અનુયાયીઓ

મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2015

JETPUR AVSAAN NONDH 29-9-2015 અવસાન નોંધ : જેતપુર : તા.૨૯-૯-૨૦૧૫

અવસાન નોંધ : જેતપુર : તા.૨૯-૯-૨૦૧૫

જેતપુર: જુનાગઢ નિવાસી બ્રહ્મક્ષત્રીય પ્રભુદાસભાઈ હરજીવનદાસભાઈ વાઢેર(ઉ.વ.૮૦) તે સ્વ.રમણીકભાઈના મોટાભાઈ, મુનીષભાઈ રમણીકલાલ વાઢેરના ભાઈજી તા. ૨૬ નારોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧-૧૦. ને ગુરુવારે, સાંજે ૫ થી ૬, મોતીવાલા બિલ્ડીંગ, બ્લોક નંબર ૧૦૪, ફૂલવાડી ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨


ટિપ્પણીઓ નથી: