અનુયાયીઓ

સોમવાર, 9 નવેમ્બર, 2015

AVSAAN NONDH JETPUR

`

અવસાન નોંધ : ૯-૧૧-૨૦૧૫

જેતપુર :  મોટાગુંદાળા નિવાસી બચુભાઈ મોહનભાઈ ધામેલીયા(ઉ.વ.૭૨) તે 


નરેન્દ્રભાઈ અને ધીરુભાઈના પિતા, બાબુભાઈ, કાનજીભાઈ, લાલજીભાઈના ભાઈ, 


રમણીકભાઈ ધામેલીયા(ન્યુઝ પેપર એજન્ટ-થોરાળા..તા.જેતપુર)ના કાકા, કેતનભાઈ 



​જીવનભાઈ ધામેલીયા(અમદાવાદ)ના દાદા તા.૮.૧૧-૨૦૧૫ ના રોજ અવસાન પામેલ છે.

             (કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર-૯૯૭૪૨૬૨૮૧૨)

 

ટિપ્પણીઓ નથી: