અનુયાયીઓ

મંગળવાર, 7 મે, 2013

મીડીયાના પ્રતિનિધિઓ માટે સેમીનાર






સમાજમાં અમન અને અહિંસાનું પુનઃસ્થા૦પનઃ પ્રચાર માધ્યમોની ભૂમિકા

માઉન્ટં આબુ ખાતે તા.૭ થી ૧૦ જુન દરમ્યાન મીડીયાના પ્રતિનિધિઓ માટે સેમીનાર

રાજસ્થાતનનાં માઉન્ટી આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયની પ્રચાર માધ્યથમો માટેની રાજયોગ એજયુકેશન અને રીસર્ચ ફાઉન્ડે્શન શાખા દ્વારા ''સમાજમાં અમન અને અહિંસાનું પુનઃસ્થા પનઃ પ્રચાર માધ્યકમોની ભૂમિકા'' એ વિષય પર તા.૭ થી ૧૦ જુન સુધી રાષ્ટ્રી ય કક્ષાના એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું  છે. આ સેમીનારમાં ભાગ લેવા માટે તંત્રીઓ, મુદ્રકો, પ્રકાશકો, કટાર લેખકો, ટી.વી. ચેનલોના પ્રતિનિધિશ્રીઓ, અખબારનવેશો, રેડીયો-ટીવીના સંચાલકો, કેન્દ્રી-રાજય સરકારના માહિતી અધિકારીશ્રીઓ, મલ્ટીખ નેશનલ કંપનીના જનસંપર્ક અધિકારીશ્રીઓ વગેરેને આમંત્રણ પાઠવવામાં આવે છે. રજીસ્ટ્રેાશન માટે કોઇ જ પ્રકારની ફી રાખવામાં આવી નથી. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છરનાર પત્રકારોએ જે તે જિલ્લા ના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના સેન્ટીરો પરથી નિયત ફોર્મ મેળવીને સંપૂર્ણ વિગતો ભરીને જે તે સંસ્થાયમાં કામ કરતા હોય તેના આઇ.કાર્ડની ઝેરોક્ષ સાથે તા.૧૫ મી મે ૨૦૧૩ સુધીમાં બ્રહ્માકુમારીઝ રાજયોગ સેન્ટઆર, ''જયોતી દર્શન'', ૧- પંચશીલ સોસાયટી, દોશી હોસ્પીમટલ સામે, રાજકોટ-૩૬૦૦૦૪ અથવા સંબંધિત તાલુકા-જિલ્લાનના બ્રહ્માકુમારીઝ સેન્ટંરોમાં મોકલી આપવા રાજકોટ સબ ઝોનના ઇન્ચાગર્જ શ્રી બી.કે. ભારતીની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: