થાણાગાલોલની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
જેતપુર તા.14
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની પરિણીતા સોનલબેન ભીખુભાઈ જીવરાજભાઈ ધરાજીયાને તેમના પતિ ભીખુ જીવરાજે શારીરિક માનસિક ત્રાસ આપી, માવતરેથી પૈસા લાવવાનું દબાણ કરી સાસરીયેથી કાઢી મુકતા આ બારાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જે.તા.પો.જમાદાર સોસાભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો