અનુયાયીઓ

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015

જેતપુર કોંગ્રેસના માઈનોરીટી વિભાગમાં ચેરમેન નિમાયા

જેતપુર કોંગ્રેસના માઈનોરીટી 
વિભાગમાં ચેરમેન નિમાયા 
જેતપુર તા.4
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાજકોટ માઈનોરીટી સેલના ચેરમેન આરીફ નાથાણીએ નવાગઢ(જેતપુર)ના ફારૂકભાઈ ઇકબાલભાઈ મોદનને જેતપુર કોંગ્રેસ માઈનોરીટી સેલના ચેરમેન તરીકે નિમણુક આપી છે. નવાગઢમાં લોકપ્રશ્નો ઉપરાંત મુસ્લિમ સમાજના નાના મોટા સેવાકીય કામોમાં સદાય રત રહેતા ફારૂકભાઈની નિમણુકને શહેર કોંગ્રેસ પ્રમુખ નીલેશ પંડ્યા, રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ જગદીશ પાંભર, યુથ કોંગ્રેસ પ્રમુખ ફિરોજ ખેભર, મહિલા અગ્રણી સહેનાઝબેન બાબી વિગેરેએ આવકારી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ટિપ્પણીઓ નથી: