*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ Covid હોસ્પિટલ માં બે દિવસ પૂર્વે લાગેલી આગ ની દુર્ઘટના ની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ શ્રી કે. એ પુંજ ને સોંપવા નો નિર્ણય કર્યો છે*.
*આ અગાઉ અમદાવાદ માં તાજેતરના ભૂતકાળ માં શ્રેય હોસ્પિટલ માં લાગેલી આગ ની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશન ને સોંપવામાં આવી હતી*
*હવે મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજકોટ ની હોસ્પિટલ ની આગ દુર્ઘટના ની તપાસ પણ જસ્ટિસ પુંજ ને સોંપવા નો નિર્ણય કર્યો છે*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો