અનુયાયીઓ

શનિવાર, 27 જૂન, 2015

અવસાન નોંધ : 27-6-2015

અવસાન નોંધ :

જેતપુર: બંધીયા(તા.જામકંડોરણા) હિતેશભાઈ અનિરુદ્ધભાઇ ત્રિવેદી(ઉ.વ.30) તે યુગાંતર, સચિનના મોટાભાઈ તા.25.6.15 નારોજ અવસાન પામેલ છે.

જેતલસર: બાવાપીપળિયા નિવાસી વાણંદ હસમુખભાઈ મગનભાઈ પાડલીયાના પત્ની ચંદ્રિકાબેન, તે રવિ અને પુજાના માતા, વિપુલભાઈના ભાભી તથા જાય અને તન્વીના ભાભુ તા.23.6. ના રોજ અવસાન પામેલ છે. 


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812



ટિપ્પણીઓ નથી: