અનુયાયીઓ

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

ભાદર-૨ ડેમના ત્રણ દરવાજા આગામી તા. ૮મી જાન્યુઆરીના રોજ ૪.૫ ફુટ ખોલાશે


૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

હેઠવાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા ચેતવણી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ - ઘેડ વિસ્તારના ખેડૂતોની માંગણી મુજબ તા.૮ જાન્યુઆરીના રોજ સવારના ૧૦-૩૦ કલાકે ભાદર-૨ ડેમના ત્રણ દરવાજા ૪.૫૦ ફુટ ખોલવામાં આવશે અને ૧૭૯૯૨ કયુસેક પાણી છોડવામાં આવશે જેથી નીચાણવાળા ગામો સુપેડીભોળાછાડવાવદરભલગામડાના ગામલોકોને સાવચેત રહેવા મામલતદારશ્રી-ધોરાજીની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: