અનુયાયીઓ

શનિવાર, 7 નવેમ્બર, 2015

જેતપુરમાં ૧૨ મીએ ચેમ્બર-ડાઈંગ એશો.દ્વારા સ્નેહ મિલન

જેતપુરમાં ૧૨ મીએ ચેમ્બર-ડાઈંગ એશો.દ્વારા સ્નેહ મિલન 
જેતપુર તા.૭
જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશન દ્વારા આગામી ૧૨મી નવેમ્બરના રોજ નુતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સ્ટેન્ડ ચોક ખાતે આવેલ કુમ્ભાણી કન્યા શાળા ખાતે સવારના ૧૦ થી ૧૧ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં  શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાય તેવો ચેમ્બર પ્રમુખ રવિભાઈ આંબલીયા અને ડા.એશો.પ્રમુખ રાજુભાઈ પટેલ વિગેરેએ અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: