અમરનગરમાં કાલે ઉર્ષ શરીફ
જેતપુર તા.25
જેતપુર તાલુકાના અમરનગર ગામે આવતીકાલ તા.27.7.2015 ને સોમવારના રોજ હ.લાડ્માઈમાં દરગાહ શરીફ ખાતે જશ્ને ઉર્ષ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 કલાકે સંદલ શરીફ, સાંજે 4 કલાકે મિલાદ શરીફ તથા સવારના 11 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ન્યાઝ તકસીમ કરવામાં આવનાર હોય, જેતપુર શહેર તેમજ તાલુકાના ગામોમાં વસતા મુસ્લિમબિરાદરોએ ઉર્ષનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો