અવસાન નોંધ : 2-9-2015
જેતપુર: મનુભાઈ રણછોડભાઈ ઢાકેચાના પુત્ર રાહુલભાઈ(ઉ.વ.29) તે રેશમડીગાલોળના કાનજીભાઈ તથા વલ્લભભાઈના ભત્રીજા તા.1 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.3 ને ગુરુવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, જય પાર્ક, સરદાર ચોક, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો