અવસાન નોંધ જેતલસર 9-9-2015
અમદાવાદ નિવાસી નેહાબેન(બાવલીબેન-ઉ.વ.51) કે.પંડયા તે સ્વ,અનંતરાય(મનુભાઈ) પુરોહિતના પુત્રી, વિક્રમભાઈ, દીપેનભાઈ,ગૌરાંગભાઈ(જેતલસર જંકશન), રાજેનભાઈ(ગોંડલ)ના બહેન, પી.ટી.પુરોહિત(ગોંડલ), ગીરીશભાઈ, બીપીનભાઈ તથા દિલીપભાઈના ભત્રીજી તા.8 ના રોજ અવસાન પામેલ છે. પિયર પક્ષનું બેસણું તા.11 ને શુક્રવારે, સાંજે 4 થી 6, ''પુરોહિત નિવાસ'', જેતલસર જંકશન ખાતે રાખેલ છે.
કશ્યપ જે.જોશી -


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો