અનુયાયીઓ

મંગળવાર, 7 મે, 2013

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર







ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

જીવનની મહત્તા સમજો અને તેનો સદુ૫યોગ કરો

Posted: 06 May 2013 11:06 AM PDT

જીવનની મહત્તા સમજો અને તેનો સદુ૫યોગ કરો મનુષ્ય જીવન એક નગણ્ય શી એવી તુચ્છ વસ્તુ નથી, જેને હલકી દ્રષ્ટિથી જોવામાં આવે અને હલકા કાર્યોમાં ખર્ચી નાંખવામાં આવે. આ નિરંતર પ્રગતિ અને ત૫નું ૫રિણામ છે. તેનું મૂલ્ય અને મહત્વ સમજવું જોઈએ. એ વિચારવું જોઈએ કે આ સુઅવસરનો લાભ કેવી રીતે ઉઠાવવામાં આવે. આવા અવસરો વારંવાર આવતા [...]

જ્ઞાન અને શ્રમનો સંયોગ આવશ્યક

Posted: 06 May 2013 10:36 AM PDT

જ્ઞાન અને શ્રમનો સંયોગ આવશ્યક  મનોબળનો વિકાસ જ સાહસ, સૂઝબૂજ, કુશળતા, કલાકારિતા, યોગ્યતાનું પ્રતીક છે, ૫રંતુ ફકત બૌદ્ધિક યોગ્યતા જ મનુષ્યને પૂર્ણ૫ણે સંતુષ્ટ કરી શકતી નથી. હૃદય અને તેના ઉદ્ગારો એવા છે, જેની જરૂર માણસોને જ નહિ, સાધારણ જીવધારીઓને ૫ણ હોય છે. પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, સૌજન્ય શ્રદ્ધા, નિષ્ઠા, આસ્થાનું સ્થાન મનુષ્ય જીવનમાં માનસિક શકિતઓ કરતાં [...]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: