રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતીભાઈ ઢોલની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા.12-4ના ગુરુવારે સવારે 10થી5 દરમ્યાન શહેરના ખાદીભવન સામે ઢેબરચોક ખાતે રાજકોટના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા દ્વારા કોંગ્રેસ દ્વારા સંસદીય કાર્યવાહી ખોરવવાની ઘટનાસામે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સંસદની કાર્યવાહી ન ચાલવા દઈને કોંગ્રેસે દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. કોંગ્રેસે ફરી એકવાર તેની નકારાત્મક માનસીકતા છતી કરી છે તેની સામે ભાજપાના સાંસદોએ નૈતિકતા બતાવીને 23 દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે દેશભરમાં ભાજપના તમામ સાંસદો, કાર્યકર્તાઓ, હોદેદારો, આગેવાનો પોતાના વિસ્તારમાં એક દિવસના ઉપવાસ કરી કોંગ્રેસની હિન માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી પાડશે ત્યારે શહેર ભાજપ દ્વારા આ ધરણા કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડે, ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતિભાઈ ઢોલે જાહેર અનુરોધ કર્યો છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 11 એપ્રિલ, 2018
સાંસદ મોહનભાઈ કુંડારીયા કાલે ઢેબરચોકમાં ધરણા-ઉપવાસ કરશે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતીભાઈ ઢોલની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા.12-4ના ગુરુવારે સવારે 10થી5 દરમ્યાન શહેરના ખાદીભવન સામે ઢેબરચોક ખાતે રાજકોટના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા દ્વારા કોંગ્રેસ દ્વારા સંસદીય કાર્યવાહી ખોરવવાની ઘટનાસામે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સંસદની કાર્યવાહી ન ચાલવા દઈને કોંગ્રેસે દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. કોંગ્રેસે ફરી એકવાર તેની નકારાત્મક માનસીકતા છતી કરી છે તેની સામે ભાજપાના સાંસદોએ નૈતિકતા બતાવીને 23 દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે દેશભરમાં ભાજપના તમામ સાંસદો, કાર્યકર્તાઓ, હોદેદારો, આગેવાનો પોતાના વિસ્તારમાં એક દિવસના ઉપવાસ કરી કોંગ્રેસની હિન માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી પાડશે ત્યારે શહેર ભાજપ દ્વારા આ ધરણા કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડે, ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતિભાઈ ઢોલે જાહેર અનુરોધ કર્યો છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો