અનુયાયીઓ

શુક્રવાર, 8 મે, 2015

સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ દ્વારા અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે

સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ દ્વારા 
અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે
 જેતપુર તા.9
સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ, અમદાવાદ દ્વારા આગામી 17-5. ને રવિવારના રોજ પ્રજાપતિ જ્ઞાતિના જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં સહજાનંદ ગુરુકુળ, કોટેશ્વર ગામ, મોટેરા પાછળ, સાબરમતી ખાતે યોજાનાર આ જીવન સાથી પસંદગી મેળામાં કોઈ પણ પ્રકારની ફી વગર યુવક-યુવતી અને તેમના વાલીઓને મફત પ્રવેશ અપાશે. વધુ માહિતી માટે કેતન ઓઝા-જેતપુર-99139 44084, રામભાઈ પ્રજાપતિ-97149 94669, અને અરવિંદભાઈ પ્રજાપતિ-98797 24183 નો સંપર્ક સાધવા જણાવાયું છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812


ટિપ્પણીઓ નથી: