અનુયાયીઓ

રવિવાર, 3 જાન્યુઆરી, 2021

રાજકોટ : ધનસુખ ભંડેરી પેજપ્રમુખ બન્યા


રાજકોટ :રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પેજપ્રમુખનું આઈ કાર્ડ અર્પણ કરી ધનસુખ ભંડેરીને સન્માનિત કરાયા...ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીને રાજકોટ મહાનગરના વોર્ડ નં.૮ના બુથ નં.૫, પાના નં.૫૦ ના પેજપ્રમુખ તરીકે પોતાની પેજસમિતિ સબમીટ કરી હતી અને કાર્યકર્તા તરીકેના દાયિત્વને નિભાવ્યું હતું ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્ય વિજય રૂપાણીએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતિમાં ધનસુખ ભંડેરીને પેજપ્રમુખનું આઈ કાર્ડ અર્પણ કરી તેમને સન્માનિત ર્યા હતા.

ટિપ્પણીઓ નથી: