અનુયાયીઓ

મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2011

જો મોદી વડાપ્રધાન બનશે તો એનડીએમાંથી અલગ થઇ જશે જેડીયુ

જો મોદી વડાપ્રધાન બનશે તો એનડીએમાંથી અલગ થઇ જશે જેડીયુ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઉપવાસથી પેદા થયેલી રાજકીય ગતિવિધીઓએ બીજેપીની સાથે સાથે એનડીએમાં પણ ભૂકંપ મચાવી દીધો છે. એનડીએનો સૌથી મજબૂત પક્ષ જેડીયુએ ખુલ્લી ધમકી આપી છે

ટિપ્પણીઓ નથી: