અનુયાયીઓ

શુક્રવાર, 3 જુલાઈ, 2015

જેતપુરના ક્રિષ્નાબેન ડોબરીયાએ પીએચડી કર્યું


​જેતપુરના ક્રિષ્નાબેન ડોબરીયાએ પીએચડી કર્યું 
જેતપુર તા.3
નવાગઢ(જેતપુરના) ક્રિષ્નાબેન પ્રકાશભાઈ ડોબરિયાએ તાજેતરમાં શાપર વેરાવળ ઇન્ડ.એશોશીયેશનના સંદર્ભમાં " ઔદ્યોગિક કામદારોનો કાર્યસંતોષ-એક નૈતિક મુલ્યાત્મક અભ્યાસ" વિષય પર, ફીલોશોફી ભવનના અધ્યક્ષ ડો. એસ.એસ. શર્માના માર્ગદર્શન હેઠળ એક મહાનિબંધ તૈયાર કર્યો હતો. જે ધ્યાને લઈને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ ક્રિશ્ના ડોબરિયાને પીએચડીની પદવી એનાયત કરતા નવાગઢ જેતપુરનું ગૌરવ વધ્યું છે.

ફોટો : ક્રિશ્ના પ્રકાશભાઈ ડોબરિયાનો છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

ટિપ્પણીઓ નથી: