અનુયાયીઓ

સોમવાર, 29 જૂન, 2015

અવસાન નોંધ જેતપુર કશ્યપ જોશી જેતલસર


​અવસાન નોંધ :
જેતપુર : મૂળ મજેઠી, હાલ જેતપુર નિવાસી નનકુભા ભુપતસિંહ ચુડાસમા( ઉ.વ.80) તે શુરુભા, રાજભા અને મહેન્દ્રસિંહના પિતા તેમજ પ્રતાપસિંહના કાકા તા.28.6.ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.2.7. ને ગુરુવારે, સાંજે 4 થી 6, સરધારપુર દરવાજા પાસે, નવાગઢ(જેતપુર)ખાતે રાખેલ છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812


ટિપ્પણીઓ નથી: