અવસાન નોંધ : 25-7-2015
જેતપુર સરકારી સેવા 108 ના પાયલોટ
દુર્ગેશભાઈના પિતાનું અવસાન
જેતપુર : વાસુદેવભાઈ રેવાચંદભાઈ મંગલાણી(ઉ.વ.79) તે રામદેવભાઈ તથા દુર્ગેશભાઈ(સરકારી એમ્બ્યુલન્સ 108 ના પાયલોટ)ના પિતા તેમજ મુલચંદભાઈ(વિશ્વામિત્ર વાળા) અને વિષ્ણુભાઈના મોટાભાઈ તા.25 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.27 ને સોમવારે, સાંજે 4 થી 6, સંત કંવરરામ મંદિર, લાદી રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો