અનુયાયીઓ

રવિવાર, 15 નવેમ્બર, 2020

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી *સાદાઈપૂર્વક* કરવામાં આવશે.


 ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો *દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ* બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાતો રહ્યો છે.



👉🏻 હાલ, કોરોના મહામારીમાં, સમયની માંગ, પ્રશાસનના નિયમ અને નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી *સાદાઈપૂર્વક* કરવામાં આવશે. 


👉🏻 લાઇવ પ્રસારણ માટેની લીંક *GTPL કથા ચેનલ 555* તથા *live.baps.org* 


👉🏻 તા.૧૫ નવેમ્બર, રવિવારે સવારે ૮ થી ૯ દરમ્યાન *ઓનલાઈન* અન્નકૂટ દર્શન

👉🏻 તા.૧૬ નવેમ્બર, સોમવારે સવારે ૬ થી ૭:૩૦ દરમ્યાન *ઓનલાઈન* નૂતનવર્ષ મહાપૂજા 


👉🏻 રાજકોટ *બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર 🛕* ખાતે યોજાનાર અન્નકૂટના દર્શન ભક્તો-ભાવિકો સોશિયલ ડીસ્ટન્સ સાથે સવારે ૭:૪૫ થી ૧૨ અને સાંજે ૩:૪૫ થી ૭ વાગ્યા સુધી કરી શકશે. 

👉🏻 દર્શન તેમજ વાહન પાર્કિંગ માટે *ગેટ નંબર ૧* થી જ પ્રવેશ કરવાનો રહેશે. મંદિરે દર્શન માટે પધારીએ ત્યારે ફરજિયાત માસ્ક, સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

  

*👉🏻 આપ સૌ મીડિયાના મિત્રો આવતીકાલે મંદિરે સમગ્ર દિવસ દરમ્યાન સવારે ૮:૪૫ થી ૧૨ વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનું કવરેજ લઇ શકશો.*

*👉🏻 આ વર્ષે કોરોના મહામારીને અનુલક્ષીને, દર વર્ષે યોજાતા મહાઅન્નકૂટને બદલે મર્યાદિત વ્યંજનો સાથે સાદગીપૂર્વક અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવશે.*

*👉🏻 આપ જ્યારે મંદિરે પધારો ત્યારે નીચે  જણાવેલ મીડિયા કો ઓર્ડીનેટરનો જ સંપર્ક કરવો.*

નિર્મલ ટાંક - *9033766561*

નયન કલોલા - *7096466717*

ટિપ્પણીઓ નથી: