાર
પોલીસ ના હાથ આવ્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાં છેલ્લા ૩ માસ થયા વાહનોની ચોરીના
સિલસિલા એ પોલીસ ભારે ધંધે લગાડી હતી. પોલીસ ની સાધન તપાસ પછી પણ વાહન
ચોર હાથમાં આવતા નહોતા.
પણ ૩ દિવસ પહેલા જેતપુરના નવાગઢ વિસ્તારની એક સદી ડાઈંગ પાસેથી એક
ફારૂકભાઈ નામના યુવાનનું હોન્ડા બપોરના સમયે ઉપડી જતા કારખાના માલિકે
પોતાના સી સી કેમેરામાંથી ફૂટેજ મેળવી તાગ લગાવ્યો હતો કે કોણ હોન્ડા
ઉપાડી ગયું છે.
દરમિયાન સી સી કેમેરાના ફૂટેજ ના આધારે નવાગઢ નો સુનીલ ઉર્ફે તીનો બાબુ
બારિયા હોવાનું જનતા પોલીસે ગણતરીની મીનીટોમાં ટીના ને ઉઠાવી લીધો હતો.
દરમીયા ટીનાની આગવી ધાબે પોલીસે સરભરા કરતા ટીનો પોપટ બની ગયો હતો. અને
બાઈક ઉઠાવવાના કારસ્તાનમાં તેમની સાથે અન્ય બે યુવાનો ગીગો અને મહેશ પણ
હોવાની ચૌકાવનારી વિગતો આપતા જેતપુર પોલીસના ફોજદારો પાટીદાર અને પટેલે
ગીગો અને મહેશને પણ ઝડપી લીધા હતા. બાદમાં ત્રણેયની પોલીસ થાણાના સર્વિસ
રૂમ માં આગવી ઢબે સરભરા કરતા ત્રણેયે બાઈક ચોરી ભંગાર કરી ક્યાં ક્યાં
સંતાડ્યા છે તેની વિગતો ઓકવા માંડ્યા હતા.
પોલીસે બાઈક ચોર ત્રિપુટીની કબુલાત પરથી જુદી જુદી જગ્યાએથી હાલ પાંચેક
બાઈકનો ભંગાર કબજે કરી ચોર ત્રિપુટીની રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩ માસમાં જેઓના બાઈક ચોરાયા હોય તેઓએ
નિર્ભીક પાને જેતપુર પોલીસ નો સંપર્ક સાધી તથ્ય જણાવવા પોલીસે અનુરોધ
કર્યો છે.
જેતપુર પોલીસ ના અનુમાન મુજબ આ બાઈક ચોર ત્રિપુટી ઓછામાં ઓછા પચાસેક બાઈક
ચોરી ના બનાવોમાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પણ
વધુ વિગતો રિમાન્ડ દરમિયાન બહાર આવે તેમ હોવાનું પોલીસ જણાવે છે.












