જેતપુર : જેતપુર નિવાસી રતિલાલ લાલજીભાઈ મારું તે પ્રવીણભાઈ, અશોકભાઈ, રાજેશભાઈ, કિશોરભાઈ મારું(પત્રકાર), નીલેશ મારું(પત્રકાર) અને ભાવનાબેન ભાવેશભાઈ કાચાના પિતા તા.૫.૧૨.ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૭ ને શુક્રવારે, સાંજે ૪ થી ૬, લુહાર જ્ઞાતિની વાડી, ખોડપરા, જેતપુર ખાતે રાખેલ છે.
સદગતની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં પ્રિન્ટ-ઇલો.મીડિયાના પત્રકારો, રાજકીય, સામાજિક આગેવાનો જોડાયા હતા.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો