અનુયાયીઓ

શનિવાર, 28 નવેમ્બર, 2020

ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ શ્રી કે. એ. પુંજને રાજકોટ હોસ્પિટલની આગની તપાસસોંપવાનો નિર્ણય કરતાં CM વિજય રૂપાણી.

 *મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ Covid હોસ્પિટલ માં બે દિવસ પૂર્વે લાગેલી આગ ની દુર્ઘટના ની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના  નિવૃત જજ શ્રી કે. એ પુંજ  ને સોંપવા નો નિર્ણય કર્યો છે*.


*આ અગાઉ અમદાવાદ માં તાજેતરના ભૂતકાળ માં  શ્રેય હોસ્પિટલ માં લાગેલી આગ ની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશન ને સોંપવામાં આવી હતી* 


*હવે મુખ્ય મંત્રીશ્રી વિજય  ભાઈ રૂપાણી એ રાજકોટ ની હોસ્પિટલ ની આગ દુર્ઘટના ની તપાસ પણ જસ્ટિસ પુંજ ને સોંપવા નો  નિર્ણય કર્યો છે*

ટિપ્પણીઓ નથી: