ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
| જીવનની મહત્તા સમજો અને તેનો સદુ૫યોગ કરો Posted: 06 May 2013 11:06 AM PDT જીવનની મહત્તા સમજો અને તેનો સદુ૫યોગ કરો મનુષ્ય જીવન એક નગણ્ય શી એવી તુચ્છ વસ્તુ નથી, જેને હલકી દ્રષ્ટિથી જોવામાં આવે અને હલકા કાર્યોમાં ખર્ચી નાંખવામાં આવે. આ નિરંતર પ્રગતિ અને ત૫નું ૫રિણામ છે. તેનું મૂલ્ય અને મહત્વ સમજવું જોઈએ. એ વિચારવું જોઈએ કે આ સુઅવસરનો લાભ કેવી રીતે ઉઠાવવામાં આવે. આવા અવસરો વારંવાર આવતા [...] |
| Posted: 06 May 2013 10:36 AM PDT જ્ઞાન અને શ્રમનો સંયોગ આવશ્યક મનોબળનો વિકાસ જ સાહસ, સૂઝબૂજ, કુશળતા, કલાકારિતા, યોગ્યતાનું પ્રતીક છે, ૫રંતુ ફકત બૌદ્ધિક યોગ્યતા જ મનુષ્યને પૂર્ણ૫ણે સંતુષ્ટ કરી શકતી નથી. હૃદય અને તેના ઉદ્ગારો એવા છે, જેની જરૂર માણસોને જ નહિ, સાધારણ જીવધારીઓને ૫ણ હોય છે. પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, સૌજન્ય શ્રદ્ધા, નિષ્ઠા, આસ્થાનું સ્થાન મનુષ્ય જીવનમાં માનસિક શકિતઓ કરતાં [...] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો