અનુયાયીઓ

મંગળવાર, 20 નવેમ્બર, 2018

પી.અાઈ.ની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર કુ. અંજની પરસાણાનું સન્માન



ભારત વિકાસ પરિષદ દ્રારા સ્નેહમિલન તથા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો 
ભારત વિકાસ પરિષદ અાનંદનગર શાખા દ્રારા રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ અાનંદનગર મેઈન રોડ ખાતે તાજેતરમાં સભ્ય પરિવારનું સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં ગુજરાતી પબ્લીક સવિૅસ કમીશન દ્રારા લેવાયેલ પોલીસ ઈન્સપેકટરની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર સૌરાષ્ટ્રના સૌથી નાની ëમરના કુ. અંજલી ભરતભાઈ પરસાણાનું અભિવાદન કરવામાં અાવેલ હતું.


કંુ. અંજલી ભરતભાઈ પરસાણાનું  સંસ્થાના જિલ્લા પ્રમુખ મુબેન રામાણીના હસ્તે શિલ્ડ અેનાયત કરી સન્માન કરવામાં અાવેલ હતું. અા પ્રસંગે કુ. અંજની પરસાણાની સિઘ્ધીને અાગેવાનો દ્રારા બિરદાવવામાં અાવી હતી. અા પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ પટેલ, મંત્રી દિપકભાઈ ગોસાઈ, કાયૅકારી અઘ્યક્ષ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના પ્રફુલભાઈ ગોસ્વામી ખજાનચી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના જેઠસુરભાઈ ગુજેરીયા નીલકંઠ ઈલેકટ્રોનીકસના શ્રી મહેશભાઈ મેનપરા, રાજકોટના પ્લા. મેન્યુ અેશો. ઉપપ્રમુખ ભરતભાઈ પરસાણા દાતાશ્રી ડાર્. મેઘાણી, ભાલારાભાઈ, ડોડીયાભાઈ, ડાંગરભાઈ તેમજ અા કાયૅક્રમમાં વિશાળ સંખ્યમાં સભ્યો પરીવારજનો ઉપસ્થીત રહ્યા હતા. કાયૅક્રમમાં ૩પ જેટલા તેજસ્વી તારલાઅોને સન્માનીત કરવામાં અાવેલ હતાં

ટિપ્પણીઓ નથી: