ગૌશાળા-પાંજરાપોળોને લાભ લેવા અપીલ
RAJKOT :ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્રારા રાજયના તમામ જિલ્લામાં આવેલ જમીન ધરાવતી રજીસ્ટર્ડ
પાંજરાપોળને ઘાસચારા ઉત્પાદન માટે સ્વાવલંબી બનાવવાની યોજના વર્ષ ૨૦૨૦-૨૧ અમલમાં મુકવામાં આવેલ છે. યોજના હેઠળ લાયકાત ધરાવતી જે પાંજરાપોળએ લાભ લેવા અગાઉ બોર્ડની આ યોજનાની જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવામાં અથવા ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં બાકી રહી ગયેલ પાંજરાપોળો માટે તા. ૨૦/૧૨/૨૦૨૦
થી તા.૨૮/૧૨/૨૦૨૦ સુધીના સમયગાળા માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યાન્વીત કરવામાં આવે છે. જેની સંબંધિતોને
નોધ લેવા જણાવવામાં આવે છે.
મિતલ ખેતાણી
મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો