અનુયાયીઓ

શનિવાર, 27 જૂન, 2015

જેતપુરમાં મણકા, હાડકા-ચામડીના દર્દોના કેમ્પનું આયોજન

જેતપુરમાં મણકા, હાડકા-ચામડીના 
દર્દોના કેમ્પનું આયોજન
જેતપુર તા.27
જેતપુરની સેવાભાવી સંસ્થા સમર્પણ ગ્રુપ દ્વારા આગામી 5-7-2015  મણકા, હાડકા તેમજ ચામડીના દર્દોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
સ્વ.મનસુખલાલ રતનજી કાલીદાસ માંડલિયા(સુદાન) સ્મરણાર્થે તથા ભાનુબતીબેનના આર્થિક સહયોગ વચ્ચે, અહીની ફૂલવાડી રોડ સ્થિત લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર  આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ તેમના નામો પરાગ પુસ્તકાલય-ખોડ્પરા, આનંદ બુક-કણકિયા, વિદ્યા બુક અને નવાગઢ ખાતે ધનવંતરી કલીનીક ખાતે નોંધાવી દેવા સંસ્થા પ્રમુખ હરીશ મણીયારે અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: