અનુયાયીઓ

મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2011

યેદ્દિયુરપ્પાના જમાઈની ઓફિસો પર લોકાયુક્તના દરોડા

યેદ્દિયુરપ્પાના જમાઈની ઓફિસો પર લોકાયુક્તના દરોડા: કર્ણાટકની લોકાયુક્ત પોલીસે જમીન અધિસૂચનાથી બહાર કરાવવાના કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના જમાઈ સોહન કુમારની ચાર ઓફિસો પર દરોડા પાડ્યા હતાં.

ટિપ્પણીઓ નથી: